AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : જો પાડોશી તમારા ઘર પર ફટકડા ફેંકી પરેશાન કરી રહ્યા છે, તો જાણો ભારતીય કાયદો શું કહે છે

દિવાળીનો તહેવાર હંમેશા ઉત્સાહનો તહેવાર હોય છે. પરંતુ કેટલીક વખત દિવાળ બાદ પણ કેટલાક લોકો અન્ય લોકોના ઘરે ફટકાંડા ફેંકતા હોય છે. તો જાણો તમે કઈ કલમ હેઠળ ફરિયાદ નોંધાવી શકો. પડોશીઓને કાયદેસર રીતે સજા કરવા માટે કાયદાનું જ્ઞાન જરૂરી છે.

| Updated on: Oct 23, 2025 | 7:17 AM
Share
ભારતમાં ધામધુમથી બધા તહેવારો મનાવવામાં આવે છે. તેમાં પણ દિવાળીનો તહેવાર નાનાથી લઈ મોટી ઉંમરના તમામ લોકો માટે ઉત્સાહનો તહેવાર માનવમાં આવે છે. લોકો રંગ બેરંગી લાઈટથી પોતાનું ઘર સજાવે છે. દીવા કરે છે.

ભારતમાં ધામધુમથી બધા તહેવારો મનાવવામાં આવે છે. તેમાં પણ દિવાળીનો તહેવાર નાનાથી લઈ મોટી ઉંમરના તમામ લોકો માટે ઉત્સાહનો તહેવાર માનવમાં આવે છે. લોકો રંગ બેરંગી લાઈટથી પોતાનું ઘર સજાવે છે. દીવા કરે છે.

1 / 10
આ એક એવો તહેવાર છે. જેની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. કારણ કે, બાળકોને મિઠાઈ ખાવાની સાથે ફટાકડાં ફોડવાની મજા આવે છે.તેમજ મોટા ફટાકડાં તરફ આકર્ષિત પણ થાય છે.

આ એક એવો તહેવાર છે. જેની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. કારણ કે, બાળકોને મિઠાઈ ખાવાની સાથે ફટાકડાં ફોડવાની મજા આવે છે.તેમજ મોટા ફટાકડાં તરફ આકર્ષિત પણ થાય છે.

2 / 10
ઘણીવાર, મજાક તરીકે અથવા દુર્ભાવનાપૂર્ણ ઇરાદાથી, લોકો દિવાળીની સાંજે લોકોના ઘરો પર રોકેટ અથવા સુતરીબોમ્બ ફેંકે છે. આ મજાક ક્યારેક વિપરીત અસર કરી શકે છે, છત પર આગ પણ લગાવી શકે છે. વધુમાં સુતરી બોમ્બ ક્યારેક એટલા શક્તિશાળી હોય છે કે તે ઘરોને નુકસાન પહોંચાડે છે અને ઇજાઓ પણ પહોંચાડી શકે છે.

ઘણીવાર, મજાક તરીકે અથવા દુર્ભાવનાપૂર્ણ ઇરાદાથી, લોકો દિવાળીની સાંજે લોકોના ઘરો પર રોકેટ અથવા સુતરીબોમ્બ ફેંકે છે. આ મજાક ક્યારેક વિપરીત અસર કરી શકે છે, છત પર આગ પણ લગાવી શકે છે. વધુમાં સુતરી બોમ્બ ક્યારેક એટલા શક્તિશાળી હોય છે કે તે ઘરોને નુકસાન પહોંચાડે છે અને ઇજાઓ પણ પહોંચાડી શકે છે.

3 / 10
આવી સ્થિતિમાં, જો કોઈ પાડોશી તમારા ઘર પર સુતરી બોમ્બ ફેંકે તો તમારે શું કરવું જોઈએ? પોલીસ કઈ કલમ હેઠળ FIR દાખલ કરશે? આરોપીને કેટલા વર્ષની જેલની સજા થઈ શકે છે? તેના વિશે જાણો

આવી સ્થિતિમાં, જો કોઈ પાડોશી તમારા ઘર પર સુતરી બોમ્બ ફેંકે તો તમારે શું કરવું જોઈએ? પોલીસ કઈ કલમ હેઠળ FIR દાખલ કરશે? આરોપીને કેટલા વર્ષની જેલની સજા થઈ શકે છે? તેના વિશે જાણો

4 / 10
 ભારત સરકારે IPCને BNS થી બદલી નાખ્યો છે. હવે, કોર્ટ BNS હેઠળ કોઈપણ ગુના માટે સજા ફટકારે છે. તેથી, કાયદાને જાણવું એ ફક્ત ગુનેગારોને સજા કરવા માટે જ નહીં, પરંતુ જો તમે પોતે તેમાં ફસાઈ જાઓ છો તો વધુ પડતી સજા ટાળવા માટે પણ મહત્વપૂર્ણ છે.

