AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સવારે ખાલી પેટે લીમડાના પાનનું સેવન કરવાથી મેળવો આ 7 અદ્ભુત ફાયદા !

સવારે ખાલી પેટે લીમડાના પાનનું સેવન કરવાથી અનેક આરોગ્ય સમસ્યાઓ દૂર થઈ શકે છે. ખાસ કરીને મહત્વપૂર્ણ તકલીફોમાં તે કુદરતી ઉપાય સાબિત થાય છે. ચાલો જાણીએ, લીમડાના પાનનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો અને તે કઈ તકલીફોમાં લાભ આપે છે.

| Updated on: Oct 03, 2025 | 8:54 PM
Share
લીમડો એક ઔષધીય છોડ છે, જેના દરેક ભાગમાં આરોગ્ય માટે લાભદાયક ગુણધર્મો રહેલા છે. ખાસ કરીને લીમડાના પાનમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટિવાયરલ તત્ત્વો મળી આવે છે, જે શરીરને વિવિધ ચેપ અને સંક્રમણોથી સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાય છે. જો દરરોજ સવારે ખાલી પેટે લીમડાના થોડા પાન ચાવવામાં આવે, તો તે અનેક શારીરિક તકલીફોને દૂર રાખવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. હવે જાણીએ કે કયા લોકોને તેનો ઉપયોગ કરવો જોઈએ અને તેને યોગ્ય રીતે કેવી રીતે સેવન કરવું જોઈએ. ( Credits: AI Generated )

લીમડો એક ઔષધીય છોડ છે, જેના દરેક ભાગમાં આરોગ્ય માટે લાભદાયક ગુણધર્મો રહેલા છે. ખાસ કરીને લીમડાના પાનમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટિવાયરલ તત્ત્વો મળી આવે છે, જે શરીરને વિવિધ ચેપ અને સંક્રમણોથી સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાય છે. જો દરરોજ સવારે ખાલી પેટે લીમડાના થોડા પાન ચાવવામાં આવે, તો તે અનેક શારીરિક તકલીફોને દૂર રાખવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. હવે જાણીએ કે કયા લોકોને તેનો ઉપયોગ કરવો જોઈએ અને તેને યોગ્ય રીતે કેવી રીતે સેવન કરવું જોઈએ. ( Credits: AI Generated )

1 / 8
લીવર શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે, જે ઘણા અગત્યના કાર્યો સંભાળે છે. જો તમે લીવરને તંદુરસ્ત અને સ્વચ્છ રાખવા માંગો છો, તો સવારે ખાલી પેટે લીમડાના પાનનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. લીમડાના પાનમાં રહેલા તત્ત્વો લીવરમાંથી ઝેર તત્વો અને અશુદ્ધિઓ દૂર કરવામાં સહાય કરે છે અને તેને ડિટોક્સિફાય કરે છે.

લીવર શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે, જે ઘણા અગત્યના કાર્યો સંભાળે છે. જો તમે લીવરને તંદુરસ્ત અને સ્વચ્છ રાખવા માંગો છો, તો સવારે ખાલી પેટે લીમડાના પાનનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. લીમડાના પાનમાં રહેલા તત્ત્વો લીવરમાંથી ઝેર તત્વો અને અશુદ્ધિઓ દૂર કરવામાં સહાય કરે છે અને તેને ડિટોક્સિફાય કરે છે.

2 / 8
લીમડાના પાનનું નિયમિત સેવન શરીરના ચયાપચયને સુધારે છે અને ભૂખ વધારવામાં મદદરૂપ બને છે. જેના પરિણામે વજન ઘટાડવાની પ્રક્રિયા વધુ અસરકારક બને છે. ( Credits: AI Generated )

લીમડાના પાનનું નિયમિત સેવન શરીરના ચયાપચયને સુધારે છે અને ભૂખ વધારવામાં મદદરૂપ બને છે. જેના પરિણામે વજન ઘટાડવાની પ્રક્રિયા વધુ અસરકારક બને છે. ( Credits: AI Generated )

3 / 8
લીમડાના પાણીમાં રહેલા એન્ટીઑક્સિડન્ટ્સ અને બેક્ટેરિયા સામે લડનારા તત્વો ત્વચાના ખીલ અને ત્વચાની બળતરા ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેનો નિયમિત ઉપયોગ ત્વચાને સ્વચ્છ, નિર્મળ અને આરોગ્યમય રાખવામાં સહાયક બને છે. ( Credits: AI Generated )

લીમડાના પાણીમાં રહેલા એન્ટીઑક્સિડન્ટ્સ અને બેક્ટેરિયા સામે લડનારા તત્વો ત્વચાના ખીલ અને ત્વચાની બળતરા ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેનો નિયમિત ઉપયોગ ત્વચાને સ્વચ્છ, નિર્મળ અને આરોગ્યમય રાખવામાં સહાયક બને છે. ( Credits: AI Generated )

