AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : દહેજ કાયદા હેઠળ 2 મહિના સુધી ધરપકડ ન થવી જોઈએ, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, જાણો કયા કેસમાં આવું કહ્યું?

દહેજ ઉત્પીડનના કેસોમાં ધરપકડ અંગે અલ્હાબાદ હાઈકોર્ટના માર્ગદર્શિકાને સુપ્રીમ કોર્ટે સમર્થન આપ્યું છે. એક મહિલા આઈપીએસ અધિકારી સાથે સંકળાયેલા કેસમાં કોર્ટે કહ્યું કે પોલીસે દહેજ ઉત્પીડનના કેસમાં બે મહિના સુધી કોઈ ધરપકડ ન કરવી જોઈએ.

| Updated on: Jul 27, 2025 | 7:10 AM
Share
સુપ્રીમ કોર્ટે કલમ 498A (ઘરેલુ હિંસા) પર એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો. કોર્ટે કહ્યું કે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 498A (ક્રૂરતાનો ગુનો) હેઠળ ફરિયાદોમાં 2 મહિના સુધી કોઈ ધરપકડ થશે નહીં.

સુપ્રીમ કોર્ટે કલમ 498A (ઘરેલુ હિંસા) પર એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો. કોર્ટે કહ્યું કે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 498A (ક્રૂરતાનો ગુનો) હેઠળ ફરિયાદોમાં 2 મહિના સુધી કોઈ ધરપકડ થશે નહીં.

1 / 8
સુપ્રીમ કોર્ટે એક મહત્વના નિર્ણયમાં અલ્હાબાદ હાઈકોર્ટના 2 વર્ષ જુના દિશા-નિર્દેશો અપનાવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યારે કોઈ મહિલા પોતાના સાસરિયા પક્ષ વિરુદ્ધ દહેજ ઉત્પીડનના કાયદા હેઠળ કેસ કરે છે. તો પોલિસ 2 મહિના સુધી પતિ કે તેના સંબંધીઓની ધરપકડ કરી શકે નહી,

સુપ્રીમ કોર્ટે એક મહત્વના નિર્ણયમાં અલ્હાબાદ હાઈકોર્ટના 2 વર્ષ જુના દિશા-નિર્દેશો અપનાવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યારે કોઈ મહિલા પોતાના સાસરિયા પક્ષ વિરુદ્ધ દહેજ ઉત્પીડનના કાયદા હેઠળ કેસ કરે છે. તો પોલિસ 2 મહિના સુધી પતિ કે તેના સંબંધીઓની ધરપકડ કરી શકે નહી,

2 / 8
કોર્ટે આ નિર્ણય એક મહિલા આઈપીએસ સાથે જોડાયેલા કેસ મામલે સુનાવણી દરમિયાન કહ્યું છે. કોર્ટ કહ્યું કે, મહિલા આઈપીએસ અધિકારીને અલગ થયેલા પતિ અને તેના સંબંધોની ઉત્પીડન માટે ન્યુઝપેપરમાં પ્રકાશિત કરી માફી માંગવાની રહેશે.

કોર્ટે આ નિર્ણય એક મહિલા આઈપીએસ સાથે જોડાયેલા કેસ મામલે સુનાવણી દરમિયાન કહ્યું છે. કોર્ટ કહ્યું કે, મહિલા આઈપીએસ અધિકારીને અલગ થયેલા પતિ અને તેના સંબંધોની ઉત્પીડન માટે ન્યુઝપેપરમાં પ્રકાશિત કરી માફી માંગવાની રહેશે.

3 / 8
 સીજેઆઈ બી આર ગવઈ અને ન્યાયમૂર્તિ એજી મસીહની પીઠે 2022ની બેંચની આઈપીએસ અધિકારી શિવાંગી બંસલની ગોયલ અને તેના પતિ વચ્ચે છૂટાછેડા અંગેના લગ્ન પછીના કરાર પર ચુકાદો આપ્યો.

સીજેઆઈ બી આર ગવઈ અને ન્યાયમૂર્તિ એજી મસીહની પીઠે 2022ની બેંચની આઈપીએસ અધિકારી શિવાંગી બંસલની ગોયલ અને તેના પતિ વચ્ચે છૂટાછેડા અંગેના લગ્ન પછીના કરાર પર ચુકાદો આપ્યો.

4 / 8
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માફી એટલા માટે જરુરી હતી કારણ કે, શિવાંગી દ્વારા દાખલ કરાયેલા કેસોને કારણે, તેના પતિ 109 દિવસ અને તેના પતિના પિતા 103 દિવસ જેલમાં રહ્યા હતા અને આખા પરિવારને શારીરિક અને માનસિક આઘાત અને ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હતો. તેમણે જે સહન કર્યું છે તે કોઈપણ રીતે ભરપાઈ કરી શકાય નહીં.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માફી એટલા માટે જરુરી હતી કારણ કે, શિવાંગી દ્વારા દાખલ કરાયેલા કેસોને કારણે, તેના પતિ 109 દિવસ અને તેના પતિના પિતા 103 દિવસ જેલમાં રહ્યા હતા અને આખા પરિવારને શારીરિક અને માનસિક આઘાત અને ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હતો. તેમણે જે સહન કર્યું છે તે કોઈપણ રીતે ભરપાઈ કરી શકાય નહીં.

5 / 8
સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, આનો ઉપયોગ શિવાંગી બંસલ, શિવાંગી ગોયલ વિરુદ્ધ  કોઈપણ કોર્ટ, વહીવટી/નિયમનકારી/અર્ધ-ન્યાયિક સંસ્થા/ટ્રિબ્યુનલમાં તેમના હિત વિરુદ્ધ ભવિષ્યમાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, આનો ઉપયોગ શિવાંગી બંસલ, શિવાંગી ગોયલ વિરુદ્ધ કોઈપણ કોર્ટ, વહીવટી/નિયમનકારી/અર્ધ-ન્યાયિક સંસ્થા/ટ્રિબ્યુનલમાં તેમના હિત વિરુદ્ધ ભવિષ્યમાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

6 / 8
કોર્ટે પણ આ કલમ પર ઘણી વખત ચિંતા વ્યક્ત કરી છે. આ કલમ વર્તમાન કાયદામાં ભારતીય ન્યાયિક સંહિતામાં કલમ 85 તરીકે હાજર છે.

કોર્ટે પણ આ કલમ પર ઘણી વખત ચિંતા વ્યક્ત કરી છે. આ કલમ વર્તમાન કાયદામાં ભારતીય ન્યાયિક સંહિતામાં કલમ 85 તરીકે હાજર છે.

7 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

8 / 8

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Follow Us
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
શિક્ષણ જગત માટે કંલક! શાળામાં નશામાં ધૂત શિક્ષક પકડાયો, જુઓ વીડિયો
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
ભાજપનું એડી ચોટીનું જોર અને કોંગ્રેસના 'ધમકી'ના આરોપ - જુઓ Video
સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ
સુરતમાં ચૂંટણી પૂર્વે જનતાનો રોષ: નેતાઓને પૂછ્યા આકરા સવાલ, જુઓ અહેવાલ
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
આણંદના સાંસદ મિતેશ પટેલની ધમકી: કોંગ્રેસ જીતશે તો ગ્રાન્ટ નહીં આપું
g clip-path="url(#clip0_868_265)">