ભારત સરકારે IPCને BNS થી બદલી નાખ્યો છે. હવે, કોર્ટ BNS હેઠળ કોઈપણ ગુના માટે સજા ફટકારે છે. તેથી, કાયદાને જાણવું એ ફક્ત ગુનેગારોને સજા કરવા માટે જ નહીં, પરંતુ જો તમે પોતે તેમાં ફસાઈ જાઓ છો તો વધુ પડતી સજા ટાળવા માટે પણ મહત્વપૂર્ણ છે.

5 / 10
દિવાળી કે અન્ય કોઈ તહેવાર દરમિયાન કોઈના ઘરે ફટાકડાં ફેંકવાએ એક ગુનો છે. પોલીસ વોરંટ વિના કોઈની ધરપકડ કરી શકે છે. જો કોઈ દિવાળી પર તમારા ઘરે ફટાકડાં ફેંકે છે, તો પોલીસ IPCની કલમ 324, 326 અને 288 હેઠળ FIR દાખલ કરી શકે છે. આ ત્રણેય કલમો ગુનાના હેતુના આધારે લાગુ કરવામાં આવશે.

દિવાળી કે અન્ય કોઈ તહેવાર દરમિયાન કોઈના ઘરે ફટાકડાં ફેંકવાએ એક ગુનો છે. પોલીસ વોરંટ વિના કોઈની ધરપકડ કરી શકે છે. જો કોઈ દિવાળી પર તમારા ઘરે ફટાકડાં ફેંકે છે, તો પોલીસ IPCની કલમ 324, 326 અને 288 હેઠળ FIR દાખલ કરી શકે છે. આ ત્રણેય કલમો ગુનાના હેતુના આધારે લાગુ કરવામાં આવશે.

6 / 10
CrPCની કલમ 324 એવા કૃત્યો પર લાગુ પડે છે જે ઇરાદાપૂર્વક અથવા જાણી જોઈને મિલકતને નુકસાન પહોંચાડે છે. કલમ 326 વિસ્ફોટકો અથવા આગનો ઉપયોગ કરીને ઘર, પૂજા સ્થળ અથવા અન્ય માળખાના વિનાશ પર લાગુ પડે છે.

CrPCની કલમ 324 એવા કૃત્યો પર લાગુ પડે છે જે ઇરાદાપૂર્વક અથવા જાણી જોઈને મિલકતને નુકસાન પહોંચાડે છે. કલમ 326 વિસ્ફોટકો અથવા આગનો ઉપયોગ કરીને ઘર, પૂજા સ્થળ અથવા અન્ય માળખાના વિનાશ પર લાગુ પડે છે.

7 / 10
કલમ 288 એવા કૃત્યો પર પણ લાગુ પડે છે જે વિસ્ફોટકો સાથે બેદરકારીથી કરવામાં આવે છે, જે માનવ જીવનને જોખમમાં મૂકે છે.

કલમ 288 એવા કૃત્યો પર પણ લાગુ પડે છે જે વિસ્ફોટકો સાથે બેદરકારીથી કરવામાં આવે છે, જે માનવ જીવનને જોખમમાં મૂકે છે.

8 / 10
 સામાન્ય કિસ્સાઓમાં, સજા પાંચ વર્ષની કેદ, દંડ, અથવા બંને છે. જો ઈરાદો કોઈ ઈમારતનો નાશ કરવાનો હોય, તો સજા આજીવન કેદ અથવા દસ વર્ષ સુધીની કેદ છે, સાથે દંડ પણ છે. વિસ્ફોટક ઉપકરણ સાથે ચેડા કરવા બદલ છ મહિનાની કેદ અથવા દંડ થઈ શકે છે. અપવાદરૂપ પરિસ્થિતિઓમાં, બંને સજા શક્ય છે.

સામાન્ય કિસ્સાઓમાં, સજા પાંચ વર્ષની કેદ, દંડ, અથવા બંને છે. જો ઈરાદો કોઈ ઈમારતનો નાશ કરવાનો હોય, તો સજા આજીવન કેદ અથવા દસ વર્ષ સુધીની કેદ છે, સાથે દંડ પણ છે. વિસ્ફોટક ઉપકરણ સાથે ચેડા કરવા બદલ છ મહિનાની કેદ અથવા દંડ થઈ શકે છે. અપવાદરૂપ પરિસ્થિતિઓમાં, બંને સજા શક્ય છે.

9 / 10
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- canva)

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- canva)

10 / 10

 

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">