4 / 8
કડવો સ્વાદ ધરાવતો લીમડો આરોગ્ય માટે અત્યંત લાભદાયક માનવામાં આવે છે. તેના પાન શરીરમાં કેન્સરજનક કોષો અને ટ્યૂમરના વિકાસને અટકાવવામાં મદદ કરે છે અને હાનિકારક સેલ્સને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. ભલે તેનો સ્વાદ કડવો હોય, પરંતુ તેના આરોગ્યપ્રદ ગુણધર્મો ખૂબ મીઠા છે. રોજ સવારે ખાલી પેટે લીમડાના ચાર પાન ચાવવાથી શરીર અનેક રોગોથી સુરક્ષિત રહે છે. ( Credits: AI Generated )

કડવો સ્વાદ ધરાવતો લીમડો આરોગ્ય માટે અત્યંત લાભદાયક માનવામાં આવે છે. તેના પાન શરીરમાં કેન્સરજનક કોષો અને ટ્યૂમરના વિકાસને અટકાવવામાં મદદ કરે છે અને હાનિકારક સેલ્સને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. ભલે તેનો સ્વાદ કડવો હોય, પરંતુ તેના આરોગ્યપ્રદ ગુણધર્મો ખૂબ મીઠા છે. રોજ સવારે ખાલી પેટે લીમડાના ચાર પાન ચાવવાથી શરીર અનેક રોગોથી સુરક્ષિત રહે છે. ( Credits: AI Generated )

5 / 8
લીમડાના પાનમાં એવા તત્ત્વો હોય છે જે કુદરતી રીતે ઈન્સ્યુલિનનું સ્તર સંતુલિત રાખવામાં મદદરૂપ બને છે. જો રોજ સવારે ખાલી પેટે લીમડાના પાનનો રસ પીવામાં આવે અથવા પાન ચાવીને ખવાય, તો બ્લડ શુગર નિયંત્રણમાં રહેવામાં સહાય મળે છે. ( Credits: AI Generated )

લીમડાના પાનમાં એવા તત્ત્વો હોય છે જે કુદરતી રીતે ઈન્સ્યુલિનનું સ્તર સંતુલિત રાખવામાં મદદરૂપ બને છે. જો રોજ સવારે ખાલી પેટે લીમડાના પાનનો રસ પીવામાં આવે અથવા પાન ચાવીને ખવાય, તો બ્લડ શુગર નિયંત્રણમાં રહેવામાં સહાય મળે છે. ( Credits: AI Generated )

6 / 8
લીમડાથી દાતણ કરવાથી દાંત મજબૂત અને સ્વસ્થ રહે છે. જો લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેના કોગળા કરવામાં આવે, તો તે દાંતના દુખાવામાં રાહત આપે છે અને મોઢાની દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે. ( Credits: AI Generated )

લીમડાથી દાતણ કરવાથી દાંત મજબૂત અને સ્વસ્થ રહે છે. જો લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેના કોગળા કરવામાં આવે, તો તે દાંતના દુખાવામાં રાહત આપે છે અને મોઢાની દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે. ( Credits: AI Generated )

7 / 8
લીમડાના પાનને ઉકાળી તેનું પાણી પીવાથી વાળ સંબંધિત ઘણી તકલીફો દૂર કરવામાં મદદ મળે છે. તે વાળ ખરવાનું ઘટાડે છે, ડેન્ડ્રફ અને સમય પહેલાં સફેદ થવાની સમસ્યા રોકે છે તેમજ એલર્જી સામે રક્ષણ આપે છે. નિયમિત ઉપયોગથી વાળ વધુ મજબૂત, ઘાટા, લાંબા અને ચમકદાર બને છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) ( Credits: Getty Images )

લીમડાના પાનને ઉકાળી તેનું પાણી પીવાથી વાળ સંબંધિત ઘણી તકલીફો દૂર કરવામાં મદદ મળે છે. તે વાળ ખરવાનું ઘટાડે છે, ડેન્ડ્રફ અને સમય પહેલાં સફેદ થવાની સમસ્યા રોકે છે તેમજ એલર્જી સામે રક્ષણ આપે છે. નિયમિત ઉપયોગથી વાળ વધુ મજબૂત, ઘાટા, લાંબા અને ચમકદાર બને છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) ( Credits: Getty Images )

8 / 8

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે ડાયાબિટીસ અને હૃદય રોગની સમસ્યા થઈ શકે છે.તો ડાયાબિટીસ અને હૃદય રોગને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">