માટીના વાસણમાં રાંધીને ખાવાના છે ઘણા ફાયદાઓ, આરોગ્યની સાથે સ્વાદ અને સુંગધનું પણ રહે છે ધ્યાન
એલ્યુમિનિયમ, લોખંડના વાસણોમાં રસોઈ દરમિયાન, ખોરાક ઘણી વખત બળી જાય છે અને તે ઓવર કૂક થઇ જાય છે. જે અલબત્ત પચવામાં સરળ છે પરંતુ સ્વાદ અને પોષણમાં શૂન્ય બની જાય છે.
Latest News Updates
Most Read Stories