AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય આર્મી સેના, વાયુ સેના અને નૌકાદળના અધિકારીઓની સલામી કેમ અલગ ? જાણો સંપૂર્ણ રહસ્ય, જુઓ તસવીરો

ભારતની રક્ષા કરવા માટે ત્રણ અલગ અલગ પ્રકારની સેનાઓ કાર્યરત છે. જેમાં નૌકાદળ, આર્મી સેના અને વાયુ સેનાનો સમાવેશ થાય છે. ત્યારે દરેક સેનાની અલગ અલગ પ્રકારની સલામી આપવામાં આવે છે.

| Updated on: Dec 04, 2024 | 2:35 PM
Share
નૌકાદળની સેના તેમના અધિકારીઓને જ્યારે સલામી આપે છે. ત્યારે હથેળી જમીન તરફ રાખે છે. નૌકાદળની સેના દરિયામાં કામ કરતા હોવાથી તેમની હથેળી પર તેલ, ગ્રીસથી ગંદા ડાઘ હોવાથી અધિકારીઓને અપમાન ન લાગે તે માટે હથેળી જમીન તરફ રાખવામાં આવે છે.

નૌકાદળની સેના તેમના અધિકારીઓને જ્યારે સલામી આપે છે. ત્યારે હથેળી જમીન તરફ રાખે છે. નૌકાદળની સેના દરિયામાં કામ કરતા હોવાથી તેમની હથેળી પર તેલ, ગ્રીસથી ગંદા ડાઘ હોવાથી અધિકારીઓને અપમાન ન લાગે તે માટે હથેળી જમીન તરફ રાખવામાં આવે છે.

1 / 5
ભારતીય આર્મી સેનામાં સલામી હંમેશા હથેળીને આગળ રાખીને કરવામાં આવે છે. સૈનિકો યુદ્ધમાં ઢાલ પહેરતા હતા અને હથિયારો લઈ જતા હતા. ત્યારે હથેળીને આગળ રાખીને તેઓ સૂચવે છે કે તેમની પાસે શસ્ત્રો નથી.

ભારતીય આર્મી સેનામાં સલામી હંમેશા હથેળીને આગળ રાખીને કરવામાં આવે છે. સૈનિકો યુદ્ધમાં ઢાલ પહેરતા હતા અને હથિયારો લઈ જતા હતા. ત્યારે હથેળીને આગળ રાખીને તેઓ સૂચવે છે કે તેમની પાસે શસ્ત્રો નથી.

2 / 5
આ સલામી અનુશાસન, હિંમત અને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. જે ભારતીય સેનાની પરંપરા સાથે જોડાયેલી છે. આ રીતે જ ભારતીય વાયુસેનાની સલામી પણ અલગ રીતે આપવામાં આવે છે.

આ સલામી અનુશાસન, હિંમત અને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. જે ભારતીય સેનાની પરંપરા સાથે જોડાયેલી છે. આ રીતે જ ભારતીય વાયુસેનાની સલામી પણ અલગ રીતે આપવામાં આવે છે.

3 / 5
ભારતીય વાયુસેના જ્યારે સલામી આપે છે ત્યારે હથેળીને 45 ડિગ્રીના ખૂણા પર રાખીને એરફોર્સની સલામી કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે હથેળી સ્વચ્છ અને ખુલ્લી દેખાય છે.

ભારતીય વાયુસેના જ્યારે સલામી આપે છે ત્યારે હથેળીને 45 ડિગ્રીના ખૂણા પર રાખીને એરફોર્સની સલામી કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે હથેળી સ્વચ્છ અને ખુલ્લી દેખાય છે.

4 / 5
આ ભારતીય વાયુસેનાની આ સલામી ખુલ્લા અને પારદર્શક અભિગમનું પ્રતિક માનવામાં આવે છે. આ સલામ ઉડાન પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને ઈમાનદારીનું પણ પ્રતીક માનવામાં આવે છે.

આ ભારતીય વાયુસેનાની આ સલામી ખુલ્લા અને પારદર્શક અભિગમનું પ્રતિક માનવામાં આવે છે. આ સલામ ઉડાન પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને ઈમાનદારીનું પણ પ્રતીક માનવામાં આવે છે.

5 / 5
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">