AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Plant Tips : મની પ્લાન્ટના પાન પીળા થઈ જાય છે ? જાણો તેનુ કારણ અને અપનાવો આ ટીપ્સ, જુઓ તસવીરો

મની પ્લાન્ટ મોટાભાગના ઘરમાં ઉગાડવામાં આવે છે.આ પ્લાન્ટની ખાસિયત છે કે જો તેના અનુકુળ વાતાવરણ ના હોય તો પ્લાન્ટના પાન પીળા થયા બાદ સુકાઈ જાય છે. મોટાભાગના લોકો આ માહિતીથી અજાણ હોય છે. જેના કારણે મની પ્લાન્ટ સુકાઈ જાય છે.

| Updated on: Aug 15, 2024 | 10:04 AM
Share
મની પ્લાન્ટના પાન પીળા થવા આમ તો અનહેલ્ધી ગ્રોથમાં ગણવામાં આવે છે. પરંતુ જો પીળા પાનની ડાળ પર નવા પાન ઉગી રહ્યાં છે. તો તેને હેલ્ધી ગ્રોથ પણ ઘણી શકાય છે. મની પ્લાન નવા પાનને વધારે પોષક તત્વો પુરા પાડે છે. જેના પગલે ઉપરના પાનનો રંગ બદલાઈ જાય છે.

મની પ્લાન્ટના પાન પીળા થવા આમ તો અનહેલ્ધી ગ્રોથમાં ગણવામાં આવે છે. પરંતુ જો પીળા પાનની ડાળ પર નવા પાન ઉગી રહ્યાં છે. તો તેને હેલ્ધી ગ્રોથ પણ ઘણી શકાય છે. મની પ્લાન નવા પાનને વધારે પોષક તત્વો પુરા પાડે છે. જેના પગલે ઉપરના પાનનો રંગ બદલાઈ જાય છે.

1 / 5
મની પ્લાન્ટને યોગ્ય પ્રમાણમાં પાણી ન મળવાને કારણે પણ પાનનો રંગ પીળો અથવા ભૂરો થાય છે. ધ્યાન રાખો કે માટી અને વાતાવરણમાં પણ ભેજ હોવો જોઈએ.

મની પ્લાન્ટને યોગ્ય પ્રમાણમાં પાણી ન મળવાને કારણે પણ પાનનો રંગ પીળો અથવા ભૂરો થાય છે. ધ્યાન રાખો કે માટી અને વાતાવરણમાં પણ ભેજ હોવો જોઈએ.

2 / 5
સામાન્ય રીતે ઉનાળામાં ગરમ તાપમાનના કારણે છોડમાં પીળા પાન થતા હોય છે. ત્યારે તેની યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો છોડ સુકાઈ જાય છે. તેના માટે તમે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરી શકો છો.

સામાન્ય રીતે ઉનાળામાં ગરમ તાપમાનના કારણે છોડમાં પીળા પાન થતા હોય છે. ત્યારે તેની યોગ્ય કાળજી રાખવામાં ન આવે તો છોડ સુકાઈ જાય છે. તેના માટે તમે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરી શકો છો.

3 / 5
મની પ્લાન્ટને પર્યાપ્ત માત્રામાં સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ મુકો. ધ્યાન રાખો કે પ્લાન્ટમાં વધારે પાણી કે ખાતર ન પડે,જો વધારે માત્રામાં ખાતર અને પાણી નાખવામાં આવે તો પણ મની પ્લાન્ટના પાન પીળા થઈ જાય છે.

મની પ્લાન્ટને પર્યાપ્ત માત્રામાં સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ મુકો. ધ્યાન રાખો કે પ્લાન્ટમાં વધારે પાણી કે ખાતર ન પડે,જો વધારે માત્રામાં ખાતર અને પાણી નાખવામાં આવે તો પણ મની પ્લાન્ટના પાન પીળા થઈ જાય છે.

4 / 5
નાના જીવજંતુને મની પ્લાનના પાન ખાવાનું વધારે પસંદ હોય છે. જેના પગલે પાન ખરાબ થઈ જાય છે. જેથી તમે મની પ્લાન્ટ પર જંતુનાશક દવા અથવા તો લીમડાના તેલનો છંટાકાવ કરી શકો છો.

નાના જીવજંતુને મની પ્લાનના પાન ખાવાનું વધારે પસંદ હોય છે. જેના પગલે પાન ખરાબ થઈ જાય છે. જેથી તમે મની પ્લાન્ટ પર જંતુનાશક દવા અથવા તો લીમડાના તેલનો છંટાકાવ કરી શકો છો.

5 / 5
Follow Us
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
g clip-path="url(#clip0_868_265)">