AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Upay : વાસ્તુ અનુસાર ઘરના આ સ્થળોએ બાંધો રક્ષા સૂત્ર, ફાયદા તમે નહીં જાણતા હોવ

ઘરમાં સકારાત્મક ઊર્જા કાયમ રહે તે માટે આપણે ઘણી રીતો અજમાવીએ છીએ. વાસ્તુ સંબંધિત ખામીઓને દૂર કરવા માટે લોકો ઘણી વખત નિષ્ણાતોની સલાહ પણ લેતા હોય છે. ઘરના કેટલાક ખાસ સ્થળોએ રક્ષા સૂત્ર બાંધવાથી અનેક જીવનસંબંધિત મુશ્કેલીઓમાં ઘટાડો થઈ શકે છે. તેથી આ રક્ષા સૂત્ર બાંધવું લાભદાયક માનવામાં આવે છે.

| Updated on: Dec 08, 2025 | 4:25 PM
Share
દોરો પરંપરાગત રીતે શુભતાનું પ્રતિક માનવામાં આવે છે, તેથી તે ઘણા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યોમાં ઉપયોગમાં લેવાય છે. તેને તમે તમારા ઘરના કેટલાક સ્થળોએ પણ બાંધવા ઉપયોગ કરી શકો છો. માન્યતા છે કે આ રીતે રક્ષા સૂત્ર બાંધવાથી વાસ્તુસંબંધિત તકલીફોમાં રાહત મળી શકે છે. ( Credits: AI Generated )

દોરો પરંપરાગત રીતે શુભતાનું પ્રતિક માનવામાં આવે છે, તેથી તે ઘણા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યોમાં ઉપયોગમાં લેવાય છે. તેને તમે તમારા ઘરના કેટલાક સ્થળોએ પણ બાંધવા ઉપયોગ કરી શકો છો. માન્યતા છે કે આ રીતે રક્ષા સૂત્ર બાંધવાથી વાસ્તુસંબંધિત તકલીફોમાં રાહત મળી શકે છે. ( Credits: AI Generated )

1 / 6
મુખ્ય દરવાજા પર એક રક્ષા સૂત્ર બાંધો. કારણ કે અહીંથી સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. તેથી, તેને દરવાજાની ચોકઠા પર અથવા દરવાજાની ટોચ પર બાંધો. તે એક રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે, જે નકારાત્મક શક્તિઓને ઘરમાં પ્રવેશતા અટકાવે છે અને શુભતા આકર્ષે છે. ( Credits: AI Generated )

મુખ્ય દરવાજા પર એક રક્ષા સૂત્ર બાંધો. કારણ કે અહીંથી સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. તેથી, તેને દરવાજાની ચોકઠા પર અથવા દરવાજાની ટોચ પર બાંધો. તે એક રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે, જે નકારાત્મક શક્તિઓને ઘરમાં પ્રવેશતા અટકાવે છે અને શુભતા આકર્ષે છે. ( Credits: AI Generated )

2 / 6
આ રક્ષા સૂત્ર તમારી તિજોરી અથવા ધન રાખવાના સ્થળ સાથે બાંધવો શુભ માનવામાં આવે છે, કારણ કે તેને દેવી લક્ષ્મીનું નિવાસસ્થાન ગણવામાં આવે છે. તમે આ રક્ષા સૂત્ર તિજોરી, રોકડ પેટી અથવા પૈસા–દાગીના રાખતા કબાટના હેન્ડલ પર બાંધી શકો છો. માન્યતા મુજબ, આ ઉપાયથી સંપત્તિમાં વૃદ્ધિ થાય છે અને ઘરમાં સમૃદ્ધિ ટકીને રહે છે. ( Credits: AI Generated )

આ રક્ષા સૂત્ર તમારી તિજોરી અથવા ધન રાખવાના સ્થળ સાથે બાંધવો શુભ માનવામાં આવે છે, કારણ કે તેને દેવી લક્ષ્મીનું નિવાસસ્થાન ગણવામાં આવે છે. તમે આ રક્ષા સૂત્ર તિજોરી, રોકડ પેટી અથવા પૈસા–દાગીના રાખતા કબાટના હેન્ડલ પર બાંધી શકો છો. માન્યતા મુજબ, આ ઉપાયથી સંપત્તિમાં વૃદ્ધિ થાય છે અને ઘરમાં સમૃદ્ધિ ટકીને રહે છે. ( Credits: AI Generated )

