દેશના શહીદો માટે 75 કિલોમીટર દોડયા અમદાવાદના આ 2 યુવકો, અનોખી રીતે ઉજવ્યો આઝાદીનો અમૃત મહોત્સવ

Ahmedabad: અમદાવાદના 2 યુવકોએ આઝાદીના અમૃત મહોત્સવને અનોખી રીતે ઉજવ્યો હતો. તેઓ દેશના શહીદો માટે 75 કિમીની મેરેથોન દોડયા હતા.

Ronak Varma
| Edited By: | Updated on: Aug 16, 2022 | 8:59 PM
દેશમાં અનેક સ્થળો પર અલગ અલગ રીતે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદના 2 યુવકોએ પણ કઈક એવુ જ કામ કર્યુ છે.

દેશમાં અનેક સ્થળો પર અલગ અલગ રીતે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદના 2 યુવકોએ પણ કઈક એવુ જ કામ કર્યુ છે.

1 / 5
અમદાવાદના અલ્ટ્રા રનર ઉમંગ મનુભાઈ ચૌધરી (20 વર્ષ) અને અજય ગાયકવાડ (29 વર્ષ) એ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી 75 કિલોમીટરની મેરથોન દોડીને કરી હતી.

અમદાવાદના અલ્ટ્રા રનર ઉમંગ મનુભાઈ ચૌધરી (20 વર્ષ) અને અજય ગાયકવાડ (29 વર્ષ) એ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી 75 કિલોમીટરની મેરથોન દોડીને કરી હતી.

2 / 5
આ બન્ને યુવકો ગાંધી આશ્રમથી મહાત્મા મંદિર,  અને  ત્યાંથી ફરી ગાંધી આશ્રમ એટલે કે કુલ 75 કિમીની મેરેથોન દોડ લગાવી.

આ બન્ને યુવકો ગાંધી આશ્રમથી મહાત્મા મંદિર, અને ત્યાંથી ફરી ગાંધી આશ્રમ એટલે કે કુલ 75 કિમીની મેરેથોન દોડ લગાવી.

3 / 5
આ 75 કિમીની દોડ માટે તેમણે 8 કલાક અને 33 મિનિટનો સમય લીધો હતો. તેમણે તેની સાથે યુવાનોને વ્યસ્નથી દૂર રહેવાનો, શહીદોની કુરબાનીને યાદ કરતા રહેવાનો અને પોતાની ફિટનેસ પર ધ્યાન આપવાનો સંદેશો આપ્યો હતો.

આ 75 કિમીની દોડ માટે તેમણે 8 કલાક અને 33 મિનિટનો સમય લીધો હતો. તેમણે તેની સાથે યુવાનોને વ્યસ્નથી દૂર રહેવાનો, શહીદોની કુરબાનીને યાદ કરતા રહેવાનો અને પોતાની ફિટનેસ પર ધ્યાન આપવાનો સંદેશો આપ્યો હતો.

4 / 5
તેઓ છેલ્લા 2 વર્ષથી 15 ઓગસ્ટના રોજ 75 કિમી દોડે છે, તેઓ એ દોડ દેશના શહીદોને સમર્પિત કરે છે.

તેઓ છેલ્લા 2 વર્ષથી 15 ઓગસ્ટના રોજ 75 કિમી દોડે છે, તેઓ એ દોડ દેશના શહીદોને સમર્પિત કરે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">