Photos: શ્રાવણ માસમાં આ પ્રખ્યાત શિવ મંદિરોમાં દર્શનનું ખાસ મહત્વ, દરેક મનોકામના પૂર્ણ થવાની માન્યતા

ઉત્તર ભારતમાં આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે, જે ભગવાન શિવને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. આ ખાસ દિવસે શિવની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. જો કે શ્રાવણ માસ સિવાય પણ તમે દિલ્હીના આ પ્રખ્યાત શિવ મંદિરોની મુલાકાતે પણ જઈ શકો છો. જાણો તેના વિશે..

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2022 | 9:37 AM
ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાની ઉજવણી થઇ રહી છે. થોડા દિવસમાં ગુજરાતમાં પણ શ્રાવણ મહિનાની શરુઆત થશે. દેવોના દેવ મહાદેવની પૂજા કરવા માટે શ્રાવણ મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે  18ના જુલાઈના રોજ આ વર્ષના શ્રાવણ માસનો પહેલો સોમવાર છે. દિલ્હીની આસપાસ રહેતા લોકો આ મંદિરોની મુલાકાત લઈ શકો છો.

ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાની ઉજવણી થઇ રહી છે. થોડા દિવસમાં ગુજરાતમાં પણ શ્રાવણ મહિનાની શરુઆત થશે. દેવોના દેવ મહાદેવની પૂજા કરવા માટે શ્રાવણ મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે 18ના જુલાઈના રોજ આ વર્ષના શ્રાવણ માસનો પહેલો સોમવાર છે. દિલ્હીની આસપાસ રહેતા લોકો આ મંદિરોની મુલાકાત લઈ શકો છો.

1 / 5
મંગલ મહાદેવ બિરલા કાનનઃ દિલ્હીમાં આવેલુ બિરલા કાનન મંદિર લગભગ 100 ફૂટ ઊંચી શિવની મૂર્તિ માટે પ્રખ્યાત છે. અહીં માત્ર શિવ જ નહીં પરંતુ કાર્તિકેય, માતા પાર્વતી અને અન્ય દેવતાઓની પણ મૂર્તિઓ છે. તમે અહીં શિવના દર્શન કરવા પણ જઈ શકો છો.

મંગલ મહાદેવ બિરલા કાનનઃ દિલ્હીમાં આવેલુ બિરલા કાનન મંદિર લગભગ 100 ફૂટ ઊંચી શિવની મૂર્તિ માટે પ્રખ્યાત છે. અહીં માત્ર શિવ જ નહીં પરંતુ કાર્તિકેય, માતા પાર્વતી અને અન્ય દેવતાઓની પણ મૂર્તિઓ છે. તમે અહીં શિવના દર્શન કરવા પણ જઈ શકો છો.

2 / 5
ગૌરી શંકર મંદિર, ચાંદની ચોકઃ એવું માનવામાં આવે છે કે ભોળેનાથના આ મંદિરમાં લગભગ 800 વર્ષ જૂનું શિવલિંગ છે અને અહીં માત્ર શ્રાવણ માસમાં જ નહીં પણ દરરોજ ભક્તોનો ધસારો રહે છે. શ્રાવણ મહિનાના પ્રથમ વ્રત કે પહેલા સોમવારે અહીં દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

ગૌરી શંકર મંદિર, ચાંદની ચોકઃ એવું માનવામાં આવે છે કે ભોળેનાથના આ મંદિરમાં લગભગ 800 વર્ષ જૂનું શિવલિંગ છે અને અહીં માત્ર શ્રાવણ માસમાં જ નહીં પણ દરરોજ ભક્તોનો ધસારો રહે છે. શ્રાવણ મહિનાના પ્રથમ વ્રત કે પહેલા સોમવારે અહીં દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

3 / 5
નીલી છત્રી મંદિરઃ એવું કહેવાય છે કે આ મંદિરની સ્થાપના પાંડવ પુત્ર યુધિષ્ઠિર દ્વારા કરવામાં આવી હતી અને તે ભગવાન શિવને સમર્પિત છે. પૂર્વ દિલ્હીના આ મંદિરમાં શિવને જળ અભિષેક કરવા માટે હજારો ભક્તો આવે છે.

નીલી છત્રી મંદિરઃ એવું કહેવાય છે કે આ મંદિરની સ્થાપના પાંડવ પુત્ર યુધિષ્ઠિર દ્વારા કરવામાં આવી હતી અને તે ભગવાન શિવને સમર્પિત છે. પૂર્વ દિલ્હીના આ મંદિરમાં શિવને જળ અભિષેક કરવા માટે હજારો ભક્તો આવે છે.

4 / 5
શ્રી શિવ દુર્ગા મંદિરઃ પશ્ચિમ દિલ્હીમાં હાજર આ મંદિરની સ્થાપના વર્ષ 1983માં કરવામાં આવી હતી. દર વર્ષે મહાશિવરાત્રિ પર આ મંદિરને વિશેષ રીતે શણગારવામાં આવે છે અને શ્રાવણ માસમાં અહીં જોવા મળતી સુંદરતા પણ મનને મોહી લે છે.

શ્રી શિવ દુર્ગા મંદિરઃ પશ્ચિમ દિલ્હીમાં હાજર આ મંદિરની સ્થાપના વર્ષ 1983માં કરવામાં આવી હતી. દર વર્ષે મહાશિવરાત્રિ પર આ મંદિરને વિશેષ રીતે શણગારવામાં આવે છે અને શ્રાવણ માસમાં અહીં જોવા મળતી સુંદરતા પણ મનને મોહી લે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">