AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દીપિકા પાદુકોણે 165 કરોડની ફિફા વર્લ્ડકપ ટ્રોફીનું કર્યુ અનાવરણ, ફેન્સ માટે ગર્વની ક્ષણ

દીપિકાના ફેન્સ અને તેના પરિવાર માટે આ ગર્વની ક્ષણ હતી. તેના ફેન્સ દ્વારા સોશિયલ મીડિયા પર તેના પ્રત્યેની ખુશી પણ વ્યક્ત કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2022 | 8:57 PM
Share
કતારમાં ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ પહેલા કલોઝિંગ સેરેમની યોજાઈ હતી. આ કલોઝિંગ સેરેમનીમાં નોરા ફતેહી સહિત અનેક કલાકારો એ ધમાકેદાર પર્ફોમન્સ આપ્યુ હતુ.

કતારમાં ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ પહેલા કલોઝિંગ સેરેમની યોજાઈ હતી. આ કલોઝિંગ સેરેમનીમાં નોરા ફતેહી સહિત અનેક કલાકારો એ ધમાકેદાર પર્ફોમન્સ આપ્યુ હતુ.

1 / 5
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ પહેલા કતાર પહોંચી હતી.

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ પહેલા કતાર પહોંચી હતી.

2 / 5
ફિફા વર્લ્ડકપ ટ્રોફીનું અનાવરણ કરવા માટે દીપિકાને આમંત્રણ મળ્યુ હતુ.

ફિફા વર્લ્ડકપ ટ્રોફીનું અનાવરણ કરવા માટે દીપિકાને આમંત્રણ મળ્યુ હતુ.

3 / 5
ફિફા વર્લ્ડકપ 2022ની કલોઝિંગ સેરેમનીમાં દીપિકા એ 165 કરોડની ફિફા વર્લ્ડકપ ટ્રોફીનું અનાવરણ કર્યુ હતુ.

ફિફા વર્લ્ડકપ 2022ની કલોઝિંગ સેરેમનીમાં દીપિકા એ 165 કરોડની ફિફા વર્લ્ડકપ ટ્રોફીનું અનાવરણ કર્યુ હતુ.

4 / 5

દીપિકાના ફેન્સ અને તેના પરિવાર માટે આ ગર્વની ક્ષણ હતી. તેના ફેન્સ દ્વારા સોશિયલ મીડિયા પર તેના પ્રત્યેની ખુશી પણ વ્યક્ત કરવામાં આવી હતી.

દીપિકાના ફેન્સ અને તેના પરિવાર માટે આ ગર્વની ક્ષણ હતી. તેના ફેન્સ દ્વારા સોશિયલ મીડિયા પર તેના પ્રત્યેની ખુશી પણ વ્યક્ત કરવામાં આવી હતી.

5 / 5
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">