AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RIP Lata Mangeshkar : બાળપણથી કંઈક આવા દેખાતા હતા લતા મંગેશકર, તેમના સફરની કહાની દર્શાવે છે આ તસ્વીરો

28 ડિસેમ્બર 1929ના રોજ લતા મંગેશકરનો જન્મ ઈન્દોરના એક મરાઠી પરિવારમાં પંડિત દીનદયાળ મંગેશકરના ઘરે થયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 11:05 AM
Share
લતા મંગેશકરે આજે ફિલ્મોમાં ગાયિકા તરીકે જે નામ કમાયા છે તે હર કોઈના કિસ્મતમાં નથી હોતું. લતાજીએ સાત દાયકાથી વધુ સમય ફિલ્મોમાં વિતાવ્યો છે અને હજારો ગીતો પણ ગાયા છે. એવું કહેવાય છે કે તેમણે ખૂબ જ નાની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું.

લતા મંગેશકરે આજે ફિલ્મોમાં ગાયિકા તરીકે જે નામ કમાયા છે તે હર કોઈના કિસ્મતમાં નથી હોતું. લતાજીએ સાત દાયકાથી વધુ સમય ફિલ્મોમાં વિતાવ્યો છે અને હજારો ગીતો પણ ગાયા છે. એવું કહેવાય છે કે તેમણે ખૂબ જ નાની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું.

1 / 10
લતાજીનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં પંડિત દીનદયાળ મંગેશકરના ઘરે થયો હતો. તે તેમના ભાઈ-બહેનોમાં તેઓ સૌથી મોટી હતા. તેમની નાની બહેનો મીના, આશા અને ઉષા છે. આ સિવાય તેમનો એક ભાઈ પણ છે જેનું નામ હૃદયનાથ મંગેશકર છે.

લતાજીનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં પંડિત દીનદયાળ મંગેશકરના ઘરે થયો હતો. તે તેમના ભાઈ-બહેનોમાં તેઓ સૌથી મોટી હતા. તેમની નાની બહેનો મીના, આશા અને ઉષા છે. આ સિવાય તેમનો એક ભાઈ પણ છે જેનું નામ હૃદયનાથ મંગેશકર છે.

2 / 10
જન્મ સમયે લતા મંગેશકરજીનું નામ હેમા મંગેશકર હતું, પરંતુ 5 વર્ષની ઉંમર પછી, તેમના પિતાએ તેમનું નામ બદલીને લતા કરી દીધું, જેના પછી તેઓ લતા મંગેશકર તરીકે ઓળખાવા લાગ્યા.

જન્મ સમયે લતા મંગેશકરજીનું નામ હેમા મંગેશકર હતું, પરંતુ 5 વર્ષની ઉંમર પછી, તેમના પિતાએ તેમનું નામ બદલીને લતા કરી દીધું, જેના પછી તેઓ લતા મંગેશકર તરીકે ઓળખાવા લાગ્યા.

3 / 10
લતા મંગેશકરજીએ સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમના પિતા પંડિત દીનદયાળ મંગેશકર પાસેથી લીધું હતું. તે સમયે તેઓ માત્ર 5 વર્ષના હતા. પરંતુ 13 વર્ષની ઉંમરે લતા મંગેશકરના પિતા પંડિત દીનદયાળજીનું અવસાન થયું, જેના કારણે તેમનો આખો પરિવાર તૂટી ગયો. આવી સ્થિતિમાં લતા મંગેશકરજીએ ઘરની સંપૂર્ણ જવાબદારી લીધી.

લતા મંગેશકરજીએ સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમના પિતા પંડિત દીનદયાળ મંગેશકર પાસેથી લીધું હતું. તે સમયે તેઓ માત્ર 5 વર્ષના હતા. પરંતુ 13 વર્ષની ઉંમરે લતા મંગેશકરના પિતા પંડિત દીનદયાળજીનું અવસાન થયું, જેના કારણે તેમનો આખો પરિવાર તૂટી ગયો. આવી સ્થિતિમાં લતા મંગેશકરજીએ ઘરની સંપૂર્ણ જવાબદારી લીધી.

4 / 10
વાસ્તવમાં, આ એ સમય હતો જ્યારે લતા મંગેશકર નાના હતા અને તે ગુસ્સે થઈને બ્રીફકેસમાં કપડાં મૂકીને ઘરની બહાર નીકળી જતા હતા. દર વખતે તેમને તેના પરિવારના સભ્યો દ્વારા પાછા બોલાવવામાં આવતા હતા. એકવાર તેઓ કોઈ વાતથી ગુસ્સે થઈ ગયા અને ફરીથી તે જ કર્યું, પરંતુ આ વખતે કોઈએ અવાજ ઉઠાવ્યો નહીં અને કોઈ તેમને જતા અટકાવવા આવ્યું નહીં.

