AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soyabean side effects: વધુ પડતા સોયાબીન સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે, જાણો તેના વિશે

Health:: પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર સોયાબીન મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો જ સારું છે. જો તમે તેને વધુ પ્રમાણમાં ખાશો તો શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અમે તમને જણાવીશુ કે તેનાથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 4:36 PM
Share
હાર્ટ ડિસીઝઃ એક્સપર્ટના મતે સોયાબીનમાં ટ્રાન્સ ફેટ જોવા મળે છે, જો તે શરીરમાં વધુ માત્રામાં જાય તો હ્રદય રોગનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં સોયાબીનનું મર્યાદિત માત્રામાં સેવન કરવું સારું છે.

હાર્ટ ડિસીઝઃ એક્સપર્ટના મતે સોયાબીનમાં ટ્રાન્સ ફેટ જોવા મળે છે, જો તે શરીરમાં વધુ માત્રામાં જાય તો હ્રદય રોગનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં સોયાબીનનું મર્યાદિત માત્રામાં સેવન કરવું સારું છે.

1 / 5
સ્થૂળતા: જો તમે સોયાબીનથી બનેલો ખોરાક વધુ માત્રામાં ખાઓ છો, તો તે તમને સ્થૂળતાનો શિકાર પણ બનાવી શકે છે. તજજ્ઞોના મતે, ભલે તેમાંથી બનેલી વસ્તુઓ ખૂબ જ સ્વાદિષ્ટ હોય, પરંતુ તેને મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ.

સ્થૂળતા: જો તમે સોયાબીનથી બનેલો ખોરાક વધુ માત્રામાં ખાઓ છો, તો તે તમને સ્થૂળતાનો શિકાર પણ બનાવી શકે છે. તજજ્ઞોના મતે, ભલે તેમાંથી બનેલી વસ્તુઓ ખૂબ જ સ્વાદિષ્ટ હોય, પરંતુ તેને મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ.

2 / 5
એલર્જીઃ ક્યારેક સોયાબીનથી એલર્જી પણ થઈ શકે છે. જો તમને વારંવાર સોયાબીન ખાધા પછી ત્વચા પર ફોલ્લીઓ, બળતરા અથવા દુખાવો થાય છે, તો આજથી જ તેનું સેવન બંધ કરો.

એલર્જીઃ ક્યારેક સોયાબીનથી એલર્જી પણ થઈ શકે છે. જો તમને વારંવાર સોયાબીન ખાધા પછી ત્વચા પર ફોલ્લીઓ, બળતરા અથવા દુખાવો થાય છે, તો આજથી જ તેનું સેવન બંધ કરો.

3 / 5
સગર્ભાઃ ડૉક્ટરો પણ ગર્ભવતી મહિલાઓને સોયાબીનનું સેવન કરવાની સલાહ આપે છે. પરંતુ, કેટલીકવાર તે સગર્ભા સ્ત્રીઓ માટે ઉલ્ટી થવાનું કારણ બની શકે છે. આવા કિસ્સામાં, તેનું ઓછું સેવન કરવું શ્રેષ્ઠ છે.

સગર્ભાઃ ડૉક્ટરો પણ ગર્ભવતી મહિલાઓને સોયાબીનનું સેવન કરવાની સલાહ આપે છે. પરંતુ, કેટલીકવાર તે સગર્ભા સ્ત્રીઓ માટે ઉલ્ટી થવાનું કારણ બની શકે છે. આવા કિસ્સામાં, તેનું ઓછું સેવન કરવું શ્રેષ્ઠ છે.

4 / 5
ડાયાબિટીસઃ એવું કહેવાય છે કે જો સોયાબીનને વધુ માત્રામાં ખાવામાં આવે તો તેનાથી બ્લડ શુગર લેવલ વધે છે. એક સમયે તમે તેના કારણે ડાયાબિટીસના દર્દી પણ બની શકો છો.

ડાયાબિટીસઃ એવું કહેવાય છે કે જો સોયાબીનને વધુ માત્રામાં ખાવામાં આવે તો તેનાથી બ્લડ શુગર લેવલ વધે છે. એક સમયે તમે તેના કારણે ડાયાબિટીસના દર્દી પણ બની શકો છો.

5 / 5
Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">