3 / 6
પૂજા માટે રાખવામાં આવતા કળશ અથવા પાણીથી ભરેલા પાત્રની આસપાસ પણ રક્ષા સૂત્ર બાંધવું શુભ માનવામાં આવે છે. કળશને દેવતાઓ અને પવિત્ર નદીઓનું પ્રતિક માનવામાં આવે છે, જ્યારે પાણી જીવન, ઉર્જા અને સમૃદ્ધિને દર્શાવે છે. પૂજા કરતાં સમયે કળશના મુખ પાસે આ રક્ષા સૂત્ર બાંધી દેવાથી ઘરમાં શાંતિ, પવિત્રતા અને સકારાત્મકતા ટકી રહે છે. ( Credits: AI Generated )

પૂજા માટે રાખવામાં આવતા કળશ અથવા પાણીથી ભરેલા પાત્રની આસપાસ પણ રક્ષા સૂત્ર બાંધવું શુભ માનવામાં આવે છે. કળશને દેવતાઓ અને પવિત્ર નદીઓનું પ્રતિક માનવામાં આવે છે, જ્યારે પાણી જીવન, ઉર્જા અને સમૃદ્ધિને દર્શાવે છે. પૂજા કરતાં સમયે કળશના મુખ પાસે આ રક્ષા સૂત્ર બાંધી દેવાથી ઘરમાં શાંતિ, પવિત્રતા અને સકારાત્મકતા ટકી રહે છે. ( Credits: AI Generated )

4 / 6
રક્ષા સૂત્ર બાંધવા માટે શુભ દિવસ પસંદ કરવો લાભદાયક માનવામાં આવે છે, જેથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ મજબૂત રહે. રક્ષા સૂત્ર જૂનું થઈ જાય ત્યારે તેને દૂર કરીને પાણીમાં વિસર્જિત કરી દેવો યોગ્ય માનવામાં આવે છે. ઇચ્છા હોય તો તમે દરેક શુક્રવારે દોરો બદલીને નવું રક્ષા સૂત્ર બાંધી શકો છો. ( Credits: AI Generated )

રક્ષા સૂત્ર બાંધવા માટે શુભ દિવસ પસંદ કરવો લાભદાયક માનવામાં આવે છે, જેથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ મજબૂત રહે. રક્ષા સૂત્ર જૂનું થઈ જાય ત્યારે તેને દૂર કરીને પાણીમાં વિસર્જિત કરી દેવો યોગ્ય માનવામાં આવે છે. ઇચ્છા હોય તો તમે દરેક શુક્રવારે દોરો બદલીને નવું રક્ષા સૂત્ર બાંધી શકો છો. ( Credits: AI Generated )

5 / 6
શુભ કાર્યોમાં રક્ષા સૂત્રનો ઉપયોગ પરંપરાગત રીતે કરવામાં આવે છે. માન્યતા મુજબ, તેને યોગ્ય સ્થળે બાંધવાથી આસપાસની નકારાત્મક ઊર્જા ઓછી થાય છે અને વ્યક્તિના જીવનમાં આવતી કેટલીક મુશ્કેલીઓથી પણ રાહત મળી શકે છે. પરંતુ તેને અપનાવતી પહેલાં વાસ્તુ અથવા જ્યોતિષ નિષ્ણાતની સલાહ લેવી હંમેશા યોગ્ય ગણાય છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: AI Generated )

શુભ કાર્યોમાં રક્ષા સૂત્રનો ઉપયોગ પરંપરાગત રીતે કરવામાં આવે છે. માન્યતા મુજબ, તેને યોગ્ય સ્થળે બાંધવાથી આસપાસની નકારાત્મક ઊર્જા ઓછી થાય છે અને વ્યક્તિના જીવનમાં આવતી કેટલીક મુશ્કેલીઓથી પણ રાહત મળી શકે છે. પરંતુ તેને અપનાવતી પહેલાં વાસ્તુ અથવા જ્યોતિષ નિષ્ણાતની સલાહ લેવી હંમેશા યોગ્ય ગણાય છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: AI Generated )

6 / 6

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">