AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Plant Tips : મની પ્લાન્ટના પાન પીળા થઈ જાય છે ? જાણો તેનુ કારણ અને અપનાવો આ ટીપ્સ, જુઓ તસવીરો

મની પ્લાન્ટ મોટાભાગના ઘરમાં ઉગાડવામાં આવે છે.આ પ્લાન્ટની ખાસિયત છે કે જો તેના અનુકુળ વાતાવરણ ના હોય તો પ્લાન્ટના પાન પીળા થયા બાદ સુકાઈ જાય છે. મોટાભાગના લોકો આ માહિતીથી અજાણ હોય છે. જેના કારણે મની પ્લાન્ટ સુકાઈ જાય છે.

| Updated on: Aug 15, 2024 | 10:04 AM
Share
મની પ્લાન્ટના પાન પીળા થવા આમ તો અનહેલ્ધી ગ્રોથમાં ગણવામાં આવે છે. પરંતુ જો પીળા પાનની ડાળ પર નવા પાન ઉગી રહ્યાં છે. તો તેને હેલ્ધી ગ્રોથ પણ ઘણી શકાય છે. મની પ્લાન નવા પાનને વધારે પોષક તત્વો પુરા પાડે છે. જેના પગલે ઉપરના પાનનો રંગ બદલાઈ જાય છે.

મની પ્લાન્ટના પાન પીળા થવા આમ તો અનહેલ્ધી ગ્રોથમાં ગણવામાં આવે છે. પરંતુ જો પીળા પાનની ડાળ પર નવા પાન ઉગી રહ્યાં છે. તો તેને હેલ્ધી ગ્રોથ પણ ઘણી શકાય છે. મની પ્લાન નવા પાનને વધારે પોષક તત્વો પુરા પાડે છે. જેના પગલે ઉપરના પાનનો રંગ બદલાઈ જાય છે.

1 / 5
મની પ્લાન્ટને યોગ્ય પ્રમાણમાં પાણી ન મળવાને કારણે પણ પાનનો રંગ પીળો અથવા ભૂરો થાય છે. ધ્યાન રાખો કે માટી અને વાતાવરણમાં પણ ભેજ હોવો જોઈએ.

મની પ્લાન્ટને યોગ્ય પ્રમાણમાં પાણી ન મળવાને કારણે પણ પાનનો રંગ પીળો અથવા ભૂરો થાય છે. ધ્યાન રાખો કે માટી અને વાતાવરણમાં પણ ભેજ હોવો જોઈએ.

2 / 5
સામાન્ય રીતે ઉનાળામાં ગરમ તાપમાનના કારણે છોડમાં પીળા પાન થતા હોય છે. ત્યારે તેની યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો છોડ સુકાઈ જાય છે. તેના માટે તમે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરી શકો છો.

સામાન્ય રીતે ઉનાળામાં ગરમ તાપમાનના કારણે છોડમાં પીળા પાન થતા હોય છે. ત્યારે તેની યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો છોડ સુકાઈ જાય છે. તેના માટે તમે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરી શકો છો.

3 / 5
મની પ્લાન્ટને પર્યાપ્ત માત્રામાં સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ મુકો. ધ્યાન રાખો કે પ્લાન્ટમાં વધારે પાણી કે ખાતર ન પડે,જો વધારે માત્રામાં ખાતર અને પાણી નાખવામાં આવે તો પણ મની પ્લાન્ટના પાન પીળા થઈ જાય છે.

મની પ્લાન્ટને પર્યાપ્ત માત્રામાં સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ મુકો. ધ્યાન રાખો કે પ્લાન્ટમાં વધારે પાણી કે ખાતર ન પડે,જો વધારે માત્રામાં ખાતર અને પાણી નાખવામાં આવે તો પણ મની પ્લાન્ટના પાન પીળા થઈ જાય છે.

4 / 5
નાના જીવજંતુને મની પ્લાનના પાન ખાવાનું વધારે પસંદ હોય છે. જેના પગલે પાન ખરાબ થઈ જાય છે. જેથી તમે મની પ્લાન્ટ પર જંતુનાશક દવા અથવા તો લીમડાના તેલનો છંટાકાવ કરી શકો છો.

નાના જીવજંતુને મની પ્લાનના પાન ખાવાનું વધારે પસંદ હોય છે. જેના પગલે પાન ખરાબ થઈ જાય છે. જેથી તમે મની પ્લાન્ટ પર જંતુનાશક દવા અથવા તો લીમડાના તેલનો છંટાકાવ કરી શકો છો.

5 / 5
Follow Us
વિદેશીઓની અમદાવાદ યાત્રા,મેટ્રો, ગુજરાતી મજેદાર થાળીનો માણ્યો આનંદ
વિદેશીઓની અમદાવાદ યાત્રા,મેટ્રો, ગુજરાતી મજેદાર થાળીનો માણ્યો આનંદ
તમારી રચનાત્મક શક્તિ આજે અપાવશે મોટું માન-સન્માન અને આર્થિક ફાયદો
તમારી રચનાત્મક શક્તિ આજે અપાવશે મોટું માન-સન્માન અને આર્થિક ફાયદો
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
g clip-path="url(#clip0_868_265)">