Royal Family : રાજવી પરિવારમાં જન્મી છે આ બોલિવૂડ અભિનેત્રીઓ, રાજકુમારી જેવી જીવે છે જિંદગી

Royal Family : બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ એવી છે જેની રગમાં શાહી લોહી દોડે છે. ચાલો આજે તમને જણાવીએ એવી અભિનેત્રીઓ વિશે.

| Updated on: Apr 12, 2021 | 4:53 PM
બધા જ જાણે છે કે સૈફ અલી ખાન અને સોહા અલી ખાન ભોપાલના પટૌડી પરિવારમાંથી છે. તેની શાહી શૈલી કોઈથી છુપાયેલી નથી. સૈફ અલી ખાનને તેના પિતાના અવસાન બાદ 2011 માં 'પટૌડી નવાબ' બનાવવામાં આવ્યો હતો.

બધા જ જાણે છે કે સૈફ અલી ખાન અને સોહા અલી ખાન ભોપાલના પટૌડી પરિવારમાંથી છે. તેની શાહી શૈલી કોઈથી છુપાયેલી નથી. સૈફ અલી ખાનને તેના પિતાના અવસાન બાદ 2011 માં 'પટૌડી નવાબ' બનાવવામાં આવ્યો હતો.

1 / 7
અદિતી, જે પોતાના અભિનય અને માસૂમિયતથી દરેકના દિલ પર રાજ કરે છે, તેના એક નહીં, પરંતુ બે રાજવીઘરાના સાથે સંબંધ છે. જણાવી દઈએ કે અદિતિના કાકા મોહમ્મદ સાલેહ અકબર હૈદરી આસામના પૂર્વ પણ રાજ્યપાલ રહી ચૂક્યા છે.

અદિતી, જે પોતાના અભિનય અને માસૂમિયતથી દરેકના દિલ પર રાજ કરે છે, તેના એક નહીં, પરંતુ બે રાજવીઘરાના સાથે સંબંધ છે. જણાવી દઈએ કે અદિતિના કાકા મોહમ્મદ સાલેહ અકબર હૈદરી આસામના પૂર્વ પણ રાજ્યપાલ રહી ચૂક્યા છે.

2 / 7
આમિર ખાનની પત્ની કિરણ રાવે પણ ફિલ્મ નિર્દેશક, નિર્માતા અને દિગ્દર્શક તરીકે પોતાનું સ્થાન બનાવ્યું છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કિરણના દાદા જે રામેશ્વર રાવ તેલંગાણાના મહાબુબનગરના મહારાજા હતા. આટલું જ નહીં કિરણ રાવ સંબંધમાં અભિનેત્રી અદિતિ રાવ હૈદરીની કઝીન છે.

આમિર ખાનની પત્ની કિરણ રાવે પણ ફિલ્મ નિર્દેશક, નિર્માતા અને દિગ્દર્શક તરીકે પોતાનું સ્થાન બનાવ્યું છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કિરણના દાદા જે રામેશ્વર રાવ તેલંગાણાના મહાબુબનગરના મહારાજા હતા. આટલું જ નહીં કિરણ રાવ સંબંધમાં અભિનેત્રી અદિતિ રાવ હૈદરીની કઝીન છે.

3 / 7
'ચક દે ઇન્ડિયા ગર્લ' અને ઝહિર ખાનની પત્ની સાગરિકાની નસોમાં રોયલ રક્ત દોડે છે. તે કોલ્હાપુરના કહલ રાજવી પરિવારની પુત્રી છે. તેમના પિતા વિજયસિંહ ઘાટગે હજી સત્તા સંભાળી રહ્યા છે.

'ચક દે ઇન્ડિયા ગર્લ' અને ઝહિર ખાનની પત્ની સાગરિકાની નસોમાં રોયલ રક્ત દોડે છે. તે કોલ્હાપુરના કહલ રાજવી પરિવારની પુત્રી છે. તેમના પિતા વિજયસિંહ ઘાટગે હજી સત્તા સંભાળી રહ્યા છે.

4 / 7
મૈને પ્યાર કિયા ફિલ્મથી લોકોનાં દિલ જીતનાર ભાગ્યશ્રી રોયલ મરાઠી પરિવારની છે. ભાગ્યશ્રીની ફિલ્મી કારકિર્દી ભલે લાંબી ન ચાલી હોય, તેમ છતાં તેમના પિતા વિજયસિંહ રાવ માધવરાવ પટવર્ધનને આજે પણ રાજાનું સમ્માન આપવામાં આવે છે.

મૈને પ્યાર કિયા ફિલ્મથી લોકોનાં દિલ જીતનાર ભાગ્યશ્રી રોયલ મરાઠી પરિવારની છે. ભાગ્યશ્રીની ફિલ્મી કારકિર્દી ભલે લાંબી ન ચાલી હોય, તેમ છતાં તેમના પિતા વિજયસિંહ રાવ માધવરાવ પટવર્ધનને આજે પણ રાજાનું સમ્માન આપવામાં આવે છે.

5 / 7
રિયા અને રાયમાએ બોલીવુડમાં ભલે કમાલ ના કરી હોય, પરંતુ બંગાળમાં બંને સફળ અભિનેત્રીઓ છે. રિયા અને રાયમા ત્રિપુરાના રોયલ ફેમિલીથી પણ સંબંધિત છે. તેમની દાદી બરોડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના એકમાત્ર સંતાન હતા. પરદાદી મહારાજા સયાજીરાવ -3ના એકમાત્ર પુત્રી હતા.

રિયા અને રાયમાએ બોલીવુડમાં ભલે કમાલ ના કરી હોય, પરંતુ બંગાળમાં બંને સફળ અભિનેત્રીઓ છે. રિયા અને રાયમા ત્રિપુરાના રોયલ ફેમિલીથી પણ સંબંધિત છે. તેમની દાદી બરોડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના એકમાત્ર સંતાન હતા. પરદાદી મહારાજા સયાજીરાવ -3ના એકમાત્ર પુત્રી હતા.

6 / 7
બોલિવૂડ એક્ટ્રેસ મનીષા કોઈરાલા નેપાળના રાજવી પરિવારની છે. બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપનાર મનીષા કોઈરાલા નેપાળના રાજકારણમાં પણ રહી છે. જ્યારે તેમના દાદા અને બે કાકાઓ નેપાળના વડા પ્રધાન રહ્યા હતા, મનીષાના પિતા નેપાળના પર્યાવરણ પ્રધાન પણ રહી ચૂક્યા છે.

બોલિવૂડ એક્ટ્રેસ મનીષા કોઈરાલા નેપાળના રાજવી પરિવારની છે. બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપનાર મનીષા કોઈરાલા નેપાળના રાજકારણમાં પણ રહી છે. જ્યારે તેમના દાદા અને બે કાકાઓ નેપાળના વડા પ્રધાન રહ્યા હતા, મનીષાના પિતા નેપાળના પર્યાવરણ પ્રધાન પણ રહી ચૂક્યા છે.

7 / 7

Latest News Updates

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">