AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office માં 12 મહિનાની FD માં 2,00,000 રૂપિયા જમા કરાવો તો કેટલું વ્યાજ મળે, જાણો કેલ્ક્યુલેશન

પોસ્ટ ઓફિસની 12 મહિનાની TD યોજનામાં ₹2,00,000 રોકવાથી મળતું વ્યાજ અને કુલ રકમ જાણો. 6.9% વ્યાજ દર સાથે, એક વર્ષના અંતે તમને સારું વ્યાજ મળશે.

| Updated on: Mar 27, 2026 | 4:22 PM
Share
જો તમે પોસ્ટ ઓફિસની 12 મહિનાની TD (ટાઈમ ડિપોઝિટ) યોજનામાં ₹2,00,000 રોકાણ કરો છો, તો તમને મળતું વ્યાજ અને કુલ રકમ સમજવી ખૂબ જ સરળ છે. પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ ભારત સરકાર દ્વારા સીધી રીતે નિયંત્રિત હોવાથી તેમાં રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત માનવામાં આવે છે.

જો તમે પોસ્ટ ઓફિસની 12 મહિનાની TD (ટાઈમ ડિપોઝિટ) યોજનામાં ₹2,00,000 રોકાણ કરો છો, તો તમને મળતું વ્યાજ અને કુલ રકમ સમજવી ખૂબ જ સરળ છે. પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ ભારત સરકાર દ્વારા સીધી રીતે નિયંત્રિત હોવાથી તેમાં રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત માનવામાં આવે છે.

1 / 5
પોસ્ટ ઓફિસ વિવિધ બચત યોજનાઓ પ્રદાન કરે છે જેમ કે RD, MIS, SCSS અને PPF. તેમાંથી TD યોજના બેંકની FD જેવી જ છે, જેમાં નક્કી સમયગાળા માટે પૈસા જમા કરીને ગેરંટીવાળું વળતર મેળવી શકાય છે. ઘણા લોકો TD યોજનાને FD તરીકે ઓળખે છે.

પોસ્ટ ઓફિસ વિવિધ બચત યોજનાઓ પ્રદાન કરે છે જેમ કે RD, MIS, SCSS અને PPF. તેમાંથી TD યોજના બેંકની FD જેવી જ છે, જેમાં નક્કી સમયગાળા માટે પૈસા જમા કરીને ગેરંટીવાળું વળતર મેળવી શકાય છે. ઘણા લોકો TD યોજનાને FD તરીકે ઓળખે છે.

2 / 5
પોસ્ટ ઓફિસ TD ખાતું 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ માટે ખોલી શકાય છે. હાલમાં પોસ્ટ ઓફિસ 1 વર્ષના TD પર 6.9% વ્યાજ, 2 વર્ષ માટે 7.0%, 3 વર્ષ માટે 7.1% અને 5 વર્ષ માટે 7.5% વ્યાજ દર આપે છે.

પોસ્ટ ઓફિસ TD ખાતું 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ માટે ખોલી શકાય છે. હાલમાં પોસ્ટ ઓફિસ 1 વર્ષના TD પર 6.9% વ્યાજ, 2 વર્ષ માટે 7.0%, 3 વર્ષ માટે 7.1% અને 5 વર્ષ માટે 7.5% વ્યાજ દર આપે છે.

3 / 5
હવે જો તમે 1 વર્ષ માટે ₹2,00,000 રોકાણ કરો છો, તો 6.9% વ્યાજ દર પ્રમાણે વર્ષના અંતે તમને અંદાજે ₹14,161 જેટલું વ્યાજ મળશે. એટલે કે, પાકતી મુદત પર તમને કુલ ₹2,14,161 મળશે.

હવે જો તમે 1 વર્ષ માટે ₹2,00,000 રોકાણ કરો છો, તો 6.9% વ્યાજ દર પ્રમાણે વર્ષના અંતે તમને અંદાજે ₹14,161 જેટલું વ્યાજ મળશે. એટલે કે, પાકતી મુદત પર તમને કુલ ₹2,14,161 મળશે.

4 / 5
પોસ્ટ ઓફિસની TD યોજનાનો એક મોટો ફાયદો એ છે કે તેમાં તમામ વય જૂથના રોકાણકારોને સમાન વ્યાજ દર મળે છે. જ્યારે બેંકોમાં સામાન્ય રીતે વરિષ્ઠ નાગરિકોને 0.50% જેટલું વધુ વ્યાજ આપવામાં આવે છે અને કેટલીક બેંકો 80 વર્ષથી વધુ ઉંમરના ગ્રાહકોને વધુ વ્યાજ પણ આપે છે.

પોસ્ટ ઓફિસની TD યોજનાનો એક મોટો ફાયદો એ છે કે તેમાં તમામ વય જૂથના રોકાણકારોને સમાન વ્યાજ દર મળે છે. જ્યારે બેંકોમાં સામાન્ય રીતે વરિષ્ઠ નાગરિકોને 0.50% જેટલું વધુ વ્યાજ આપવામાં આવે છે અને કેટલીક બેંકો 80 વર્ષથી વધુ ઉંમરના ગ્રાહકોને વધુ વ્યાજ પણ આપે છે.

5 / 5
10 વર્ષમાં 1 લાખ રૂપિયા ક્યાં રોકવાથી મળશે સૌથી વધુ વળતર?
Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">