AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : કોળાને ઘરે ઉગાડવા માટે અપનાવો આ સરળ ટીપ્સ, જુઓ તસવીરો

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડનિંગનો શોખ હોય છે. કિચન ગાર્ડનિંગ કરતા કેટલીક બાબતનું ધ્યાન રાખવાથી તમને મોટો લાભ થઈ શકે છે. કિચન ગાર્ડનિંગ કરતા સમયે એવા છોડ પસંદ કરવા જોઈએ.તો આજે અમે તમને જણાવીશું કે કોળુ ઘરે કેવી રીતે ઉગાડી શકાય.

| Updated on: Aug 10, 2024 | 4:48 PM
Share
કોળુ ખાવાના અનેક ફાયદાઓ થાય છે. પરંતુ કોળાને ઉગાડવામાં કેટલીક ટીપ્સનો ઉપયોગ કરવો ખૂબ જ જરુરી છે. તો આજે આપણે જાણીશું કે કઈ ટીપ્સનો ઉપયોગ કરવાથી કોળાનો વેલો સારી રીતે ગ્રો કરે છે.

કોળુ ખાવાના અનેક ફાયદાઓ થાય છે. પરંતુ કોળાને ઉગાડવામાં કેટલીક ટીપ્સનો ઉપયોગ કરવો ખૂબ જ જરુરી છે. તો આજે આપણે જાણીશું કે કઈ ટીપ્સનો ઉપયોગ કરવાથી કોળાનો વેલો સારી રીતે ગ્રો કરે છે.

1 / 5
સૌથી પહેલા એક મોટું કૂંડુ લો. તેમાં માટી, રેતી અને છાણિયુ ખાતર મિક્સ કરીને કૂંડામાં ભરી લો. તમે આ વેલાને બીજ અને કટિંગ દ્વારા પણ ઉગાડી શકો છો.

સૌથી પહેલા એક મોટું કૂંડુ લો. તેમાં માટી, રેતી અને છાણિયુ ખાતર મિક્સ કરીને કૂંડામાં ભરી લો. તમે આ વેલાને બીજ અને કટિંગ દ્વારા પણ ઉગાડી શકો છો.

2 / 5
હવે માટીમાં 3-4 ઈંચ ઉંડાઈએ બીજ મુકો. ત્યારબાદ તેના પર માટી નાખી તેને પાણી પીવડાવો. આ કૂંડાને ઓછો તડકો આવે તેવી જગ્યાએ રાખો.

હવે માટીમાં 3-4 ઈંચ ઉંડાઈએ બીજ મુકો. ત્યારબાદ તેના પર માટી નાખી તેને પાણી પીવડાવો. આ કૂંડાને ઓછો તડકો આવે તેવી જગ્યાએ રાખો.

3 / 5
કોળાના વેલામાં નિયમિત એક વાર પાણી આપો. તેને સમયાંતરે છંટકાવ કરો. દર 2 થી 3 અઠવાડિયામાં વેલામાં છાણિયુ ખાતર ઉમેરો. જેથી તેનો ગ્રોથ સારો થશે.

કોળાના વેલામાં નિયમિત એક વાર પાણી આપો. તેને સમયાંતરે છંટકાવ કરો. દર 2 થી 3 અઠવાડિયામાં વેલામાં છાણિયુ ખાતર ઉમેરો. જેથી તેનો ગ્રોથ સારો થશે.

4 / 5
કોળાના વેલા પર જંતુનાશક દવા છાંટી શકો છો. આ ઉપરાંત તેના પર લીમડાના તેલનો પણ સ્પ્રે નાખી શકો છો. આશરે 90 થી 120 દિવસ બાદ કોળુ ઉગવા લાગશે.

કોળાના વેલા પર જંતુનાશક દવા છાંટી શકો છો. આ ઉપરાંત તેના પર લીમડાના તેલનો પણ સ્પ્રે નાખી શકો છો. આશરે 90 થી 120 દિવસ બાદ કોળુ ઉગવા લાગશે.

5 / 5
Follow Us
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
g clip-path="url(#clip0_868_265)">