Photos: શ્રાવણ માસમાં આ પ્રખ્યાત શિવ મંદિરોમાં દર્શનનું ખાસ મહત્વ, દરેક મનોકામના પૂર્ણ થવાની માન્યતા
ઉત્તર ભારતમાં આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે, જે ભગવાન શિવને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. આ ખાસ દિવસે શિવની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. જો કે શ્રાવણ માસ સિવાય પણ તમે દિલ્હીના આ પ્રખ્યાત શિવ મંદિરોની મુલાકાતે પણ જઈ શકો છો. જાણો તેના વિશે..
Latest News Updates
Most Read Stories