AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soyabean side effects: વધુ પડતા સોયાબીન સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે, જાણો તેના વિશે

Health:: પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર સોયાબીન મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો જ સારું છે. જો તમે તેને વધુ પ્રમાણમાં ખાશો તો શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અમે તમને જણાવીશુ કે તેનાથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 4:36 PM
Share
હાર્ટ ડિસીઝઃ એક્સપર્ટના મતે સોયાબીનમાં ટ્રાન્સ ફેટ જોવા મળે છે, જો તે શરીરમાં વધુ માત્રામાં જાય તો હ્રદય રોગનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં સોયાબીનનું મર્યાદિત માત્રામાં સેવન કરવું સારું છે.

હાર્ટ ડિસીઝઃ એક્સપર્ટના મતે સોયાબીનમાં ટ્રાન્સ ફેટ જોવા મળે છે, જો તે શરીરમાં વધુ માત્રામાં જાય તો હ્રદય રોગનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં સોયાબીનનું મર્યાદિત માત્રામાં સેવન કરવું સારું છે.

1 / 5
સ્થૂળતા: જો તમે સોયાબીનથી બનેલો ખોરાક વધુ માત્રામાં ખાઓ છો, તો તે તમને સ્થૂળતાનો શિકાર પણ બનાવી શકે છે. તજજ્ઞોના મતે, ભલે તેમાંથી બનેલી વસ્તુઓ ખૂબ જ સ્વાદિષ્ટ હોય, પરંતુ તેને મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ.

સ્થૂળતા: જો તમે સોયાબીનથી બનેલો ખોરાક વધુ માત્રામાં ખાઓ છો, તો તે તમને સ્થૂળતાનો શિકાર પણ બનાવી શકે છે. તજજ્ઞોના મતે, ભલે તેમાંથી બનેલી વસ્તુઓ ખૂબ જ સ્વાદિષ્ટ હોય, પરંતુ તેને મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ.

2 / 5
એલર્જીઃ ક્યારેક સોયાબીનથી એલર્જી પણ થઈ શકે છે. જો તમને વારંવાર સોયાબીન ખાધા પછી ત્વચા પર ફોલ્લીઓ, બળતરા અથવા દુખાવો થાય છે, તો આજથી જ તેનું સેવન બંધ કરો.

એલર્જીઃ ક્યારેક સોયાબીનથી એલર્જી પણ થઈ શકે છે. જો તમને વારંવાર સોયાબીન ખાધા પછી ત્વચા પર ફોલ્લીઓ, બળતરા અથવા દુખાવો થાય છે, તો આજથી જ તેનું સેવન બંધ કરો.

3 / 5
સગર્ભાઃ ડૉક્ટરો પણ ગર્ભવતી મહિલાઓને સોયાબીનનું સેવન કરવાની સલાહ આપે છે. પરંતુ, કેટલીકવાર તે સગર્ભા સ્ત્રીઓ માટે ઉલ્ટી થવાનું કારણ બની શકે છે. આવા કિસ્સામાં, તેનું ઓછું સેવન કરવું શ્રેષ્ઠ છે.

સગર્ભાઃ ડૉક્ટરો પણ ગર્ભવતી મહિલાઓને સોયાબીનનું સેવન કરવાની સલાહ આપે છે. પરંતુ, કેટલીકવાર તે સગર્ભા સ્ત્રીઓ માટે ઉલ્ટી થવાનું કારણ બની શકે છે. આવા કિસ્સામાં, તેનું ઓછું સેવન કરવું શ્રેષ્ઠ છે.

4 / 5
ડાયાબિટીસઃ એવું કહેવાય છે કે જો સોયાબીનને વધુ માત્રામાં ખાવામાં આવે તો તેનાથી બ્લડ શુગર લેવલ વધે છે. એક સમયે તમે તેના કારણે ડાયાબિટીસના દર્દી પણ બની શકો છો.

ડાયાબિટીસઃ એવું કહેવાય છે કે જો સોયાબીનને વધુ માત્રામાં ખાવામાં આવે તો તેનાથી બ્લડ શુગર લેવલ વધે છે. એક સમયે તમે તેના કારણે ડાયાબિટીસના દર્દી પણ બની શકો છો.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">