Visakhapatnam Railway Station : રિ-ડેવલપમેન્ટ બાદ આવું સુંદર દેખાશે વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન, 450 કરોડનો થશે ખર્ચ, જુઓ તસવીરો
વડાપ્રધાન લગભગ 450 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ માટે શિલાન્યાસ કરશે. રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ પછી દરરોજ 75,000 મુસાફરોને સેવા આપશે અને આધુનિક સુવિધાઓ પ્રદાન કરીને મુસાફરોના અનુભવમાં સુધારો કરશે.
Latest News Updates
Most Read Stories