સોમનાથ : PM MODI 21 જાન્યુઆરીએ નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે, પૂર્વ સંધ્યાએ સમુદ્ર આરતી સહિતના ભવ્ય કાર્યક્રમો યોજાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) 21 જાન્યુઆરીએ સોમનાથ (Somnath) ખાતે નવનિર્મિત અતિથિગૃહનો (Guest house) વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે. વડાપ્રધાનના કાર્યક્રમની પૂર્વસંધ્યાએ સમુદ્ર આરતી અને લોક કલાકારોનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.
Latest News Updates
Most Read Stories