AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meen sankranti : 14 માર્ચે સુર્યનો મીન રાશિમાં પ્રવેશ, આ રાશિઓની વધી શકે છે મુશ્કેલી

આ સમય દરમિયાન વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે.જેને કારણે તે અભ્યાસ પ્રત્યે ગંભીર રહેશે નહીં.ઉપરાંત આ સમય દરમિયાન ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 9:05 AM
Share

સુર્ય 14 માર્ચના રોજ કુંભ રાશિ માંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે.સુર્ય જ્યારે પણ આ રાશિમાં પ્રવેશ કરે છે,તે દિવસને સંક્રાતિ નામથી ઓળખવામાં આવે છે.જેથી સુર્ય મીન રાશિમાં પ્રવેશ કરે છે તેથી તે મીન સંક્રાતિ તરીકે ઓળખાવામાં આવશે.આજે અમે તમને જણાવીશુ કે આ રાશિ પરિવર્તનને કારણે કેવી સમસ્યા સર્જાઈ શકે છે.

સુર્ય 14 માર્ચના રોજ કુંભ રાશિ માંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે.સુર્ય જ્યારે પણ આ રાશિમાં પ્રવેશ કરે છે,તે દિવસને સંક્રાતિ નામથી ઓળખવામાં આવે છે.જેથી સુર્ય મીન રાશિમાં પ્રવેશ કરે છે તેથી તે મીન સંક્રાતિ તરીકે ઓળખાવામાં આવશે.આજે અમે તમને જણાવીશુ કે આ રાશિ પરિવર્તનને કારણે કેવી સમસ્યા સર્જાઈ શકે છે.

1 / 6
કર્ક રાશિ પર મીન સંક્રાતિનો પ્રભાવ : કર્ક રાશિએ આ સમય દરમિયાન તેના સ્વાસ્થ્યનુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.આ સિવાય કામ-ધંધામાં પણ સમસ્યાનો સામને કરવો પડી શકે છે.

કર્ક રાશિ પર મીન સંક્રાતિનો પ્રભાવ : કર્ક રાશિએ આ સમય દરમિયાન તેના સ્વાસ્થ્યનુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.આ સિવાય કામ-ધંધામાં પણ સમસ્યાનો સામને કરવો પડી શકે છે.

2 / 6
Meen sankranti : 14 માર્ચે સુર્યનો મીન રાશિમાં પ્રવેશ, આ રાશિઓની વધી શકે છે મુશ્કેલી

Horoscope Today Sagittarius aaj nu rashifal in Gujarati

3 / 6
Aries

Aries

4 / 6
સિંહ રાશિ પર મીન સંક્રાતિનો પ્રભાવ :સુર્યનો મીન રાશિમાં પ્રવેશ થવાથી આ સમય દરમિયાન સિંહ રાશિઓએ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે,કારણ કે  પરિવાર સાથેના તમારા સંબધો ખરાબ થઈ શકે છે.આ સાથે તમારુ અને તમારા પરિવારનુ સ્વાસ્થ્ય સંબધિત ખાસ ધ્યાન રાખો.

સિંહ રાશિ પર મીન સંક્રાતિનો પ્રભાવ :સુર્યનો મીન રાશિમાં પ્રવેશ થવાથી આ સમય દરમિયાન સિંહ રાશિઓએ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે,કારણ કે પરિવાર સાથેના તમારા સંબધો ખરાબ થઈ શકે છે.આ સાથે તમારુ અને તમારા પરિવારનુ સ્વાસ્થ્ય સંબધિત ખાસ ધ્યાન રાખો.

5 / 6
કુંભ રાશિ પર મીન સંક્રાતિનો પ્રભાવ : મીન રાશિનો સુર્યમાં પ્રવેશ થવાથી આ સમય દરમિયાન તમારે કેટલીક કષ્ટતાનો સામનો કરવો પડી શકે છે.આથી સલાહ આપવામાં આવે છે કે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો.

કુંભ રાશિ પર મીન સંક્રાતિનો પ્રભાવ : મીન રાશિનો સુર્યમાં પ્રવેશ થવાથી આ સમય દરમિયાન તમારે કેટલીક કષ્ટતાનો સામનો કરવો પડી શકે છે.આથી સલાહ આપવામાં આવે છે કે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો.

6 / 6
Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">