AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફુટબોલ ચાહકો માટે ગુડન્યુઝ, લિયોનેલ મેસ્સી 14 વર્ષ પછી ભારત આવશે, અમદાવાદની લેશે મુલાકાત

આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીનો ભારતમાં પણ મોટો ચાહક વર્ગ છે અને તે યુવા ફૂટબોલરો માટે કોઈ રોલ મોડેલથી ઓછો નથી. હવે ભારતીય ચાહકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. મેસ્સીની ભારત મુલાકાત કન્ફર્મ થઈ ગઈ છે.

| Updated on: Aug 29, 2025 | 1:05 PM
Share
 આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીના ચાહકો આખી દુનિયામાં છે. ભારતમાં પણ તેના લાખો ચાહકો છે. જો તમે પણ મેસ્સીના ચાહક છો. તો તમારા માટે એક ગુડ ન્યુઝ છે. આર્જેન્ટિનાનો સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસ્સી આ વર્ષે ડિસેમ્બરમાં ભારતના પ્રવાસે આવશે.

આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીના ચાહકો આખી દુનિયામાં છે. ભારતમાં પણ તેના લાખો ચાહકો છે. જો તમે પણ મેસ્સીના ચાહક છો. તો તમારા માટે એક ગુડ ન્યુઝ છે. આર્જેન્ટિનાનો સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસ્સી આ વર્ષે ડિસેમ્બરમાં ભારતના પ્રવાસે આવશે.

1 / 6
આ દરમિયાન તે અનેક શહેરોની મુલાકાત લેશે. ફુટબોલર મેસ્સીના ભારત પ્રવાસની જાહેરાત થઈ ચૂકી છે. મેસ્સી 12 ડિસેમ્બર થી કોલકત્તામાં પોતાના 3 શહેરના પ્રવાસની શરુઆત કરશે. પીટીઆઈના રિપોર્ટ મુજબ લિયોનેલ મેસ્સીનો ભારત પ્રવાસ  ‘GOAT Tour of India 2025’ નામથી શરુ થશે. જેની શરુઆત કોલકત્તાથી થશે.

આ દરમિયાન તે અનેક શહેરોની મુલાકાત લેશે. ફુટબોલર મેસ્સીના ભારત પ્રવાસની જાહેરાત થઈ ચૂકી છે. મેસ્સી 12 ડિસેમ્બર થી કોલકત્તામાં પોતાના 3 શહેરના પ્રવાસની શરુઆત કરશે. પીટીઆઈના રિપોર્ટ મુજબ લિયોનેલ મેસ્સીનો ભારત પ્રવાસ ‘GOAT Tour of India 2025’ નામથી શરુ થશે. જેની શરુઆત કોલકત્તાથી થશે.

2 / 6
ત્યારબાદ અમદાવાદ,મુંબઈ અને નવી દિલ્હીનો પ્રવાસ કરશે. આ પ્રવાસ 15 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ પર મુલાકાત સાથે પૂર્ણ થશે. આ પહેલા મેસ્સી વર્ષ 2011માં ભારત આવ્યો હતો.

ત્યારબાદ અમદાવાદ,મુંબઈ અને નવી દિલ્હીનો પ્રવાસ કરશે. આ પ્રવાસ 15 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ પર મુલાકાત સાથે પૂર્ણ થશે. આ પહેલા મેસ્સી વર્ષ 2011માં ભારત આવ્યો હતો.

3 / 6
હવે તે 14 વર્ષ બાદ ભારત આવી રહ્યો છે. મેસ્સી 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર વચ્ચે ગમે ત્યારે તેમના ભારત પ્રવાસની સંપૂર્ણ વિગતો અને ટૂંકો પરિચય સત્તાવાર પોસ્ટર સાથે જાહેર કરશે.

હવે તે 14 વર્ષ બાદ ભારત આવી રહ્યો છે. મેસ્સી 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર વચ્ચે ગમે ત્યારે તેમના ભારત પ્રવાસની સંપૂર્ણ વિગતો અને ટૂંકો પરિચય સત્તાવાર પોસ્ટર સાથે જાહેર કરશે.

4 / 6
 તે આર્જેન્ટિના માટે ફિફા ફ્રેન્ડલી મેચમાં પણ ભાગ લેશે. 6 જૂનના રોજ, કેરળના રમતગમત મંત્રીએ પુષ્ટિ આપી હતી કે લિયોનેલ મેસ્સીના નેતૃત્વ હેઠળની આર્જેન્ટિના ફૂટબોલ ટીમ ઓક્ટોબર અથવા નવેમ્બરમાં એક ઈકોફ્રેન્ડલી મેચ રમવા માટે કેરળની મુલાકાત લેશે.

તે આર્જેન્ટિના માટે ફિફા ફ્રેન્ડલી મેચમાં પણ ભાગ લેશે. 6 જૂનના રોજ, કેરળના રમતગમત મંત્રીએ પુષ્ટિ આપી હતી કે લિયોનેલ મેસ્સીના નેતૃત્વ હેઠળની આર્જેન્ટિના ફૂટબોલ ટીમ ઓક્ટોબર અથવા નવેમ્બરમાં એક ઈકોફ્રેન્ડલી મેચ રમવા માટે કેરળની મુલાકાત લેશે.

5 / 6
 આ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાશે. કેરળ સરકારને આ અંગે જાણ કરવામાં આવી છે.અહેવાલો અનુસાર, મેસ્સી રોહિત શર્મા અને વિરાટ કોહલી આ 2 દિગ્ગજો સાથે ક્રિકેટ મેચ રમશે. આ મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાશે.

આ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાશે. કેરળ સરકારને આ અંગે જાણ કરવામાં આવી છે.અહેવાલો અનુસાર, મેસ્સી રોહિત શર્મા અને વિરાટ કોહલી આ 2 દિગ્ગજો સાથે ક્રિકેટ મેચ રમશે. આ મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાશે.

6 / 6

Lionel Messi India Tour: PM મોદીને મળશે મેસ્સી, અમદાવાદ પણ આવશે, જાણો ભારત પ્રવાસનું શેડ્યૂલ અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">