Travel Tips : સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા માટે થઈ જાવ તૈયાર, આ તારીખે ભરાશે તરણેતરનો મેળો
તરણેતરના મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ પણ તમને જોવા મળે છે. જો તમે પણ આ વખતે તરણેતરના મેળામાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ તારીખે ભરાશે મેળો.26 થી 29 ઓગસ્ટ 2025 દરમિયાન તરણેતરનો મેળો ભરાશે.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7