AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024: ખેડૂતો માટે મોદી સરકારની બજેટમાં જાહેરાત, જાણો નેનો યુરીયાને લઈ શું કહ્યું

નિર્મલા સીતારમણે પોતાના સંબોધન દરમિયાન ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી સીતારમણે જાહેરાત કરી હતી કે ખેડૂતો હવે તમામ પાકમાં નેનો ડીએપીનો ઉપયોગ કરી શકશે. પીએમ કિસાન યોજના હેઠળ 11.8 કરોડ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. સરકાર ત્રણ સમાન માસિક હપ્તામાં દર વર્ષે 6,000 રૂપિયાનો નાણાકીય લાભ પ્રદાન કરે છે.

| Updated on: Feb 01, 2024 | 2:36 PM
Share
 નિર્મલા સીતારમણે પોતાના સંબોધન દરમિયાન ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી સીતારમણે જાહેરાત કરી હતી કે ખેડૂતો હવે તમામ પાકમાં નેનો ડીએપીનો ઉપયોગ કરી શકશે.

નિર્મલા સીતારમણે પોતાના સંબોધન દરમિયાન ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી સીતારમણે જાહેરાત કરી હતી કે ખેડૂતો હવે તમામ પાકમાં નેનો ડીએપીનો ઉપયોગ કરી શકશે.

1 / 7
તમને જણાવી દઈએ કે આ પહેલા સરકારે ખેડૂતોને નેનો યુરિયાની ભેટ આપી હતી. તે જ સમયે, માછલી ઉછેર કરનારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે, સરકારે PM મત્સ્ય સંપદા યોજનાને વિસ્તારવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ દરમિયાન નાણામંત્રીએ દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રોત્સાહન આપવાની પણ જાહેરાત કરી છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા સરકારે ખેડૂતોને નેનો યુરિયાની ભેટ આપી હતી. તે જ સમયે, માછલી ઉછેર કરનારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે, સરકારે PM મત્સ્ય સંપદા યોજનાને વિસ્તારવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ દરમિયાન નાણામંત્રીએ દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રોત્સાહન આપવાની પણ જાહેરાત કરી છે.

2 / 7
ખેડૂતોને સશક્ત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. 4 કરોડ ખેડૂતોને PM પાક વીમા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. PM કિસાન યોજનાથી 11.8 કરોડ લોકોને આર્થિક મદદ મળી છે.

ખેડૂતોને સશક્ત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. 4 કરોડ ખેડૂતોને PM પાક વીમા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. PM કિસાન યોજનાથી 11.8 કરોડ લોકોને આર્થિક મદદ મળી છે.

3 / 7
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પીએમ કિસાન યોજના હેઠળ 11.8 કરોડ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પીએમ કિસાન યોજના હેઠળ 11.8 કરોડ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.

4 / 7
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) એ વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજનાઓમાંની એક છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) એ વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજનાઓમાંની એક છે.

5 / 7
પીએમ-કિસાન યોજના હેઠળ, સરકાર ત્રણ સમાન માસિક હપ્તામાં દર વર્ષે 6,000 રૂપિયાનો નાણાકીય લાભ પ્રદાન કરે છે.

પીએમ-કિસાન યોજના હેઠળ, સરકાર ત્રણ સમાન માસિક હપ્તામાં દર વર્ષે 6,000 રૂપિયાનો નાણાકીય લાભ પ્રદાન કરે છે.

6 / 7
આ પૈસા 'DBT' દ્વારા દેશભરના ખેડૂત પરિવારોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ફેબ્રુઆરી 2019માં વચગાળાના બજેટમાં આની જાહેરાત કરવામાં આવી હતી.

આ પૈસા 'DBT' દ્વારા દેશભરના ખેડૂત પરિવારોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ફેબ્રુઆરી 2019માં વચગાળાના બજેટમાં આની જાહેરાત કરવામાં આવી હતી.

7 / 7
Follow Us
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
g clip-path="url(#clip0_868_265)">