AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meen sankranti : 14 માર્ચે સુર્યનો મીન રાશિમાં પ્રવેશ, આ રાશિઓની વધી શકે છે મુશ્કેલી

આ સમય દરમિયાન વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે.જેને કારણે તે અભ્યાસ પ્રત્યે ગંભીર રહેશે નહીં.ઉપરાંત આ સમય દરમિયાન ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 9:05 AM
Share

સુર્ય 14 માર્ચના રોજ કુંભ રાશિ માંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે.સુર્ય જ્યારે પણ આ રાશિમાં પ્રવેશ કરે છે,તે દિવસને સંક્રાતિ નામથી ઓળખવામાં આવે છે.જેથી સુર્ય મીન રાશિમાં પ્રવેશ કરે છે તેથી તે મીન સંક્રાતિ તરીકે ઓળખાવામાં આવશે.આજે અમે તમને જણાવીશુ કે આ રાશિ પરિવર્તનને કારણે કેવી સમસ્યા સર્જાઈ શકે છે.

સુર્ય 14 માર્ચના રોજ કુંભ રાશિ માંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે.સુર્ય જ્યારે પણ આ રાશિમાં પ્રવેશ કરે છે,તે દિવસને સંક્રાતિ નામથી ઓળખવામાં આવે છે.જેથી સુર્ય મીન રાશિમાં પ્રવેશ કરે છે તેથી તે મીન સંક્રાતિ તરીકે ઓળખાવામાં આવશે.આજે અમે તમને જણાવીશુ કે આ રાશિ પરિવર્તનને કારણે કેવી સમસ્યા સર્જાઈ શકે છે.

1 / 6
કર્ક રાશિ પર મીન સંક્રાતિનો પ્રભાવ : કર્ક રાશિએ આ સમય દરમિયાન તેના સ્વાસ્થ્યનુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.આ સિવાય કામ-ધંધામાં પણ સમસ્યાનો સામને કરવો પડી શકે છે.

કર્ક રાશિ પર મીન સંક્રાતિનો પ્રભાવ : કર્ક રાશિએ આ સમય દરમિયાન તેના સ્વાસ્થ્યનુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.આ સિવાય કામ-ધંધામાં પણ સમસ્યાનો સામને કરવો પડી શકે છે.

2 / 6
Meen sankranti : 14 માર્ચે સુર્યનો મીન રાશિમાં પ્રવેશ, આ રાશિઓની વધી શકે છે મુશ્કેલી

Horoscope Today Sagittarius aaj nu rashifal in Gujarati

3 / 6
Aries

Aries

4 / 6
સિંહ રાશિ પર મીન સંક્રાતિનો પ્રભાવ :સુર્યનો મીન રાશિમાં પ્રવેશ થવાથી આ સમય દરમિયાન સિંહ રાશિઓએ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે,કારણ કે  પરિવાર સાથેના તમારા સંબધો ખરાબ થઈ શકે છે.આ સાથે તમારુ અને તમારા પરિવારનુ સ્વાસ્થ્ય સંબધિત ખાસ ધ્યાન રાખો.

સિંહ રાશિ પર મીન સંક્રાતિનો પ્રભાવ :સુર્યનો મીન રાશિમાં પ્રવેશ થવાથી આ સમય દરમિયાન સિંહ રાશિઓએ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે,કારણ કે પરિવાર સાથેના તમારા સંબધો ખરાબ થઈ શકે છે.આ સાથે તમારુ અને તમારા પરિવારનુ સ્વાસ્થ્ય સંબધિત ખાસ ધ્યાન રાખો.

5 / 6
કુંભ રાશિ પર મીન સંક્રાતિનો પ્રભાવ : મીન રાશિનો સુર્યમાં પ્રવેશ થવાથી આ સમય દરમિયાન તમારે કેટલીક કષ્ટતાનો સામનો કરવો પડી શકે છે.આથી સલાહ આપવામાં આવે છે કે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો.

કુંભ રાશિ પર મીન સંક્રાતિનો પ્રભાવ : મીન રાશિનો સુર્યમાં પ્રવેશ થવાથી આ સમય દરમિયાન તમારે કેટલીક કષ્ટતાનો સામનો કરવો પડી શકે છે.આથી સલાહ આપવામાં આવે છે કે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો.

6 / 6
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">