AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rupani Surname History : દિવંગત વિજય રુપાણીની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે રુપાણી અટકનો અર્થ શું થાય છે.

| Updated on: Jun 17, 2025 | 8:23 AM
Share
રૂપાણી અટક ભારતમાં જાણીતી છે. જે મુખ્યત્વે ગુજરાત રાજ્ય અને ખાસ કરીને લોહાણા અથવા વણિક સમુદાય સાથે સંકળાયેલી છે. આ અટક ભારત, પાકિસ્તાન, કેન્યા, યુગાન્ડા, તાંઝાનિયા અને અન્ય દેશોમાં સ્થાયી થયેલા ગુજરાતી ઇમિગ્રન્ટ્સમાં પણ જોવા મળે છે.

રૂપાણી અટક ભારતમાં જાણીતી છે. જે મુખ્યત્વે ગુજરાત રાજ્ય અને ખાસ કરીને લોહાણા અથવા વણિક સમુદાય સાથે સંકળાયેલી છે. આ અટક ભારત, પાકિસ્તાન, કેન્યા, યુગાન્ડા, તાંઝાનિયા અને અન્ય દેશોમાં સ્થાયી થયેલા ગુજરાતી ઇમિગ્રન્ટ્સમાં પણ જોવા મળે છે.

1 / 7
ભગવદ્ગોમંડલમાં જણાવ્યા અનુસાર રુપાણી અટક દશાશ્રીમાળી વાણિક, ખોજા, કણબી અને લોહાણામાં જોવા મળે છે. રુપાણી અટકનો અર્થ ઘણો રસપ્રદ થાય છે.

ભગવદ્ગોમંડલમાં જણાવ્યા અનુસાર રુપાણી અટક દશાશ્રીમાળી વાણિક, ખોજા, કણબી અને લોહાણામાં જોવા મળે છે. રુપાણી અટકનો અર્થ ઘણો રસપ્રદ થાય છે.

2 / 7
રુપાણી શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો હોવાનું માનવામાં આવે છે. જેનો અર્થ "રૂપ"નો અર્થ સુંદરતા, સુંદર દેખાવ થાય છે. જ્યારે "આની/ની" નો અર્થ સ્ત્રીલિંગ પ્રત્યય અથ ઉપસર્ગ (જે આદર અથવા ઓળખ દર્શાવે છે. ) જેથી રુપાણી અટકનો શાબ્દિક અર્થ સ્વરુપ સાથેનો પરિવાર થાય છે.

રુપાણી શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો હોવાનું માનવામાં આવે છે. જેનો અર્થ "રૂપ"નો અર્થ સુંદરતા, સુંદર દેખાવ થાય છે. જ્યારે "આની/ની" નો અર્થ સ્ત્રીલિંગ પ્રત્યય અથ ઉપસર્ગ (જે આદર અથવા ઓળખ દર્શાવે છે. ) જેથી રુપાણી અટકનો શાબ્દિક અર્થ સ્વરુપ સાથેનો પરિવાર થાય છે.

3 / 7
લોહાણા સમુદાય મૂળ ક્ષત્રિય હતો જેમણે પાછળથી વેપાર પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. લોહાણા સમુદાયના લોકો ગુજરાતના જામનગર, રાજકોટ, ભાવનગર અને પોરબંદર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સ્થાયી થયા હતા.

લોહાણા સમુદાય મૂળ ક્ષત્રિય હતો જેમણે પાછળથી વેપાર પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. લોહાણા સમુદાયના લોકો ગુજરાતના જામનગર, રાજકોટ, ભાવનગર અને પોરબંદર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સ્થાયી થયા હતા.

4 / 7
"રૂપાણી" અટક આ સમુદાયની ચોક્કસ શાખા અથવા પરિવારનો ઉલ્લેખ કરે છે. કેટલાક "રૂપાણી" પરિવારો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી પણ આવ્યા છે, ખાસ કરીને ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે.

"રૂપાણી" અટક આ સમુદાયની ચોક્કસ શાખા અથવા પરિવારનો ઉલ્લેખ કરે છે. કેટલાક "રૂપાણી" પરિવારો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી પણ આવ્યા છે, ખાસ કરીને ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે.

5 / 7
આ પરિવારો વ્યવસાયિક પૃષ્ઠભૂમિના હતા અને ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં સ્થાયી થયા હતા.

આ પરિવારો વ્યવસાયિક પૃષ્ઠભૂમિના હતા અને ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં સ્થાયી થયા હતા.

6 / 7
"રૂપાણી" અટક આજે ભારતમાં રાજકીય, વ્યવસાયિક અને સામાજિક સ્તરે જાણીતી છે. રુપાણી અટક બર્મા એટલે અત્યારનું મ્યાનમાર સુધી પ્રસરેલી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણીનો જન્મ પણ મ્યાનમારના રંગૂનમાં થયો હતો. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

"રૂપાણી" અટક આજે ભારતમાં રાજકીય, વ્યવસાયિક અને સામાજિક સ્તરે જાણીતી છે. રુપાણી અટક બર્મા એટલે અત્યારનું મ્યાનમાર સુધી પ્રસરેલી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણીનો જન્મ પણ મ્યાનમારના રંગૂનમાં થયો હતો. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

7 / 7

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">