AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય આર્મી સેના, વાયુ સેના અને નૌકાદળના અધિકારીઓની સલામી કેમ અલગ ? જાણો સંપૂર્ણ રહસ્ય, જુઓ તસવીરો

ભારતની રક્ષા કરવા માટે ત્રણ અલગ અલગ પ્રકારની સેનાઓ કાર્યરત છે. જેમાં નૌકાદળ, આર્મી સેના અને વાયુ સેનાનો સમાવેશ થાય છે. ત્યારે દરેક સેનાની અલગ અલગ પ્રકારની સલામી આપવામાં આવે છે.

| Updated on: Dec 04, 2024 | 2:35 PM
Share
નૌકાદળની સેના તેમના અધિકારીઓને જ્યારે સલામી આપે છે. ત્યારે હથેળી જમીન તરફ રાખે છે. નૌકાદળની સેના દરિયામાં કામ કરતા હોવાથી તેમની હથેળી પર તેલ, ગ્રીસથી ગંદા ડાઘ હોવાથી અધિકારીઓને અપમાન ન લાગે તે માટે હથેળી જમીન તરફ રાખવામાં આવે છે.

નૌકાદળની સેના તેમના અધિકારીઓને જ્યારે સલામી આપે છે. ત્યારે હથેળી જમીન તરફ રાખે છે. નૌકાદળની સેના દરિયામાં કામ કરતા હોવાથી તેમની હથેળી પર તેલ, ગ્રીસથી ગંદા ડાઘ હોવાથી અધિકારીઓને અપમાન ન લાગે તે માટે હથેળી જમીન તરફ રાખવામાં આવે છે.

1 / 5
ભારતીય આર્મી સેનામાં સલામી હંમેશા હથેળીને આગળ રાખીને કરવામાં આવે છે. સૈનિકો યુદ્ધમાં ઢાલ પહેરતા હતા અને હથિયારો લઈ જતા હતા. ત્યારે હથેળીને આગળ રાખીને તેઓ સૂચવે છે કે તેમની પાસે શસ્ત્રો નથી.

ભારતીય આર્મી સેનામાં સલામી હંમેશા હથેળીને આગળ રાખીને કરવામાં આવે છે. સૈનિકો યુદ્ધમાં ઢાલ પહેરતા હતા અને હથિયારો લઈ જતા હતા. ત્યારે હથેળીને આગળ રાખીને તેઓ સૂચવે છે કે તેમની પાસે શસ્ત્રો નથી.

2 / 5
આ સલામી અનુશાસન, હિંમત અને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. જે ભારતીય સેનાની પરંપરા સાથે જોડાયેલી છે. આ રીતે જ ભારતીય વાયુસેનાની સલામી પણ અલગ રીતે આપવામાં આવે છે.

આ સલામી અનુશાસન, હિંમત અને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. જે ભારતીય સેનાની પરંપરા સાથે જોડાયેલી છે. આ રીતે જ ભારતીય વાયુસેનાની સલામી પણ અલગ રીતે આપવામાં આવે છે.

3 / 5
ભારતીય વાયુસેના જ્યારે સલામી આપે છે ત્યારે હથેળીને 45 ડિગ્રીના ખૂણા પર રાખીને એરફોર્સની સલામી કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે હથેળી સ્વચ્છ અને ખુલ્લી દેખાય છે.

ભારતીય વાયુસેના જ્યારે સલામી આપે છે ત્યારે હથેળીને 45 ડિગ્રીના ખૂણા પર રાખીને એરફોર્સની સલામી કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે હથેળી સ્વચ્છ અને ખુલ્લી દેખાય છે.

4 / 5
આ ભારતીય વાયુસેનાની આ સલામી ખુલ્લા અને પારદર્શક અભિગમનું પ્રતિક માનવામાં આવે છે. આ સલામ ઉડાન પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને ઈમાનદારીનું પણ પ્રતીક માનવામાં આવે છે.

આ ભારતીય વાયુસેનાની આ સલામી ખુલ્લા અને પારદર્શક અભિગમનું પ્રતિક માનવામાં આવે છે. આ સલામ ઉડાન પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને ઈમાનદારીનું પણ પ્રતીક માનવામાં આવે છે.

5 / 5
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!
કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!
હેલિકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવ્યા વરરાજા, વીડિયો થયો વાયરલ
હેલિકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવ્યા વરરાજા, વીડિયો થયો વાયરલ
હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર-કહ્યુ પાર્ટી છોડતા વાર નહી લાગે
હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર-કહ્યુ પાર્ટી છોડતા વાર નહી લાગે
ગુજરાતમાં પ્રથમ લાંબા અંતરની રોબોટિક ટેલી-સર્જરી સફળ
ગુજરાતમાં પ્રથમ લાંબા અંતરની રોબોટિક ટેલી-સર્જરી સફળ
Ind Vs Pak: મહામુકાબલા પૂર્વે ડાયમંડ સિટીમાં જામ્યો ક્રિકેટ ફિવર
Ind Vs Pak: મહામુકાબલા પૂર્વે ડાયમંડ સિટીમાં જામ્યો ક્રિકેટ ફિવર
અમિત શાહે ખેડૂત મુદ્દે રાહુલ ગાંધીની બોલતી બંધ કરી દીધી - જુઓ Video
અમિત શાહે ખેડૂત મુદ્દે રાહુલ ગાંધીની બોલતી બંધ કરી દીધી - જુઓ Video
Sholayના જય-વીરુ અને રાધા ફરી યુવાનીમાં
Sholayના જય-વીરુ અને રાધા ફરી યુવાનીમાં
g clip-path="url(#clip0_868_265)">