AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Plant Tips : મની પ્લાન્ટના પાન પીળા થઈ જાય છે ? જાણો તેનુ કારણ અને અપનાવો આ ટીપ્સ, જુઓ તસવીરો

મની પ્લાન્ટ મોટાભાગના ઘરમાં ઉગાડવામાં આવે છે.આ પ્લાન્ટની ખાસિયત છે કે જો તેના અનુકુળ વાતાવરણ ના હોય તો પ્લાન્ટના પાન પીળા થયા બાદ સુકાઈ જાય છે. મોટાભાગના લોકો આ માહિતીથી અજાણ હોય છે. જેના કારણે મની પ્લાન્ટ સુકાઈ જાય છે.

| Updated on: Aug 15, 2024 | 10:04 AM
Share
મની પ્લાન્ટના પાન પીળા થવા આમ તો અનહેલ્ધી ગ્રોથમાં ગણવામાં આવે છે. પરંતુ જો પીળા પાનની ડાળ પર નવા પાન ઉગી રહ્યાં છે. તો તેને હેલ્ધી ગ્રોથ પણ ઘણી શકાય છે. મની પ્લાન નવા પાનને વધારે પોષક તત્વો પુરા પાડે છે. જેના પગલે ઉપરના પાનનો રંગ બદલાઈ જાય છે.

મની પ્લાન્ટના પાન પીળા થવા આમ તો અનહેલ્ધી ગ્રોથમાં ગણવામાં આવે છે. પરંતુ જો પીળા પાનની ડાળ પર નવા પાન ઉગી રહ્યાં છે. તો તેને હેલ્ધી ગ્રોથ પણ ઘણી શકાય છે. મની પ્લાન નવા પાનને વધારે પોષક તત્વો પુરા પાડે છે. જેના પગલે ઉપરના પાનનો રંગ બદલાઈ જાય છે.

1 / 5
મની પ્લાન્ટને યોગ્ય પ્રમાણમાં પાણી ન મળવાને કારણે પણ પાનનો રંગ પીળો અથવા ભૂરો થાય છે. ધ્યાન રાખો કે માટી અને વાતાવરણમાં પણ ભેજ હોવો જોઈએ.

મની પ્લાન્ટને યોગ્ય પ્રમાણમાં પાણી ન મળવાને કારણે પણ પાનનો રંગ પીળો અથવા ભૂરો થાય છે. ધ્યાન રાખો કે માટી અને વાતાવરણમાં પણ ભેજ હોવો જોઈએ.

2 / 5
સામાન્ય રીતે ઉનાળામાં ગરમ તાપમાનના કારણે છોડમાં પીળા પાન થતા હોય છે. ત્યારે તેની યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો છોડ સુકાઈ જાય છે. તેના માટે તમે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરી શકો છો.

સામાન્ય રીતે ઉનાળામાં ગરમ તાપમાનના કારણે છોડમાં પીળા પાન થતા હોય છે. ત્યારે તેની યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો છોડ સુકાઈ જાય છે. તેના માટે તમે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરી શકો છો.

3 / 5
મની પ્લાન્ટને પર્યાપ્ત માત્રામાં સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ મુકો. ધ્યાન રાખો કે પ્લાન્ટમાં વધારે પાણી કે ખાતર ન પડે,જો વધારે માત્રામાં ખાતર અને પાણી નાખવામાં આવે તો પણ મની પ્લાન્ટના પાન પીળા થઈ જાય છે.

મની પ્લાન્ટને પર્યાપ્ત માત્રામાં સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ મુકો. ધ્યાન રાખો કે પ્લાન્ટમાં વધારે પાણી કે ખાતર ન પડે,જો વધારે માત્રામાં ખાતર અને પાણી નાખવામાં આવે તો પણ મની પ્લાન્ટના પાન પીળા થઈ જાય છે.

4 / 5
નાના જીવજંતુને મની પ્લાનના પાન ખાવાનું વધારે પસંદ હોય છે. જેના પગલે પાન ખરાબ થઈ જાય છે. જેથી તમે મની પ્લાન્ટ પર જંતુનાશક દવા અથવા તો લીમડાના તેલનો છંટાકાવ કરી શકો છો.

નાના જીવજંતુને મની પ્લાનના પાન ખાવાનું વધારે પસંદ હોય છે. જેના પગલે પાન ખરાબ થઈ જાય છે. જેથી તમે મની પ્લાન્ટ પર જંતુનાશક દવા અથવા તો લીમડાના તેલનો છંટાકાવ કરી શકો છો.

5 / 5
Follow Us
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
19 વર્ષ બાદ વૃદ્ધને પરત મળી મૂડી, અમરેલી પોલીસનું મોઢું મીઠું કરાવ્યું
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
રાજકોટના શિવરાજપુરમાં દૂધના કેન મુદ્દે જૂથ અથડામણ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
નવસારીના શરબતીયા તળાવના નિર્માણની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વીજપોલ વિવાદમાં ખેડૂતોનો સરકારને સ્પષ્ટ સંદેશ, મંત્રણા માટેનો પ્રસ્તાવ
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
વિદ્યાર્થિનીને LCના આપતા ધો-11માં પ્રવેશ અટક્યાનો આરોપ, જુઓ-Video
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
g clip-path="url(#clip0_868_265)">