ઔષધીય ગુણોથી ભરપૂર છે તુલસીની ચા, સ્વાસ્થ્યને મળશે અદ્ભુત ફાયદા

Tulsi Tea: તુલસી ધાર્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનાથી સ્વાસ્થ્યને ખુબ લાભ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2022 | 9:39 PM
તુલસી ધાર્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનાથી સ્વાસ્થ્યને ખુબ લાભ થાય છે. તેમાં એન્ટિફંગલ, એન્ટિવાયરસ, એન્ટિબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો છે. તમે તુલસીવાળી ચા પણ પી શકો છો. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

તુલસી ધાર્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનાથી સ્વાસ્થ્યને ખુબ લાભ થાય છે. તેમાં એન્ટિફંગલ, એન્ટિવાયરસ, એન્ટિબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો છે. તમે તુલસીવાળી ચા પણ પી શકો છો. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

1 / 5
પાચન તંત્રને સ્વસ્થ રાખે છે - તુલસીની ચા તમારા પાચન તંત્રને સ્વસ્થ રાખશે. તે પાચન સંબધિત સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદરુપ થશે. તે ખાંસી અને ગેસ જેવી સમસ્યાઓને પણ દૂર ભગાડે છે.

પાચન તંત્રને સ્વસ્થ રાખે છે - તુલસીની ચા તમારા પાચન તંત્રને સ્વસ્થ રાખશે. તે પાચન સંબધિત સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદરુપ થશે. તે ખાંસી અને ગેસ જેવી સમસ્યાઓને પણ દૂર ભગાડે છે.

2 / 5
બ્લડ પ્રેશર - તુલસીની ચા તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરશે. તુલસીમાં જે પોટેશિયમ હોય છે તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે.

બ્લડ પ્રેશર - તુલસીની ચા તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરશે. તુલસીમાં જે પોટેશિયમ હોય છે તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે.

3 / 5
અનિદ્રા - તુલસીમાં એન્ટી સ્ટ્રેસ ગુણ હોય છે, જે મગજને શાંત કરીને અનિદ્રાની સમસ્યા દૂર કરે છે.

અનિદ્રા - તુલસીમાં એન્ટી સ્ટ્રેસ ગુણ હોય છે, જે મગજને શાંત કરીને અનિદ્રાની સમસ્યા દૂર કરે છે.

4 / 5
ત્વચા માટે લાભદાયક -  તુલસીની ચામાં જે એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે ત્વચાને સુરક્ષિત રાખશે. અને ત્વચાની સમસ્યાને દૂર કરે છે.

ત્વચા માટે લાભદાયક - તુલસીની ચામાં જે એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે ત્વચાને સુરક્ષિત રાખશે. અને ત્વચાની સમસ્યાને દૂર કરે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">