AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : રસોડામાં આ વસ્તુઓ રાખી છે તો ચેતી જજો ! બરબાદ થઈ જશો અને ગરીબી તેમજ મુશ્કેલીમાં પોતાનું જીવન વિતાવશો

આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ ખૂબ જ ખાસ છે. જો વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો પરિણામો ખૂબ જ શુભ અને સમૃદ્ધ મળે છે. બીજું કે, જો વાસ્તુશાસ્ત્રના નિયમોનું યોગ્ય પાલન ન કરવામાં આવે તો પરિણામો નકારાત્મક પણ મળી શકે છે.

| Updated on: Aug 01, 2025 | 3:30 PM
Share
આપણા વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જે તમારે તમારા ઘરના રસોડામાં ક્યારેય ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ વસ્તુઓ રસોડામાં રાખવાથી તેની સાથે નકારાત્મક અસરો આવે છે અને ગરીબી વચ્ચે પોતાનું જીવન પસાર કરવું પડે છે.

આપણા વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જે તમારે તમારા ઘરના રસોડામાં ક્યારેય ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ વસ્તુઓ રસોડામાં રાખવાથી તેની સાથે નકારાત્મક અસરો આવે છે અને ગરીબી વચ્ચે પોતાનું જીવન પસાર કરવું પડે છે.

1 / 5
રસોડામાં તૂટેલા વાસણો ન રાખો: વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે ભૂલથી પણ રસોડામાં તૂટેલા વાસણો ન રાખવા જોઈએ. આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જ્યારે તમે રસોડામાં તૂટેલા વાસણો મૂકી રાખો છો, ત્યારે તેનાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે. રસોડામાં તૂટેલા વાસણો રાખવાથી આર્થિક સ્થિતિ બગડે છે અને સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.

રસોડામાં તૂટેલા વાસણો ન રાખો: વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે ભૂલથી પણ રસોડામાં તૂટેલા વાસણો ન રાખવા જોઈએ. આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જ્યારે તમે રસોડામાં તૂટેલા વાસણો મૂકી રાખો છો, ત્યારે તેનાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે. રસોડામાં તૂટેલા વાસણો રાખવાથી આર્થિક સ્થિતિ બગડે છે અને સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.

2 / 5
વાસી ખોરાક રાખવાનું ટાળો: વાસ્તુશાસ્ત્ર મુજબ, તમારે ક્યારેય રસોડામાં વાસી ખોરાક ન રાખવો જોઈએ. તમારી આ ભૂલ આખા ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે, જેના કારણે ઘણી વખત તમારે ગંભીર વાસ્તુદોષનો સામનો કરવો પડે છે. તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે, તમે રસોડામાં ગૂંથેલા લોટને વધુ સમય સુધી ન રાખો. આમ કરવાથી, તમારે શનિ અને રાહુના ખરાબ પ્રભાવનો સામનો કરવો પડી શકે છે.

વાસી ખોરાક રાખવાનું ટાળો: વાસ્તુશાસ્ત્ર મુજબ, તમારે ક્યારેય રસોડામાં વાસી ખોરાક ન રાખવો જોઈએ. તમારી આ ભૂલ આખા ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે, જેના કારણે ઘણી વખત તમારે ગંભીર વાસ્તુદોષનો સામનો કરવો પડે છે. તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે, તમે રસોડામાં ગૂંથેલા લોટને વધુ સમય સુધી ન રાખો. આમ કરવાથી, તમારે શનિ અને રાહુના ખરાબ પ્રભાવનો સામનો કરવો પડી શકે છે.

3 / 5
રસોડામાં ખાલી બોક્સ કે ડબ્બા ન રાખો: માન્યતાઓ અનુસાર, રસોડામાં ક્યારેય ખાલી બોક્સ કે ડબ્બા ન રાખવા જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. જો તમે ગરીબીથી બચવા માંગતા હોવ, તો ભૂલથી પણ રસોડામાં ખાલી બોક્સ કે ડબ્બા મૂકી ન રાખો.

રસોડામાં ખાલી બોક્સ કે ડબ્બા ન રાખો: માન્યતાઓ અનુસાર, રસોડામાં ક્યારેય ખાલી બોક્સ કે ડબ્બા ન રાખવા જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. જો તમે ગરીબીથી બચવા માંગતા હોવ, તો ભૂલથી પણ રસોડામાં ખાલી બોક્સ કે ડબ્બા મૂકી ન રાખો.

4 / 5
રસોડામાં કચરો ન રાખો: વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોના મતે, તમારે ભૂલથી પણ રસોડામાં કચરો ન રાખવો જોઈએ. રસોડામાં કચરો રહી જાય છે તો આખા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને ઘરનું વાતાવરણ ગંદુ તેમજ પ્રદૂષિત થઈ જાય છે. રસોડામાં કચરો રાખવાથી માત્ર આર્થિક નુકસાન જ થતું નથી પરંતુ તમારા સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ ખરાબ અસર પડે છે. જો તમે ગંભીર રોગ અને જંતુઓથી દૂર રહેવા માંગતા હોવ, તો તમારે હંમેશા રસોડાને સ્વચ્છ રાખવું જોઈએ.

રસોડામાં કચરો ન રાખો: વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોના મતે, તમારે ભૂલથી પણ રસોડામાં કચરો ન રાખવો જોઈએ. રસોડામાં કચરો રહી જાય છે તો આખા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને ઘરનું વાતાવરણ ગંદુ તેમજ પ્રદૂષિત થઈ જાય છે. રસોડામાં કચરો રાખવાથી માત્ર આર્થિક નુકસાન જ થતું નથી પરંતુ તમારા સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ ખરાબ અસર પડે છે. જો તમે ગંભીર રોગ અને જંતુઓથી દૂર રહેવા માંગતા હોવ, તો તમારે હંમેશા રસોડાને સ્વચ્છ રાખવું જોઈએ.

5 / 5

ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.

અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">