બાંગ્લાદેશમાં તખ્તાપલટથી અદાણીનું વધ્યું ટેન્શન? આ ભારતીય કંપનીઓના શેરમાં થઈ અસર, મારામાર વેચી રહ્યા છે શેર

બાંગ્લાદેશ નોકરી અનામતને લઈને વ્યાપક વિરોધ પછી રાજકીય અનિશ્ચિતતાના વમળમાં અટવાઈ ગયું છે. આ વાતાવરણ ભારતની 12 લિસ્ટેડ કંપનીઓને અસર કરે તેવી શક્યતા છે. જેની ઝલક મંગળવારે અને 06 ઓગસ્ટના રોજ ટ્રેડિંગ દરમિયાન પણ જોવા મળી હતી. જો કે આ કંપનીઓમાં અદાણીની કંપનીનો પણ સમાવેશ થાય છે, જેને પણ 06 ઓગસ્ટના રોજ અસર જોવા મળી હતી. શેરમાં ઘટાડો નોંધાયો હતો.

| Updated on: Aug 06, 2024 | 9:00 PM
બાંગ્લાદેશ નોકરી અનામતને લઈને વ્યાપક વિરોધ પછી રાજકીય અનિશ્ચિતતાનામાં અટવાઈ ગયું છે. નવા સંજોગોમાં વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દેશ છોડવો પડ્યો હતો. સાથે જ તેની અસર ભારતીય કંપનીઓ પર પણ પડી રહી છે.

બાંગ્લાદેશ નોકરી અનામતને લઈને વ્યાપક વિરોધ પછી રાજકીય અનિશ્ચિતતાનામાં અટવાઈ ગયું છે. નવા સંજોગોમાં વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દેશ છોડવો પડ્યો હતો. સાથે જ તેની અસર ભારતીય કંપનીઓ પર પણ પડી રહી છે.

1 / 8
આ વાતાવરણ ભારતની 12 લિસ્ટેડ કંપનીઓને અસર કરે તેવી શક્યતા છે. જેની ઝલક મંગળવારે ટ્રેડિંગ દરમિયાન પણ જોવા મળી હતી.

આ વાતાવરણ ભારતની 12 લિસ્ટેડ કંપનીઓને અસર કરે તેવી શક્યતા છે. જેની ઝલક મંગળવારે ટ્રેડિંગ દરમિયાન પણ જોવા મળી હતી.

2 / 8
મંગળવાર અને 06 ઓગસ્ટના રોજ સપ્તાહના બીજા કારોબારી દિવસે, બાંગ્લાદેશમાં હાજર મોટાભાગના શેર દબાણ હેઠળ દેખાયા હતા. તમને જણાવી દઇએ કે બ્રિટાનિયા, વિકાસ લાઇફકેર, ડાબર, એશિયન પેઇન્ટ્સ, મેરિકો, પર્લ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ, પિડિલાઇટ, જુબિલન્ટ ફૂડવર્કસ, ઇમામી, બેયર કોર્પ, જીસીપીએલ અને બજાજ ઓટો જેવી ઘણી કંપનીઓ બાંગ્લાદેશમાં તેમની હાજરી ધરાવે છે. આ સિવાય બાંગ્લાદેશ ટ્રેન્ટ, PDS અને VIP ઈન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓની સપ્લાય ચેઈનનો પણ એક ભાગ છે.

મંગળવાર અને 06 ઓગસ્ટના રોજ સપ્તાહના બીજા કારોબારી દિવસે, બાંગ્લાદેશમાં હાજર મોટાભાગના શેર દબાણ હેઠળ દેખાયા હતા. તમને જણાવી દઇએ કે બ્રિટાનિયા, વિકાસ લાઇફકેર, ડાબર, એશિયન પેઇન્ટ્સ, મેરિકો, પર્લ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ, પિડિલાઇટ, જુબિલન્ટ ફૂડવર્કસ, ઇમામી, બેયર કોર્પ, જીસીપીએલ અને બજાજ ઓટો જેવી ઘણી કંપનીઓ બાંગ્લાદેશમાં તેમની હાજરી ધરાવે છે. આ સિવાય બાંગ્લાદેશ ટ્રેન્ટ, PDS અને VIP ઈન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓની સપ્લાય ચેઈનનો પણ એક ભાગ છે.

3 / 8
ગૌતમ અદાણી ગ્રુપની કંપની અદાણી પાવર પણ બાંગ્લાદેશમાં હાજરી ધરાવે છે. વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાથી અદાણી પાવર લિમિટેડ સાથેના પાવર સપ્લાય કરારની સંભવિત અસરો અંગે ચર્ચા જગાવી છે. નિષ્ણાતો કહે છે કે બાંગ્લાદેશને પાવર સપ્લાયની જરૂર છે અને કોઈપણ નિર્ણય રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર કરશે.

ગૌતમ અદાણી ગ્રુપની કંપની અદાણી પાવર પણ બાંગ્લાદેશમાં હાજરી ધરાવે છે. વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાથી અદાણી પાવર લિમિટેડ સાથેના પાવર સપ્લાય કરારની સંભવિત અસરો અંગે ચર્ચા જગાવી છે. નિષ્ણાતો કહે છે કે બાંગ્લાદેશને પાવર સપ્લાયની જરૂર છે અને કોઈપણ નિર્ણય રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર કરશે.

4 / 8
તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (BPDB) સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) હેઠળ અદાણી પાવરને ઝારખંડમાં તેના ગોડ્ડા પાવર પ્લાન્ટમાંથી વીજળી સપ્લાય કરવાની છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (BPDB) સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) હેઠળ અદાણી પાવરને ઝારખંડમાં તેના ગોડ્ડા પાવર પ્લાન્ટમાંથી વીજળી સપ્લાય કરવાની છે.

5 / 8
કરાર હેઠળ, આ સપ્લાય બાંગ્લાદેશ ગ્રીડ સાથે જોડાયેલ 400 KV સમર્પિત ટ્રાન્સમિશન સિસ્ટમ દ્વારા 25 વર્ષ માટે કરવામાં આવશે. આ પ્રોજેક્ટ જૂન 2023માં લોન્ચ કરવામાં આવ્યો હતો.

કરાર હેઠળ, આ સપ્લાય બાંગ્લાદેશ ગ્રીડ સાથે જોડાયેલ 400 KV સમર્પિત ટ્રાન્સમિશન સિસ્ટમ દ્વારા 25 વર્ષ માટે કરવામાં આવશે. આ પ્રોજેક્ટ જૂન 2023માં લોન્ચ કરવામાં આવ્યો હતો.

6 / 8
 મંગળવારે અદાણી પાવરના શેરમાં નીરસ વાતાવરણ હતું. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે શેર લગભગ 1 ટકા ઘટીને રૂ. 687.25 પર બંધ થયો હતો. તમને જણાવી દઈએ કે શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી 896.75 રૂપિયા છે. આ કિંમત 3 જૂન, 2024ના રોજ હતી.

મંગળવારે અદાણી પાવરના શેરમાં નીરસ વાતાવરણ હતું. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે શેર લગભગ 1 ટકા ઘટીને રૂ. 687.25 પર બંધ થયો હતો. તમને જણાવી દઈએ કે શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી 896.75 રૂપિયા છે. આ કિંમત 3 જૂન, 2024ના રોજ હતી.

7 / 8
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

8 / 8
Follow Us:
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
g clip-path="url(#clip0_868_265)">