વાસ્તવમાં, આ એ સમય હતો જ્યારે લતા મંગેશકર નાના હતા અને તે ગુસ્સે થઈને બ્રીફકેસમાં કપડાં મૂકીને ઘરની બહાર નીકળી જતા હતા. દર વખતે તેમને તેના પરિવારના સભ્યો દ્વારા પાછા બોલાવવામાં આવતા હતા. એકવાર તેઓ કોઈ વાતથી ગુસ્સે થઈ ગયા અને ફરીથી તે જ કર્યું, પરંતુ આ વખતે કોઈએ અવાજ ઉઠાવ્યો નહીં અને કોઈ તેમને જતા અટકાવવા આવ્યું નહીં.

5 / 10
લતા મંગેશકર લાંબો સમય બહાર બેસી રહ્યા. થોડા સમય પછી, તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે જ સમયે તેમને મનમાં નક્કી કર્યું કે તે ફરી ક્યારેય આવું નહીં કરે.

લતા મંગેશકર લાંબો સમય બહાર બેસી રહ્યા. થોડા સમય પછી, તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે જ સમયે તેમને મનમાં નક્કી કર્યું કે તે ફરી ક્યારેય આવું નહીં કરે.

6 / 10
લતાજી વિશે એક બીજી વાત પણ બહુ ઓછા લોકો જાણે છે કે તેમના પિતા પણ એક મહાન પંડિત અને જ્યોતિષી હતા જેમણે ભવિષ્યવાણી કરી હતી કે "દીકરી, તું ભવિષ્યમાં એટલું નામ કમાઈશ કે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. પરંતુ આ બધું જોવા માટે હું જીવંત નહીં હોઈશ. સમગ્ર પરિવારની જવાબદારી તારા પર રહેશે."

લતાજી વિશે એક બીજી વાત પણ બહુ ઓછા લોકો જાણે છે કે તેમના પિતા પણ એક મહાન પંડિત અને જ્યોતિષી હતા જેમણે ભવિષ્યવાણી કરી હતી કે "દીકરી, તું ભવિષ્યમાં એટલું નામ કમાઈશ કે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. પરંતુ આ બધું જોવા માટે હું જીવંત નહીં હોઈશ. સમગ્ર પરિવારની જવાબદારી તારા પર રહેશે."

7 / 10
નાની લતાને તે સમયે તેમના પિતાના શબ્દો સમજાયા નહોતા કે તેઓ બહુ જલ્દી વિદાય લેવા જઈ રહ્યા છે. થોડા દિવસો પછી બરાબર એવું જ થયું. દીનાનાથ મંગેશકરનું નિધન થયું અને સમગ્ર જવાબદારી લતા મંગેશકરના ખભા પર આવી ગઈ.

નાની લતાને તે સમયે તેમના પિતાના શબ્દો સમજાયા નહોતા કે તેઓ બહુ જલ્દી વિદાય લેવા જઈ રહ્યા છે. થોડા દિવસો પછી બરાબર એવું જ થયું. દીનાનાથ મંગેશકરનું નિધન થયું અને સમગ્ર જવાબદારી લતા મંગેશકરના ખભા પર આવી ગઈ.

8 / 10
લતા મંગેશકરનું નામ આજે કોણ નથી જાણતું? આખી દુનિયામાં તેમના સમાન બીજો કોઈ ગાયક નથી જેણે 30 હજારથી વધુ ગીતો ગાયા હોય. તેમને મા સરસ્વતીનું નામ એમ જ આપવામાં આવ્યું નથી. ક્રિકેટર સચિન તેંડુલકર પણ તેમને પોતાની માતા માને છે.

લતા મંગેશકરનું નામ આજે કોણ નથી જાણતું? આખી દુનિયામાં તેમના સમાન બીજો કોઈ ગાયક નથી જેણે 30 હજારથી વધુ ગીતો ગાયા હોય. તેમને મા સરસ્વતીનું નામ એમ જ આપવામાં આવ્યું નથી. ક્રિકેટર સચિન તેંડુલકર પણ તેમને પોતાની માતા માને છે.

9 / 10
આજે લતા મંગેશકરજીનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમિત અને ન્યુમોનિયા પણ થયો હતો. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આજે લતા મંગેશકરજીનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમિત અને ન્યુમોનિયા પણ થયો હતો. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

10 / 10
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">