AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ: માતા-પિતા જીવિત હોય ત્યાં સુધી દાદા-દાદીની મિલકત પર પૌત્ર-પૌત્રીઓનો કેટલો અધિકાર?

કાનુની સવાલ: દિલ્હી હાઈકોર્ટે પૈતૃક મિલકતના વિવાદના એક કેસમાં ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે અને અરજદાર મહિલાને મોટો ફટકો આપ્યો છે.

| Updated on: Sep 17, 2025 | 9:00 AM
Share
દિલ્હી હાઈકોર્ટે પૈતૃક મિલકતના વિવાદના એક કેસમાં ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે અને અરજદાર મહિલાને મોટો ફટકો આપ્યો છે. હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું છે કે પૌત્ર કે પૌત્રી તેમના માતાપિતા જીવિત હોય ત્યારે દાદા-દાદીની મિલકતમાં હિસ્સો દાવો કરી શકશે નહીં. આ નિર્ણય જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવની બેન્ચે આપ્યો છે.

દિલ્હી હાઈકોર્ટે પૈતૃક મિલકતના વિવાદના એક કેસમાં ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે અને અરજદાર મહિલાને મોટો ફટકો આપ્યો છે. હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું છે કે પૌત્ર કે પૌત્રી તેમના માતાપિતા જીવિત હોય ત્યારે દાદા-દાદીની મિલકતમાં હિસ્સો દાવો કરી શકશે નહીં. આ નિર્ણય જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવની બેન્ચે આપ્યો છે.

1 / 6
આ આદેશ સાથે હાઇકોર્ટે અરજદાર કૃતિકા જૈનની અરજી ફગાવી દીધી, જેમાં તેણે તેના પિતા રાકેશ જૈન અને કાકી નીના જૈન સામે દિલ્હીની મિલકતમાં ક્વાર્ટર હિસ્સો માંગ્યો હતો.

આ આદેશ સાથે હાઇકોર્ટે અરજદાર કૃતિકા જૈનની અરજી ફગાવી દીધી, જેમાં તેણે તેના પિતા રાકેશ જૈન અને કાકી નીના જૈન સામે દિલ્હીની મિલકતમાં ક્વાર્ટર હિસ્સો માંગ્યો હતો.

2 / 6
હાઇકોર્ટે કહ્યું કે, કૃતિકાનો દાવો કાયદેસર રીતે ટકાઉ નથી, કારણ કે હિન્દુ ઉત્તરાધિકાર કાયદા મુજબ મિલકત ફક્ત દાદાની વિધવા પત્ની અને બાળકોમાં વહેંચવામાં આવશે.

હાઇકોર્ટે કહ્યું કે, કૃતિકાનો દાવો કાયદેસર રીતે ટકાઉ નથી, કારણ કે હિન્દુ ઉત્તરાધિકાર કાયદા મુજબ મિલકત ફક્ત દાદાની વિધવા પત્ની અને બાળકોમાં વહેંચવામાં આવશે.

3 / 6
પૌત્ર-પૌત્રીઓને તેમના માતાપિતા જીવિત હોય ત્યાં સુધી પ્રથમ વર્ગના વારસદાર ગણવામાં આવતા નથી. કૃતિકાએ જે મિલકતમાં હિસ્સો માંગ્યો હતો તે તેના દાદાની હતી.

પૌત્ર-પૌત્રીઓને તેમના માતાપિતા જીવિત હોય ત્યાં સુધી પ્રથમ વર્ગના વારસદાર ગણવામાં આવતા નથી. કૃતિકાએ જે મિલકતમાં હિસ્સો માંગ્યો હતો તે તેના દાદાની હતી.

4 / 6
કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, 1956 પછી આવી મિલકતને સંયુક્ત પરિવારની મિલકત નહીં પણ વ્યક્તિગત માલિકી ગણવામાં આવશે. કોર્ટે કહ્યું કે આ નિર્ણય સમાજમાં પ્રવર્તતી ગેરસમજને દૂર કરે છે, જેમાં એવું માનવામાં આવતું હતું કે દાદા-દાદીની મિલકત પર પૌત્ર-પૌત્રીઓનો સીધો અધિકાર છે, પણ હવે એવું નથી. દાદાની સંપતિ પર પહેલો અધિકાર પિતાનો લાગશે.

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, 1956 પછી આવી મિલકતને સંયુક્ત પરિવારની મિલકત નહીં પણ વ્યક્તિગત માલિકી ગણવામાં આવશે. કોર્ટે કહ્યું કે આ નિર્ણય સમાજમાં પ્રવર્તતી ગેરસમજને દૂર કરે છે, જેમાં એવું માનવામાં આવતું હતું કે દાદા-દાદીની મિલકત પર પૌત્ર-પૌત્રીઓનો સીધો અધિકાર છે, પણ હવે એવું નથી. દાદાની સંપતિ પર પહેલો અધિકાર પિતાનો લાગશે.

5 / 6
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

6 / 6

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Follow Us
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">