AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

40 ડિગ્રી ગરમી સામે લડવા માટે નારિયેળ પાણી, લીંબુ પાણી કે શેરડીના રસમાંથી કયું શ્રેષ્ઠ છે?

ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે ત્યારે ગળાને ભીનું કરવા માટે આપણે શેરડીનો રસ, લીંબુ પાણી કે નારિયેળ પાણીનો સહારો લઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ ત્રણેય પીણાંના ફાયદા અલગ-અલગ છે? હીટ સ્ટ્રોકથી બચવા અને શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સ જાળવી રાખવા માટે કયું પીણું કયા સમયે પીવું જોઈએ, વાંચો,

| Updated on: Apr 22, 2026 | 4:04 PM
Share
ઉનાળાનો જંગ: શેરડી vs લીંબુ vs નારિયેળ પાણી ગરમી શરૂ થતા જ રસ્તાઓ પર શેરડીના ચીચોડા અને નારિયેળ પાણીની લારીઓ જોવા મળે છે. દરેક પીણું કુદરતી છે, પરંતુ તમારા શરીરની જરૂરિયાત મુજબ તેની અસર અલગ પડે છે. ચાલો સમજીએ કયું પીણું ક્યારે તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે.

ઉનાળાનો જંગ: શેરડી vs લીંબુ vs નારિયેળ પાણી ગરમી શરૂ થતા જ રસ્તાઓ પર શેરડીના ચીચોડા અને નારિયેળ પાણીની લારીઓ જોવા મળે છે. દરેક પીણું કુદરતી છે, પરંતુ તમારા શરીરની જરૂરિયાત મુજબ તેની અસર અલગ પડે છે. ચાલો સમજીએ કયું પીણું ક્યારે તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે.

1 / 6
શેરડીનો રસ: ઇન્સ્ટન્ટ એનર્જીનું પાવરહાઉસ: જો તમે આખો દિવસ તડકામાં કામ કરીને થાકી ગયા હોવ અથવા શરીરમાં નબળાઈ અનુભવાતી હોય, તો શેરડીનો રસ બેસ્ટ છે. તે શુગર અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે, જે લોહીમાં ભળીને તરત જ એનર્જી આપે છે. જોકે, ડાયાબિટીસના દર્દીઓએ આનાથી દૂર રહેવું જોઈએ.

શેરડીનો રસ: ઇન્સ્ટન્ટ એનર્જીનું પાવરહાઉસ: જો તમે આખો દિવસ તડકામાં કામ કરીને થાકી ગયા હોવ અથવા શરીરમાં નબળાઈ અનુભવાતી હોય, તો શેરડીનો રસ બેસ્ટ છે. તે શુગર અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે, જે લોહીમાં ભળીને તરત જ એનર્જી આપે છે. જોકે, ડાયાબિટીસના દર્દીઓએ આનાથી દૂર રહેવું જોઈએ.

2 / 6
લીંબુ પાણી: ઇમ્યુનિટી અને ડિટોક્સનો રાજા: વિટામિન સીથી ભરપૂર લીંબુ પાણી માત્ર તરસ જ નથી છિપાવતું પણ શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. પાચનતંત્ર સુધારવા અને ત્વચાને ચમકદાર રાખવા માટે લીંબુ પાણી ઉત્તમ છે. ડિહાઈડ્રેશનથી બચવા માટે આ સૌથી સસ્તો અને અસરકારક ઈલાજ છે.

લીંબુ પાણી: ઇમ્યુનિટી અને ડિટોક્સનો રાજા: વિટામિન સીથી ભરપૂર લીંબુ પાણી માત્ર તરસ જ નથી છિપાવતું પણ શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. પાચનતંત્ર સુધારવા અને ત્વચાને ચમકદાર રાખવા માટે લીંબુ પાણી ઉત્તમ છે. ડિહાઈડ્રેશનથી બચવા માટે આ સૌથી સસ્તો અને અસરકારક ઈલાજ છે.

3 / 6
નારિયેળ પાણી: કુદરતી ઇલેક્ટ્રોલાઈટ્સનો ખજાનો: શરીરમાં પાણીની અછત પૂરી કરવા માટે નારિયેળ પાણીથી શ્રેષ્ઠ કશું જ નથી. તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ અને મિનરલ્સ હોય છે. લાંબા પ્રવાસ બાદ કે કસરત કર્યા પછી જો નારિયેળ પાણી પીવામાં આવે તો તે શરીરને અંદરથી ઠંડક આપે છે અને થાક દૂર કરે છે.

નારિયેળ પાણી: કુદરતી ઇલેક્ટ્રોલાઈટ્સનો ખજાનો: શરીરમાં પાણીની અછત પૂરી કરવા માટે નારિયેળ પાણીથી શ્રેષ્ઠ કશું જ નથી. તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ અને મિનરલ્સ હોય છે. લાંબા પ્રવાસ બાદ કે કસરત કર્યા પછી જો નારિયેળ પાણી પીવામાં આવે તો તે શરીરને અંદરથી ઠંડક આપે છે અને થાક દૂર કરે છે.

4 / 6
કયા સમયે કયું પીણું પીવું વધુ હિતાવહ?: સવારે અથવા બપોરે: હાઈડ્રેશન જાળવી રાખવા માટે નારિયેળ પાણી શ્રેષ્ઠ છે. થાક લાગે ત્યારે: જો તમને તરત જ શક્તિની જરૂર હોય, તો શેરડીનો રસ પીવો. ગમે ત્યારે: ઇમ્યુનિટી વધારવા અને એસિડિટી જેવી સમસ્યાથી બચવા માટે લીંબુ પાણી ગમે ત્યારે લઈ શકાય છે.

કયા સમયે કયું પીણું પીવું વધુ હિતાવહ?: સવારે અથવા બપોરે: હાઈડ્રેશન જાળવી રાખવા માટે નારિયેળ પાણી શ્રેષ્ઠ છે. થાક લાગે ત્યારે: જો તમને તરત જ શક્તિની જરૂર હોય, તો શેરડીનો રસ પીવો. ગમે ત્યારે: ઇમ્યુનિટી વધારવા અને એસિડિટી જેવી સમસ્યાથી બચવા માટે લીંબુ પાણી ગમે ત્યારે લઈ શકાય છે.

5 / 6
ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે માત્ર પાણી પૂરતું નથી, પરંતુ આ કુદરતી પીણાંનો સાચો ઉપયોગ તમને બીમાર પડતા બચાવી શકે છે. હંમેશા યાદ રાખો કે બહારનું લૂઝ જ્યુસ પીતી વખતે સફાઈનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે માત્ર પાણી પૂરતું નથી, પરંતુ આ કુદરતી પીણાંનો સાચો ઉપયોગ તમને બીમાર પડતા બચાવી શકે છે. હંમેશા યાદ રાખો કે બહારનું લૂઝ જ્યુસ પીતી વખતે સફાઈનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

6 / 6

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

પહેલા તો AC-કૂલર નહોતા, તો રાજા-મહારાજાઓ કાળઝાળ ગરમીમાં મહેલોને કેવી રીતે રાખતા ઠંડા?

Follow Us
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">