Plant In Pot : ઘરને સુશોભિત કરવા અને સ્વાસ્થ્ય માટે લાભકારક રબરના છોડને કૂંડામાં ઉગાડો, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડનમાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં શાકભાજી, ફૂલ અથવા ઘરને સુશોભિત કરવામાં પણ મદદ કરે છે. આજે આપણે જોઈશું કે ઘરે સરળતાથી રબરનો છોડ કેવી રીતે ઉગાડી શકાય

| Updated on: Sep 19, 2024 | 4:50 PM
જે લોકો છોડ ઉગાડવાના શોખીન હોય છે તેઓ મોટાભાગે તેમના બગીચામાં વિવિધ પ્રકારના છોડ લગાવે છે. તો કેટલાક લોકોને ઘરે રબરના છોડ ઉગાડવાનો ગમે છે. પરંતુ તેની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નહીં તો તે જલ્દી સુકાઈ જાય છે.

જે લોકો છોડ ઉગાડવાના શોખીન હોય છે તેઓ મોટાભાગે તેમના બગીચામાં વિવિધ પ્રકારના છોડ લગાવે છે. તો કેટલાક લોકોને ઘરે રબરના છોડ ઉગાડવાનો ગમે છે. પરંતુ તેની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નહીં તો તે જલ્દી સુકાઈ જાય છે.

1 / 5
રબરનો પ્લાન્ટ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્રવાળુ કૂંડુ લો. ત્યારબાદ કૂંડામાં સારી ગુણવત્તાની માટી ભરી લો. ત્યારબાદ તેમાં છાણિયુ ખાતર નાખી મિક્સ કરી તેમાં પાણી નાખો.

રબરનો પ્લાન્ટ ઘરે ઉગાડવા માટે સૌથી પહેલા એક છિદ્રવાળુ કૂંડુ લો. ત્યારબાદ કૂંડામાં સારી ગુણવત્તાની માટી ભરી લો. ત્યારબાદ તેમાં છાણિયુ ખાતર નાખી મિક્સ કરી તેમાં પાણી નાખો.

2 / 5
રબરના છોડ રોપવા માટે એસિડિક માટીનો ઉપયોગ કરવો જોઈએ. છોડ સારી વૃદ્ધિ કરે તે માટે જમીનમાં વર્મી કમ્પોસ્ટ પણ ઉમેરી શકો છો.

રબરના છોડ રોપવા માટે એસિડિક માટીનો ઉપયોગ કરવો જોઈએ. છોડ સારી વૃદ્ધિ કરે તે માટે જમીનમાં વર્મી કમ્પોસ્ટ પણ ઉમેરી શકો છો.

3 / 5
રબરના છોડને ઘરમાં એવી જગ્યાએ રાખો જ્યાં થોડો સૂર્યપ્રકાશ હોય.આ સિવાય છોડની યોગ્ય વૃદ્ધિ માટે તેની કાપણી કરતા રહો.

રબરના છોડને ઘરમાં એવી જગ્યાએ રાખો જ્યાં થોડો સૂર્યપ્રકાશ હોય.આ સિવાય છોડની યોગ્ય વૃદ્ધિ માટે તેની કાપણી કરતા રહો.

4 / 5
રબરના છોડમાં જીવાત ન  પડે તે માટે સમયાંતરે તેના પર લીમડાના તેલનો છંટકાવ કરતા રહો. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) ( Pic - Getty Image )

રબરના છોડમાં જીવાત ન પડે તે માટે સમયાંતરે તેના પર લીમડાના તેલનો છંટકાવ કરતા રહો. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી ) ( Pic - Getty Image )

5 / 5
Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">