AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soyabean side effects: વધુ પડતા સોયાબીન સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે, જાણો તેના વિશે

Health:: પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર સોયાબીન મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો જ સારું છે. જો તમે તેને વધુ પ્રમાણમાં ખાશો તો શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અમે તમને જણાવીશુ કે તેનાથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 4:36 PM
Share
હાર્ટ ડિસીઝઃ એક્સપર્ટના મતે સોયાબીનમાં ટ્રાન્સ ફેટ જોવા મળે છે, જો તે શરીરમાં વધુ માત્રામાં જાય તો હ્રદય રોગનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં સોયાબીનનું મર્યાદિત માત્રામાં સેવન કરવું સારું છે.

હાર્ટ ડિસીઝઃ એક્સપર્ટના મતે સોયાબીનમાં ટ્રાન્સ ફેટ જોવા મળે છે, જો તે શરીરમાં વધુ માત્રામાં જાય તો હ્રદય રોગનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં સોયાબીનનું મર્યાદિત માત્રામાં સેવન કરવું સારું છે.

1 / 5
સ્થૂળતા: જો તમે સોયાબીનથી બનેલો ખોરાક વધુ માત્રામાં ખાઓ છો, તો તે તમને સ્થૂળતાનો શિકાર પણ બનાવી શકે છે. તજજ્ઞોના મતે, ભલે તેમાંથી બનેલી વસ્તુઓ ખૂબ જ સ્વાદિષ્ટ હોય, પરંતુ તેને મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ.

સ્થૂળતા: જો તમે સોયાબીનથી બનેલો ખોરાક વધુ માત્રામાં ખાઓ છો, તો તે તમને સ્થૂળતાનો શિકાર પણ બનાવી શકે છે. તજજ્ઞોના મતે, ભલે તેમાંથી બનેલી વસ્તુઓ ખૂબ જ સ્વાદિષ્ટ હોય, પરંતુ તેને મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ.

2 / 5
એલર્જીઃ ક્યારેક સોયાબીનથી એલર્જી પણ થઈ શકે છે. જો તમને વારંવાર સોયાબીન ખાધા પછી ત્વચા પર ફોલ્લીઓ, બળતરા અથવા દુખાવો થાય છે, તો આજથી જ તેનું સેવન બંધ કરો.

એલર્જીઃ ક્યારેક સોયાબીનથી એલર્જી પણ થઈ શકે છે. જો તમને વારંવાર સોયાબીન ખાધા પછી ત્વચા પર ફોલ્લીઓ, બળતરા અથવા દુખાવો થાય છે, તો આજથી જ તેનું સેવન બંધ કરો.

3 / 5
સગર્ભાઃ ડૉક્ટરો પણ ગર્ભવતી મહિલાઓને સોયાબીનનું સેવન કરવાની સલાહ આપે છે. પરંતુ, કેટલીકવાર તે સગર્ભા સ્ત્રીઓ માટે ઉલ્ટી થવાનું કારણ બની શકે છે. આવા કિસ્સામાં, તેનું ઓછું સેવન કરવું શ્રેષ્ઠ છે.

સગર્ભાઃ ડૉક્ટરો પણ ગર્ભવતી મહિલાઓને સોયાબીનનું સેવન કરવાની સલાહ આપે છે. પરંતુ, કેટલીકવાર તે સગર્ભા સ્ત્રીઓ માટે ઉલ્ટી થવાનું કારણ બની શકે છે. આવા કિસ્સામાં, તેનું ઓછું સેવન કરવું શ્રેષ્ઠ છે.

4 / 5
ડાયાબિટીસઃ એવું કહેવાય છે કે જો સોયાબીનને વધુ માત્રામાં ખાવામાં આવે તો તેનાથી બ્લડ શુગર લેવલ વધે છે. એક સમયે તમે તેના કારણે ડાયાબિટીસના દર્દી પણ બની શકો છો.

ડાયાબિટીસઃ એવું કહેવાય છે કે જો સોયાબીનને વધુ માત્રામાં ખાવામાં આવે તો તેનાથી બ્લડ શુગર લેવલ વધે છે. એક સમયે તમે તેના કારણે ડાયાબિટીસના દર્દી પણ બની શકો છો.

5 / 5
Follow Us
સુરતથી બંગાળ: પરિવર્તનની આશા સાથે હજારો મતદારો વતન રવાના
સુરતથી બંગાળ: પરિવર્તનની આશા સાથે હજારો મતદારો વતન રવાના
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
g clip-path="url(#clip0_868_265)">