AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પત્નીની આ 5 આદતો પતિને બનાવશે ભાગ્યશાળી, ઘરમાં થશે ધનના ઢગલા !

ભારતીય પરંપરામાં પત્નીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. માન્યતા છે કે પત્ની દ્વારા કરવામાં આવતી ભક્તિ, સત્કર્મો અને સારા સંકલ્પો પરિવારના સૌભાગ્ય અને પતિના કલ્યાણ માટે મુખ્ય ભુમિકા ભજવે છે. પત્નીનો સંસ્કારભર્યો અભિગમ આખા ઘરના સુખ અને શાંતિનું આધાર બની રહે છે.

| Updated on: Jul 27, 2025 | 5:02 PM
Share
વિશેષ કરીને જ્યારે સ્ત્રી દૈનિક રીતે થોડીક પૂજા-પ્રાર્થના તથા ધાર્મિક કર્મોમાં ભાગ લે છે, ત્યારે તેના સકારાત્મક ભાવ અને સાધનાની અસર પતિના જીવન પર પણ કલ્યાણકારી સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે પત્નીની નમ્ર ઉપાસનાથી પતિના ભાગ્યમાં ઉન્નતિ અને આનંદ પ્રવર્તી શકે છે. ( Credits: Getty Images )

વિશેષ કરીને જ્યારે સ્ત્રી દૈનિક રીતે થોડીક પૂજા-પ્રાર્થના તથા ધાર્મિક કર્મોમાં ભાગ લે છે, ત્યારે તેના સકારાત્મક ભાવ અને સાધનાની અસર પતિના જીવન પર પણ કલ્યાણકારી સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે પત્નીની નમ્ર ઉપાસનાથી પતિના ભાગ્યમાં ઉન્નતિ અને આનંદ પ્રવર્તી શકે છે. ( Credits: Getty Images )

1 / 7
જ્યારે પત્ની ભક્તિપૂર્વક નિયમિત પૂજા કરે છે, ત્યારે ઘરનું વાતાવરણ શાંત અને પવિત્ર બની રહે છે. આ આધ્યાત્મિક ઊર્જા માત્ર મનને શાંતિ આપતી નથી, પણ પતિના અધૂરા કાર્યોમાં પણ સહાયરૂપ બની તેમને સફળતા તરફ આગળ વધારતી હોય છે. ( Credits: Getty Images )

જ્યારે પત્ની ભક્તિપૂર્વક નિયમિત પૂજા કરે છે, ત્યારે ઘરનું વાતાવરણ શાંત અને પવિત્ર બની રહે છે. આ આધ્યાત્મિક ઊર્જા માત્ર મનને શાંતિ આપતી નથી, પણ પતિના અધૂરા કાર્યોમાં પણ સહાયરૂપ બની તેમને સફળતા તરફ આગળ વધારતી હોય છે. ( Credits: Getty Images )

2 / 7
સવારે સ્નાન બાદ તુલસીના છોડને જળ અર્પણ કરીને ભક્તિપૂર્વક પૂજા કરવી શુભફળદાયી માનવામાં આવે છે. આ સરળક્રિયા ઘરનું વાતાવરણ પવિત્ર બનાવે છે અને મનમાં શાંતિનો અનુભવ થાય છે. સાથે જ ઘરમાં સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. ( Credits: Getty Images )

સવારે સ્નાન બાદ તુલસીના છોડને જળ અર્પણ કરીને ભક્તિપૂર્વક પૂજા કરવી શુભફળદાયી માનવામાં આવે છે. આ સરળક્રિયા ઘરનું વાતાવરણ પવિત્ર બનાવે છે અને મનમાં શાંતિનો અનુભવ થાય છે. સાથે જ ઘરમાં સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. ( Credits: Getty Images )

3 / 7
દરરોજ સાંજના સમયે તુલસીના છોડ પાસે દેશી ઘીથી દીવો પ્રગટાવવો શાસ્ત્રોક્ત રીતે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આનાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ધનદાયિ દેવી લક્ષ્મીજીનું નિવાસ બને છે. ( Credits: Getty Images )

દરરોજ સાંજના સમયે તુલસીના છોડ પાસે દેશી ઘીથી દીવો પ્રગટાવવો શાસ્ત્રોક્ત રીતે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આનાથી ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ધનદાયિ દેવી લક્ષ્મીજીનું નિવાસ બને છે. ( Credits: Getty Images )

4 / 7
જ્યાં મા લક્ષ્મીનો વાસ હોય છે, ત્યાં ધન અને અન્નની ક્યારેય તંગી અનુભવાતી નથી. એવા સ્થાને વ્યવસાયિક વિકાસ અને નોકરીમાં સફળતા સહજરૂપે પ્રાપ્ત થાય છે. ( Credits: Getty Images )

જ્યાં મા લક્ષ્મીનો વાસ હોય છે, ત્યાં ધન અને અન્નની ક્યારેય તંગી અનુભવાતી નથી. એવા સ્થાને વ્યવસાયિક વિકાસ અને નોકરીમાં સફળતા સહજરૂપે પ્રાપ્ત થાય છે. ( Credits: Getty Images )

5 / 7
વહેલી સવારે કુમકુમ મિશ્રિત જળ ભગવાન સૂર્યને અર્પણ કરવું શુભફળદાયી માનવામાં આવે છે. આવા નિયમિત ઉપાસનાથી તંદુરસ્તી પર સકારાત્મક અસર થાય છે અને પતિના માન-સન્માનમાં વધારો થતો હોય છે. ( Credits: Getty Images )

વહેલી સવારે કુમકુમ મિશ્રિત જળ ભગવાન સૂર્યને અર્પણ કરવું શુભફળદાયી માનવામાં આવે છે. આવા નિયમિત ઉપાસનાથી તંદુરસ્તી પર સકારાત્મક અસર થાય છે અને પતિના માન-સન્માનમાં વધારો થતો હોય છે. ( Credits: Getty Images )

6 / 7
જ્યારે પત્ની આનંદિત અને ખુશ રહે છે, ત્યારે તેનો સકારાત્મક પ્રભાવ સમગ્ર પરિવાર, ખાસ કરીને પતિના જીવન પર સ્પષ્ટ રીતે દેખાય છે. તેનો આનંદ પતિના આત્મવિશ્વાસ, જુસ્સો અને નસીબને મજબૂતી આપે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )

જ્યારે પત્ની આનંદિત અને ખુશ રહે છે, ત્યારે તેનો સકારાત્મક પ્રભાવ સમગ્ર પરિવાર, ખાસ કરીને પતિના જીવન પર સ્પષ્ટ રીતે દેખાય છે. તેનો આનંદ પતિના આત્મવિશ્વાસ, જુસ્સો અને નસીબને મજબૂતી આપે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )

7 / 7

શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે તે હનુમાનજીના આશીર્વાદથી સરળ બની શકે છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">