AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જૂના પંખામાં પૈસા નાખતા પહેલા ચેતજો ! જાણો ક્યારે રિપેરિંગ કરાવવો અને ક્યારે નવો ખરીદવો

ઉનાળાની શરૂઆતમાં ઘણા લોકો જૂના પંખાનું રિપેરિંગ કરાવતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે ક્યારેક રિપેરિંગનો ખર્ચ નવા પંખા જેટલો જ થઈ જાય છે? સ્પીડ ઓછી હોવી, અવાજ આવવો કે વારંવાર બંધ થઈ જવો એ સંકેત છે કે હવે તમારે પંખો બદલવાની જરૂર છે.

| Updated on: Apr 23, 2026 | 8:56 PM
Share
ઘણીવાર આપણે જૂની વસ્તુઓ ચલાવવાની કારણે મોટું નુકસાન કરી બેસતા હોઈએ છીએ. સીલિંગ ફેનના કિસ્સામાં પણ આવું જ કંઈક છે. પંખો ક્યારે બદલવો અને ક્યારે રિપેર કરાવવો તે સંપૂર્ણપણે તેની હાલત અને જૂની ટેકનોલોજી પર નિર્ભર કરે છે.

ઘણીવાર આપણે જૂની વસ્તુઓ ચલાવવાની કારણે મોટું નુકસાન કરી બેસતા હોઈએ છીએ. સીલિંગ ફેનના કિસ્સામાં પણ આવું જ કંઈક છે. પંખો ક્યારે બદલવો અને ક્યારે રિપેર કરાવવો તે સંપૂર્ણપણે તેની હાલત અને જૂની ટેકનોલોજી પર નિર્ભર કરે છે.

1 / 5
ક્યારે રિપેરિંગ કરાવવું હિતાવહ છે?: જો તમારો પંખો નવો છે અને તેમાં નાની-મોટી સમસ્યા છે, તો રિપેરિંગ શ્રેષ્ઠ વિકલ્પ છે. નિષ્ણાતોના મતે, જો પંખાના સ્ક્રૂ ઢીલા હોય, અવાજ આવતો હોય કે કેપેસિટર નબળું પડ્યું હોય, તો તેને નજીવા ખર્ચે ઠીક કરી શકાય છે. આવી સ્થિતિમાં નવો પંખો ખરીદીને પૈસા બગાડવાની જરૂર નથી.

ક્યારે રિપેરિંગ કરાવવું હિતાવહ છે?: જો તમારો પંખો નવો છે અને તેમાં નાની-મોટી સમસ્યા છે, તો રિપેરિંગ શ્રેષ્ઠ વિકલ્પ છે. નિષ્ણાતોના મતે, જો પંખાના સ્ક્રૂ ઢીલા હોય, અવાજ આવતો હોય કે કેપેસિટર નબળું પડ્યું હોય, તો તેને નજીવા ખર્ચે ઠીક કરી શકાય છે. આવી સ્થિતિમાં નવો પંખો ખરીદીને પૈસા બગાડવાની જરૂર નથી.

2 / 5
પંખો ક્યારે બદલી નાખવો જોઈએ?: જો પંખો ઘણો જૂનો થઈ ગયો હોય અને દર થોડા મહિને તેને સર્વિસિંગની જરૂર પડતી હોય, તો તેને બદલી નાખવો જ સમજદારી છે. વારંવાર રિપેરિંગનો ખર્ચ ધીમે ધીમે નવા પંખાની કિંમત સુધી પહોંચી જાય છે. આ ઉપરાંત, જૂના પંખાની મોટર વધુ વીજળી વાપરે છે અને હવા પણ ઓછી આપે છે.

પંખો ક્યારે બદલી નાખવો જોઈએ?: જો પંખો ઘણો જૂનો થઈ ગયો હોય અને દર થોડા મહિને તેને સર્વિસિંગની જરૂર પડતી હોય, તો તેને બદલી નાખવો જ સમજદારી છે. વારંવાર રિપેરિંગનો ખર્ચ ધીમે ધીમે નવા પંખાની કિંમત સુધી પહોંચી જાય છે. આ ઉપરાંત, જૂના પંખાની મોટર વધુ વીજળી વાપરે છે અને હવા પણ ઓછી આપે છે.

3 / 5
નવી ટેકનોલોજીનો ફાયદો: આજના આધુનિક પંખાઓ ખાસ કરીને ઓછી વીજળી વાપરે (Energy Saving), અવાજ ન કરે અને વધુ હવા આપે તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે. નવી ટેકનોલોજીના પંખામાં મોટર અને બ્લેડનું સંતુલન એટલું સચોટ હોય છે કે તે લાંબા સમય સુધી જાળવણી વગર ચાલે છે.

નવી ટેકનોલોજીનો ફાયદો: આજના આધુનિક પંખાઓ ખાસ કરીને ઓછી વીજળી વાપરે (Energy Saving), અવાજ ન કરે અને વધુ હવા આપે તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે. નવી ટેકનોલોજીના પંખામાં મોટર અને બ્લેડનું સંતુલન એટલું સચોટ હોય છે કે તે લાંબા સમય સુધી જાળવણી વગર ચાલે છે.

4 / 5
આમ, જો તમારો પંખો વારંવાર દગો દઈ રહ્યો હોય, તો તેને વારંવાર ‘ડોક્ટર’ પાસે લઈ જવા કરતા નવો વસાવી લેવો એ જ લાંબા ગાળાનો ફાયદો છે. આનાથી તમારા પૈસા તો બચશે જ, સાથે જ ભર ઉનાળે શાંતિની ઊંઘ પણ મળશે.

આમ, જો તમારો પંખો વારંવાર દગો દઈ રહ્યો હોય, તો તેને વારંવાર ‘ડોક્ટર’ પાસે લઈ જવા કરતા નવો વસાવી લેવો એ જ લાંબા ગાળાનો ફાયદો છે. આનાથી તમારા પૈસા તો બચશે જ, સાથે જ ભર ઉનાળે શાંતિની ઊંઘ પણ મળશે.

5 / 5

Breaking News: Jio Financial અને Allianz વચ્ચે 50:50ની ભાગીદારી, સામાન્ય અને હેલ્થ ઇન્શ્યોરન્સમાં આવશે ક્રાંતિ

Follow Us
ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત
ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, સ્વાસ્થ્યમાં એકંદરે સુધારો થશે
તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો, સ્વાસ્થ્યમાં એકંદરે સુધારો થશે
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
g clip-path="url(#clip0_868_265)">