AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિવસની ‘ચા’ કરતાં પણ સસ્તું પ્રીમિયમ ! ₹20 ભરો અને 2 લાખ રૂપિયાનો વીમો મેળવો, સરકારની આ યોજના તો અદભૂત છે

મોટાભાગના લોકો મોંઘા પ્રીમિયમને કારણે હેલ્થ અથવા લાઈફ ઈન્સ્યોરન્સ લેતા નથી. જો કે, મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલી એક યોજના હેઠળ, તમે 20 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ મેળવી શકો છો.

| Updated on: Nov 29, 2025 | 2:12 PM
Share
મોટાભાગના લોકો મોંઘા પ્રીમિયમને કારણે ઈન્સ્યોરન્સ લઈ શકતા નથી. આવી સ્થિતિમાં, મોદી સરકારની એક યોજના સામાન્ય લોકો માટે આ સમસ્યાનો ઉકેલ બની ગઈ છે. કેન્દ્ર સરકારે ગરીબોને ધ્યાનમાં રાખીને ઘણી યોજનાઓ શરૂ કરી છે. એવામાં ઈન્સ્યોરન્સને લગતી એક યોજના હાલમાં ખૂબ જ ચર્ચામાં છે.

મોટાભાગના લોકો મોંઘા પ્રીમિયમને કારણે ઈન્સ્યોરન્સ લઈ શકતા નથી. આવી સ્થિતિમાં, મોદી સરકારની એક યોજના સામાન્ય લોકો માટે આ સમસ્યાનો ઉકેલ બની ગઈ છે. કેન્દ્ર સરકારે ગરીબોને ધ્યાનમાં રાખીને ઘણી યોજનાઓ શરૂ કરી છે. એવામાં ઈન્સ્યોરન્સને લગતી એક યોજના હાલમાં ખૂબ જ ચર્ચામાં છે.

1 / 5
આ યોજના હેઠળ, પોલિસીધારકને ₹2 લાખનું વીમા કવરેજ મળે છે. આમાં સૌથી મહત્વની વાત એ છે કે, તેમને આ કવરેજ માટે કોઈ મોંઘું પ્રીમિયમ ચૂકવવાની જરૂર નથી. આ યોજનામાં પોલિસીધારકને દર વર્ષે ફક્ત ₹20 ચૂકવવાની જરૂર છે.

આ યોજના હેઠળ, પોલિસીધારકને ₹2 લાખનું વીમા કવરેજ મળે છે. આમાં સૌથી મહત્વની વાત એ છે કે, તેમને આ કવરેજ માટે કોઈ મોંઘું પ્રીમિયમ ચૂકવવાની જરૂર નથી. આ યોજનામાં પોલિસીધારકને દર વર્ષે ફક્ત ₹20 ચૂકવવાની જરૂર છે.

2 / 5
ભારત સરકાર દ્વારા ગરીબો માટે શરૂ કરાયેલી આ વીમા યોજના હેઠળ, જો કોઈ અકસ્માતને કારણે મૃત્યુ પામે છે અથવા અપંગ બને છે, તો તેમને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ મળશે. બીજું કે, 18 થી 70 વર્ષની વયના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ વીમા યોજના માટે વાર્ષિક પ્રીમિયમ 20 રૂપિયા છે. આનો અર્થ એ છે કે, માસિક ખર્ચ 2 રૂપિયાથી ઓછો હશે.

ભારત સરકાર દ્વારા ગરીબો માટે શરૂ કરાયેલી આ વીમા યોજના હેઠળ, જો કોઈ અકસ્માતને કારણે મૃત્યુ પામે છે અથવા અપંગ બને છે, તો તેમને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ મળશે. બીજું કે, 18 થી 70 વર્ષની વયના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ વીમા યોજના માટે વાર્ષિક પ્રીમિયમ 20 રૂપિયા છે. આનો અર્થ એ છે કે, માસિક ખર્ચ 2 રૂપિયાથી ઓછો હશે.

3 / 5
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) હેઠળ રજીસ્ટ્રેશન કરાવવા માટે વ્યક્તિની ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ વીમા માટે કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) હેઠળ રજીસ્ટ્રેશન કરાવવા માટે વ્યક્તિની ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ વીમા માટે કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે.

4 / 5
જો તમારી પાસે બહુવિધ (Multiple) બેંક એકાઉન્ટ છે, તો તમે ફક્ત એક જ બેંક એકાઉન્ટ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ ઈન્સ્યોરન્સમાં પ્રીમિયમ 'ઓટો-ડેબિટ સિસ્ટમ' દ્વારા તમારા ખાતામાંથી 'ઓટો-ડેબિટ' થશે. જો કે, આ માટે તમારે પરવાનગી આપવી પડશે.

જો તમારી પાસે બહુવિધ (Multiple) બેંક એકાઉન્ટ છે, તો તમે ફક્ત એક જ બેંક એકાઉન્ટ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ ઈન્સ્યોરન્સમાં પ્રીમિયમ 'ઓટો-ડેબિટ સિસ્ટમ' દ્વારા તમારા ખાતામાંથી 'ઓટો-ડેબિટ' થશે. જો કે, આ માટે તમારે પરવાનગી આપવી પડશે.

5 / 5

આ પણ વાંચો: કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી PAN કાર્ડ, Voter ID, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે Deactivate કરવા?

રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
g clip-path="url(#clip0_868_265)">