AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024: ખેડૂતો માટે મોદી સરકારની બજેટમાં જાહેરાત, જાણો નેનો યુરીયાને લઈ શું કહ્યું

નિર્મલા સીતારમણે પોતાના સંબોધન દરમિયાન ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી સીતારમણે જાહેરાત કરી હતી કે ખેડૂતો હવે તમામ પાકમાં નેનો ડીએપીનો ઉપયોગ કરી શકશે. પીએમ કિસાન યોજના હેઠળ 11.8 કરોડ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. સરકાર ત્રણ સમાન માસિક હપ્તામાં દર વર્ષે 6,000 રૂપિયાનો નાણાકીય લાભ પ્રદાન કરે છે.

| Updated on: Feb 01, 2024 | 2:36 PM
Share
 નિર્મલા સીતારમણે પોતાના સંબોધન દરમિયાન ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી સીતારમણે જાહેરાત કરી હતી કે ખેડૂતો હવે તમામ પાકમાં નેનો ડીએપીનો ઉપયોગ કરી શકશે.

નિર્મલા સીતારમણે પોતાના સંબોધન દરમિયાન ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી સીતારમણે જાહેરાત કરી હતી કે ખેડૂતો હવે તમામ પાકમાં નેનો ડીએપીનો ઉપયોગ કરી શકશે.

1 / 7
તમને જણાવી દઈએ કે આ પહેલા સરકારે ખેડૂતોને નેનો યુરિયાની ભેટ આપી હતી. તે જ સમયે, માછલી ઉછેર કરનારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે, સરકારે PM મત્સ્ય સંપદા યોજનાને વિસ્તારવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ દરમિયાન નાણામંત્રીએ દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રોત્સાહન આપવાની પણ જાહેરાત કરી છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા સરકારે ખેડૂતોને નેનો યુરિયાની ભેટ આપી હતી. તે જ સમયે, માછલી ઉછેર કરનારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે, સરકારે PM મત્સ્ય સંપદા યોજનાને વિસ્તારવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ દરમિયાન નાણામંત્રીએ દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રોત્સાહન આપવાની પણ જાહેરાત કરી છે.

2 / 7
ખેડૂતોને સશક્ત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. 4 કરોડ ખેડૂતોને PM પાક વીમા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. PM કિસાન યોજનાથી 11.8 કરોડ લોકોને આર્થિક મદદ મળી છે.

ખેડૂતોને સશક્ત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. 4 કરોડ ખેડૂતોને PM પાક વીમા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. PM કિસાન યોજનાથી 11.8 કરોડ લોકોને આર્થિક મદદ મળી છે.

3 / 7
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પીએમ કિસાન યોજના હેઠળ 11.8 કરોડ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પીએમ કિસાન યોજના હેઠળ 11.8 કરોડ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.

4 / 7
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) એ વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજનાઓમાંની એક છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) એ વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજનાઓમાંની એક છે.

5 / 7
પીએમ-કિસાન યોજના હેઠળ, સરકાર ત્રણ સમાન માસિક હપ્તામાં દર વર્ષે 6,000 રૂપિયાનો નાણાકીય લાભ પ્રદાન કરે છે.

પીએમ-કિસાન યોજના હેઠળ, સરકાર ત્રણ સમાન માસિક હપ્તામાં દર વર્ષે 6,000 રૂપિયાનો નાણાકીય લાભ પ્રદાન કરે છે.

6 / 7
આ પૈસા 'DBT' દ્વારા દેશભરના ખેડૂત પરિવારોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ફેબ્રુઆરી 2019માં વચગાળાના બજેટમાં આની જાહેરાત કરવામાં આવી હતી.

આ પૈસા 'DBT' દ્વારા દેશભરના ખેડૂત પરિવારોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ફેબ્રુઆરી 2019માં વચગાળાના બજેટમાં આની જાહેરાત કરવામાં આવી હતી.

7 / 7
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">