AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કારમાં અને બાઈકમાં ગિયર હોય, તો ટ્રેનમાં શું હોય? આખરે ટ્રેનની સ્પીડ કંટ્રોલ કેવી રીતે કરવામાં આવે છે? જવાબ એટલો રસપ્રદ છે કે, તમે પણ વિચારમાં પડી જશો

સવારથી સાંજ સુધી વ્યક્તિના મનમાં ઘણા એવા પ્રશ્નો આવે છે કે, જે તેણે પહેલાં ક્યારેય વિચાર્યા ન હોય. એવામાં બાઇક, કાર અને બસમાં ગિયર સિસ્ટમ હોય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, બાઇક અને કારની જેમ ટ્રેનમાં ગિયર સિસ્ટમ હોય છે કે નહીં?

| Updated on: Dec 28, 2025 | 3:09 PM
Share
સવારથી સાંજ સુધી વ્યક્તિના મનમાં ઘણા વિચારો આવે છે. જો કે, કેટલાંક વિચારો એવા હોય છે કે, જે વ્યક્તિને ખરેખરમાં વિચારવા માટે મજબૂર કરી દે છે. એવામાં કેટલાંક સવાલો એવા હોય છે કે, જેનો જવાબ જાણીને વ્યક્તિ પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે. બસ આવો જ એક પ્રશ્ન છે કે, શું ટ્રેનમાં પણ  ગિયર સિસ્ટમ હોય છે?

સવારથી સાંજ સુધી વ્યક્તિના મનમાં ઘણા વિચારો આવે છે. જો કે, કેટલાંક વિચારો એવા હોય છે કે, જે વ્યક્તિને ખરેખરમાં વિચારવા માટે મજબૂર કરી દે છે. એવામાં કેટલાંક સવાલો એવા હોય છે કે, જેનો જવાબ જાણીને વ્યક્તિ પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે. બસ આવો જ એક પ્રશ્ન છે કે, શું ટ્રેનમાં પણ ગિયર સિસ્ટમ હોય છે?

1 / 5
તમને જણાવી દઈએ કે, ટ્રેનના ડીઝલ એન્જિનમાં ગિયર નહીં પરંતુ નૉચ સિસ્ટમ હોય છે. ટ્રેનની સ્પીડ કંટ્રોલ કરવા માટે નૉચનો ઉપયોગ થાય છે, જે ડીઝલ–ઈલેક્ટ્રિક સિસ્ટમમાં ટ્રેક્શન મોટરને જતી વીજળી કંટ્રોલ કરે છે.

તમને જણાવી દઈએ કે, ટ્રેનના ડીઝલ એન્જિનમાં ગિયર નહીં પરંતુ નૉચ સિસ્ટમ હોય છે. ટ્રેનની સ્પીડ કંટ્રોલ કરવા માટે નૉચનો ઉપયોગ થાય છે, જે ડીઝલ–ઈલેક્ટ્રિક સિસ્ટમમાં ટ્રેક્શન મોટરને જતી વીજળી કંટ્રોલ કરે છે.

2 / 5
ડ્રાઈવર કેબિનમાં આ નૉચ હોય છે, જેના દ્વારા જનરેટરને મોકલાતી વીજળી નિયંત્રિત કરવામાં આવે છે. આનાથી RPM બદલાય છે અને ટ્રેનની ઝડપ વધે-ઘટે છે. વધુમાં એ પણ જાણો કે, ડીઝલ એન્જિનમાં કુલ 8 નૉચ હોય છે અને તેને એક જ વખત સેટ કરી દેવાય છે, જેથી વારંવાર બદલવાની જરૂર પડતી નથી.

ડ્રાઈવર કેબિનમાં આ નૉચ હોય છે, જેના દ્વારા જનરેટરને મોકલાતી વીજળી નિયંત્રિત કરવામાં આવે છે. આનાથી RPM બદલાય છે અને ટ્રેનની ઝડપ વધે-ઘટે છે. વધુમાં એ પણ જાણો કે, ડીઝલ એન્જિનમાં કુલ 8 નૉચ હોય છે અને તેને એક જ વખત સેટ કરી દેવાય છે, જેથી વારંવાર બદલવાની જરૂર પડતી નથી.

3 / 5
સરળ શબ્દોમાં કહીએ તો, કારમાં ગતિ ગિયર્સ દ્વારા નિયંત્રિત થાય છે પરંતુ ટ્રેનમાં એન્જિન અને વ્હીલ્સ વચ્ચે સીધા ગિયર્સ બદલવાને બદલે પાવર આઉટપુટને સમાયોજિત (Adjusted) કરીને ગતિ બદલવામાં આવે છે, જેને નૉચ કહેવામાં આવે છે. આ નૉચ ગિયર્સની જેમ જ કાર્ય કરે છે.

સરળ શબ્દોમાં કહીએ તો, કારમાં ગતિ ગિયર્સ દ્વારા નિયંત્રિત થાય છે પરંતુ ટ્રેનમાં એન્જિન અને વ્હીલ્સ વચ્ચે સીધા ગિયર્સ બદલવાને બદલે પાવર આઉટપુટને સમાયોજિત (Adjusted) કરીને ગતિ બદલવામાં આવે છે, જેને નૉચ કહેવામાં આવે છે. આ નૉચ ગિયર્સની જેમ જ કાર્ય કરે છે.

4 / 5
વધુમાં જોઈએ તો, કારમાં 'સ્પીડ' ગિયર્સથી કંટ્રોલ થાય છે પરંતુ ટ્રેનમાં એન્જિન અને વ્હીલ્સ વચ્ચે સીધો ગિયર બદલવાને બદલે પાવર આઉટપુટને ઓછું–વધુ કરીને સ્પીડ કંટ્રોલ થાય છે, જેને નૉચ કહેવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો, નૉચ ટ્રેનમાં ગિયર્સ જેવી જ કામગીરી કરે છે.

વધુમાં જોઈએ તો, કારમાં 'સ્પીડ' ગિયર્સથી કંટ્રોલ થાય છે પરંતુ ટ્રેનમાં એન્જિન અને વ્હીલ્સ વચ્ચે સીધો ગિયર બદલવાને બદલે પાવર આઉટપુટને ઓછું–વધુ કરીને સ્પીડ કંટ્રોલ થાય છે, જેને નૉચ કહેવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો, નૉચ ટ્રેનમાં ગિયર્સ જેવી જ કામગીરી કરે છે.

5 / 5

આ પણ વાંચો: ટ્રેનમાં ‘ટોઇલેટ’ હોય છે પણ ‘મેટ્રો’માં નથી હોતું, આવું કેમ? ક્યારેય વિચાર્યું કે, આની પાછળનું કારણ શું હોઈ શકે?

Follow Us
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
g clip-path="url(#clip0_868_265)">