AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનંત અંબાણીનું વજન એકાએક 208 કિલો થઈ જવા પાછળ હતુ આ કારણ- વાંચો

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનુ વજન એક સમયે ઘણુ વધી ગયુ હતુ. તેનુ વજન 208 કિલો જેટલુ થઈ વધી જતા તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આથી તેમણે હેલ્થ એક્સપર્ટની મદદથી અત્યંત સ્ટ્રિક્ટ ડાયેટને ફોલો કર્યુ અને એક્સરસાઈઝ થકી તેમનુ વજન 100 કિલો ઘટાડ્યુ હતુ. પરંતુ તેમનુ વજન એકાએક વધી કેમ ગયુ હતુ.

| Updated on: Mar 16, 2024 | 10:51 PM
Share
અનંત અંબાણીનું વજન એકાએક વધીને 208 કિલો થઈ ગયુ હતુ, જેની પાછળનું કારણ હતુ હેવી સ્ટીરોઈડ.

અનંત અંબાણીનું વજન એકાએક વધીને 208 કિલો થઈ ગયુ હતુ, જેની પાછળનું કારણ હતુ હેવી સ્ટીરોઈડ.

1 / 5
અનંત અંબાણીના માતા નીતા અંબાણીના જણાવ્યા મુજબ અનંત અંબાણીને અસ્થમાની ગંભીર બીમારી હતી, જેમા તેમને રૂટિનમાં હેવી સ્ટીરોઈડ લેવુ પડતુ હતુ, જેના કારણે તેમનુ વજન એકાએક વધી ગયુ હતુ.

અનંત અંબાણીના માતા નીતા અંબાણીના જણાવ્યા મુજબ અનંત અંબાણીને અસ્થમાની ગંભીર બીમારી હતી, જેમા તેમને રૂટિનમાં હેવી સ્ટીરોઈડ લેવુ પડતુ હતુ, જેના કારણે તેમનુ વજન એકાએક વધી ગયુ હતુ.

2 / 5
અનંત અંબાણીને આ બીમારીને કારણે વજન ઘટાડવામાં પણ ઘણી મુશ્કેલી આવી હતી જો કે તેમણે સખ્ત મહેનત અને દૃઢ મનોબળ થકી તે કરી બતાવ્યુ હતુ

અનંત અંબાણીને આ બીમારીને કારણે વજન ઘટાડવામાં પણ ઘણી મુશ્કેલી આવી હતી જો કે તેમણે સખ્ત મહેનત અને દૃઢ મનોબળ થકી તે કરી બતાવ્યુ હતુ

3 / 5
અનંત અંબાણીએ માત્ર 18 મહિનામાં સખ્ત એક્સરસાઈઝ અને સ્ટ્રિક્ટ ડાયેટ ફોલો કરી તેનું વજન 100 કિલો ઘટાડી દીધુ હતુ.

અનંત અંબાણીએ માત્ર 18 મહિનામાં સખ્ત એક્સરસાઈઝ અને સ્ટ્રિક્ટ ડાયેટ ફોલો કરી તેનું વજન 100 કિલો ઘટાડી દીધુ હતુ.

4 / 5
અનંત અંબાણીનું એ ટ્રાન્સફોર્મેશન તેના જેવા અનેક હેવીવેઈટ ધરાવતા વ્યક્તિઓ માટે પ્રેરણારૂપ બન્યુ હતુ.

અનંત અંબાણીનું એ ટ્રાન્સફોર્મેશન તેના જેવા અનેક હેવીવેઈટ ધરાવતા વ્યક્તિઓ માટે પ્રેરણારૂપ બન્યુ હતુ.

5 / 5
Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
g clip-path="url(#clip0_868_265)">