AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જૂના પંખામાં પૈસા નાખતા પહેલા ચેતજો ! જાણો ક્યારે રિપેરિંગ કરાવવો અને ક્યારે નવો ખરીદવો

ઉનાળાની શરૂઆતમાં ઘણા લોકો જૂના પંખાનું રિપેરિંગ કરાવતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક રિપેરિંગનો ખર્ચ નવા પંખા જેટલો જ થઈ જાય છે? સ્પીડ ઓછી હોવી, અવાજ આવવો કે વારંવાર બંધ થઈ જવો એ સંકેત છે કે હવે તમારે પંખો બદલવાની જરૂર છે.

| Updated on: Apr 23, 2026 | 8:56 PM
Share
ઘણીવાર આપણે જૂની વસ્તુઓ ચલાવવાની કારણે મોટું નુકસાન કરી બેસતા હોઈએ છીએ. સીલિંગ ફેનના કિસ્સામાં પણ આવું જ કંઈક છે. પંખો ક્યારે બદલવો અને ક્યારે રિપેર કરાવવો તે સંપૂર્ણપણે તેની હાલત અને જૂની ટેકનોલોજી પર નિર્ભર કરે છે.

ઘણીવાર આપણે જૂની વસ્તુઓ ચલાવવાની કારણે મોટું નુકસાન કરી બેસતા હોઈએ છીએ. સીલિંગ ફેનના કિસ્સામાં પણ આવું જ કંઈક છે. પંખો ક્યારે બદલવો અને ક્યારે રિપેર કરાવવો તે સંપૂર્ણપણે તેની હાલત અને જૂની ટેકનોલોજી પર નિર્ભર કરે છે.

1 / 5
ક્યારે રિપેરિંગ કરાવવું હિતાવહ છે?: જો તમારો પંખો નવો છે અને તેમાં નાની-મોટી સમસ્યા છે, તો રિપેરિંગ શ્રેષ્ઠ વિકલ્પ છે. નિષ્ણાતોના મતે, જો પંખાના સ્ક્રૂ ઢીલા હોય, અવાજ આવતો હોય કે કેપેસિટર નબળું પડ્યું હોય, તો તેને નજીવા ખર્ચે ઠીક કરી શકાય છે. આવી સ્થિતિમાં નવો પંખો ખરીદીને પૈસા બગાડવાની જરૂર નથી.

ક્યારે રિપેરિંગ કરાવવું હિતાવહ છે?: જો તમારો પંખો નવો છે અને તેમાં નાની-મોટી સમસ્યા છે, તો રિપેરિંગ શ્રેષ્ઠ વિકલ્પ છે. નિષ્ણાતોના મતે, જો પંખાના સ્ક્રૂ ઢીલા હોય, અવાજ આવતો હોય કે કેપેસિટર નબળું પડ્યું હોય, તો તેને નજીવા ખર્ચે ઠીક કરી શકાય છે. આવી સ્થિતિમાં નવો પંખો ખરીદીને પૈસા બગાડવાની જરૂર નથી.

2 / 5
પંખો ક્યારે બદલી નાખવો જોઈએ?: જો પંખો ઘણો જૂનો થઈ ગયો હોય અને દર થોડા મહિને તેને સર્વિસિંગની જરૂર પડતી હોય, તો તેને બદલી નાખવો જ સમજદારી છે. વારંવાર રિપેરિંગનો ખર્ચ ધીમે ધીમે નવા પંખાની કિંમત સુધી પહોંચી જાય છે. આ ઉપરાંત, જૂના પંખાની મોટર વધુ વીજળી વાપરે છે અને હવા પણ ઓછી આપે છે.

પંખો ક્યારે બદલી નાખવો જોઈએ?: જો પંખો ઘણો જૂનો થઈ ગયો હોય અને દર થોડા મહિને તેને સર્વિસિંગની જરૂર પડતી હોય, તો તેને બદલી નાખવો જ સમજદારી છે. વારંવાર રિપેરિંગનો ખર્ચ ધીમે ધીમે નવા પંખાની કિંમત સુધી પહોંચી જાય છે. આ ઉપરાંત, જૂના પંખાની મોટર વધુ વીજળી વાપરે છે અને હવા પણ ઓછી આપે છે.

3 / 5
નવી ટેકનોલોજીનો ફાયદો: આજના આધુનિક પંખાઓ ખાસ કરીને ઓછી વીજળી વાપરે (Energy Saving), અવાજ ન કરે અને વધુ હવા આપે તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે. નવી ટેકનોલોજીના પંખામાં મોટર અને બ્લેડનું સંતુલન એટલું સચોટ હોય છે કે તે લાંબા સમય સુધી જાળવણી વગર ચાલે છે.

નવી ટેકનોલોજીનો ફાયદો: આજના આધુનિક પંખાઓ ખાસ કરીને ઓછી વીજળી વાપરે (Energy Saving), અવાજ ન કરે અને વધુ હવા આપે તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે. નવી ટેકનોલોજીના પંખામાં મોટર અને બ્લેડનું સંતુલન એટલું સચોટ હોય છે કે તે લાંબા સમય સુધી જાળવણી વગર ચાલે છે.

4 / 5
આમ, જો તમારો પંખો વારંવાર દગો દઈ રહ્યો હોય, તો તેને વારંવાર ‘ડોક્ટર’ પાસે લઈ જવા કરતા નવો વસાવી લેવો એ જ લાંબા ગાળાનો ફાયદો છે. આનાથી તમારા પૈસા તો બચશે જ, સાથે જ ભર ઉનાળે શાંતિની ઊંઘ પણ મળશે.

આમ, જો તમારો પંખો વારંવાર દગો દઈ રહ્યો હોય, તો તેને વારંવાર ‘ડોક્ટર’ પાસે લઈ જવા કરતા નવો વસાવી લેવો એ જ લાંબા ગાળાનો ફાયદો છે. આનાથી તમારા પૈસા તો બચશે જ, સાથે જ ભર ઉનાળે શાંતિની ઊંઘ પણ મળશે.

5 / 5

Breaking News: Jio Financial અને Allianz વચ્ચે 50:50ની ભાગીદારી, સામાન્ય અને હેલ્થ ઇન્શ્યોરન્સમાં આવશે ક્રાંતિ

Follow Us
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
g clip-path="url(#clip0_868_265)">