AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips : વાસ્તુ અનુસાર, આ વસ્તુઓને ઘરમાં ખોટી રીતે ન રાખો, નુકસાન થઈ શકે છે

વાસ્તુશાસ્ત્ર અનુસાર એવી ઘણી વસ્તુઓ છે જે જો ઘરમાં ખોટી રીતે રાખવામાં આવે તો ઘરમાં દુર્ભાગ્ય આવે છે. તેઓ પૈસાને ઘર અથવા વ્યવસાયમાં પ્રવેશતા અટકાવીને દુર્ભાગ્યમાં વધારો કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 8:25 AM
Share
તિજોરીની પાછળ સાવરણી - તિજોરી કે કબાટની પાછળ જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં સાવરણી રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી આર્થિક નુકસાન થાય છે. તેથી, તિજોરી કે અલમારી પાછળ સાવરણી રાખવાનું ટાળો.

તિજોરીની પાછળ સાવરણી - તિજોરી કે કબાટની પાછળ જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં સાવરણી રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી આર્થિક નુકસાન થાય છે. તેથી, તિજોરી કે અલમારી પાછળ સાવરણી રાખવાનું ટાળો.

1 / 4
રસોડામાં ફર્સ્ટ એઈડ બોક્સ - વાસ્તુ અનુસાર રસોડામાં ફર્સ્ટ એઈડ બોક્સ અથવા દવાનું બોક્સ રાખવું નુકસાનકારક હોઈ શકે છે. પરિવારના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં સભ્યને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

રસોડામાં ફર્સ્ટ એઈડ બોક્સ - વાસ્તુ અનુસાર રસોડામાં ફર્સ્ટ એઈડ બોક્સ અથવા દવાનું બોક્સ રાખવું નુકસાનકારક હોઈ શકે છે. પરિવારના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં સભ્યને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

2 / 4
દરવાજો ખુલ્લો ન છોડો - લોકો ઘણીવાર બાથરૂમ અથવા ટોયલેટનો ઉપયોગ કર્યા પછી દરવાજા ખુલ્લા છોડી દે છે. આવું કરવું ખૂબ જ નુકસાનકારક છે. જેના કારણે આર્થિક નુકશાન થાય છે. ધંધામાં સતત પૈસાની ખોટ રહે છે. તેથી તેનો ઉપયોગ કર્યા પછી દરવાજો બંધ કરો.

દરવાજો ખુલ્લો ન છોડો - લોકો ઘણીવાર બાથરૂમ અથવા ટોયલેટનો ઉપયોગ કર્યા પછી દરવાજા ખુલ્લા છોડી દે છે. આવું કરવું ખૂબ જ નુકસાનકારક છે. જેના કારણે આર્થિક નુકશાન થાય છે. ધંધામાં સતત પૈસાની ખોટ રહે છે. તેથી તેનો ઉપયોગ કર્યા પછી દરવાજો બંધ કરો.

3 / 4
ખુલ્લી છત્રી - તમારી બાલ્કનીમાં અથવા ઘરની બહાર ખુલ્લી છત્રી રાખો, પરંતુ તેને ક્યારેય અંદર ન રાખો. ઘરમાં ક્યારેય પણ છત્રી ખુલ્લી ન રાખવી જોઈએ. માન્યતાઓ અનુસાર, ઘરની અંદર ખુલ્લી છત્રીઓ ખરાબ નસીબ લાવે છે.

ખુલ્લી છત્રી - તમારી બાલ્કનીમાં અથવા ઘરની બહાર ખુલ્લી છત્રી રાખો, પરંતુ તેને ક્યારેય અંદર ન રાખો. ઘરમાં ક્યારેય પણ છત્રી ખુલ્લી ન રાખવી જોઈએ. માન્યતાઓ અનુસાર, ઘરની અંદર ખુલ્લી છત્રીઓ ખરાબ નસીબ લાવે છે.

4 / 4
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">