AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય આર્મી સેના, વાયુ સેના અને નૌકાદળના અધિકારીઓની સલામી કેમ અલગ ? જાણો સંપૂર્ણ રહસ્ય, જુઓ તસવીરો

ભારતની રક્ષા કરવા માટે ત્રણ અલગ અલગ પ્રકારની સેનાઓ કાર્યરત છે. જેમાં નૌકાદળ, આર્મી સેના અને વાયુ સેનાનો સમાવેશ થાય છે. ત્યારે દરેક સેનાની અલગ અલગ પ્રકારની સલામી આપવામાં આવે છે.

| Updated on: Dec 04, 2024 | 2:35 PM
Share
નૌકાદળની સેના તેમના અધિકારીઓને જ્યારે સલામી આપે છે. ત્યારે હથેળી જમીન તરફ રાખે છે. નૌકાદળની સેના દરિયામાં કામ કરતા હોવાથી તેમની હથેળી પર તેલ, ગ્રીસથી ગંદા ડાઘ હોવાથી અધિકારીઓને અપમાન ન લાગે તે માટે હથેળી જમીન તરફ રાખવામાં આવે છે.

નૌકાદળની સેના તેમના અધિકારીઓને જ્યારે સલામી આપે છે. ત્યારે હથેળી જમીન તરફ રાખે છે. નૌકાદળની સેના દરિયામાં કામ કરતા હોવાથી તેમની હથેળી પર તેલ, ગ્રીસથી ગંદા ડાઘ હોવાથી અધિકારીઓને અપમાન ન લાગે તે માટે હથેળી જમીન તરફ રાખવામાં આવે છે.

1 / 5
ભારતીય આર્મી સેનામાં સલામી હંમેશા હથેળીને આગળ રાખીને કરવામાં આવે છે. સૈનિકો યુદ્ધમાં ઢાલ પહેરતા હતા અને હથિયારો લઈ જતા હતા. ત્યારે હથેળીને આગળ રાખીને તેઓ સૂચવે છે કે તેમની પાસે શસ્ત્રો નથી.

ભારતીય આર્મી સેનામાં સલામી હંમેશા હથેળીને આગળ રાખીને કરવામાં આવે છે. સૈનિકો યુદ્ધમાં ઢાલ પહેરતા હતા અને હથિયારો લઈ જતા હતા. ત્યારે હથેળીને આગળ રાખીને તેઓ સૂચવે છે કે તેમની પાસે શસ્ત્રો નથી.

2 / 5
આ સલામી અનુશાસન, હિંમત અને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. જે ભારતીય સેનાની પરંપરા સાથે જોડાયેલી છે. આ રીતે જ ભારતીય વાયુસેનાની સલામી પણ અલગ રીતે આપવામાં આવે છે.

આ સલામી અનુશાસન, હિંમત અને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. જે ભારતીય સેનાની પરંપરા સાથે જોડાયેલી છે. આ રીતે જ ભારતીય વાયુસેનાની સલામી પણ અલગ રીતે આપવામાં આવે છે.

3 / 5
ભારતીય વાયુસેના જ્યારે સલામી આપે છે ત્યારે હથેળીને 45 ડિગ્રીના ખૂણા પર રાખીને એરફોર્સની સલામી કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે હથેળી સ્વચ્છ અને ખુલ્લી દેખાય છે.

ભારતીય વાયુસેના જ્યારે સલામી આપે છે ત્યારે હથેળીને 45 ડિગ્રીના ખૂણા પર રાખીને એરફોર્સની સલામી કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે હથેળી સ્વચ્છ અને ખુલ્લી દેખાય છે.

4 / 5
આ ભારતીય વાયુસેનાની આ સલામી ખુલ્લા અને પારદર્શક અભિગમનું પ્રતિક માનવામાં આવે છે. આ સલામ ઉડાન પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને ઈમાનદારીનું પણ પ્રતીક માનવામાં આવે છે.

આ ભારતીય વાયુસેનાની આ સલામી ખુલ્લા અને પારદર્શક અભિગમનું પ્રતિક માનવામાં આવે છે. આ સલામ ઉડાન પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને ઈમાનદારીનું પણ પ્રતીક માનવામાં આવે છે.

5 / 5
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">