AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો, ચલણી સિક્કા પર બનેલા આ અંગુઠાના નિશાનનો શું છે મતબલ?

આ સિમ્બોલ ભરતનાટ્યમ નૃત્યમાંથી લેવામાં આવ્યા છે. એટલે કે, તમે સિક્કા પર જે સિમ્બોલ જુઓ છો તે ભરતનાટ્યમ નૃત્યની મુદ્રાઓ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 11:11 AM
Share
તમે જોયું હશે કે બજારમાં ઘણા પ્રકારના સિક્કા ચલણમાં છે. ઘણા સિક્કા એવા પણ તમે જોયા હશે, જેમાં એક અને બે રૂપિયાના સિક્કામાં હાથના નિશાન હોય છે. આ સિક્કા માત્ર ડિઝાઈન માટે નહીં પણ તેનું એક ખાસ મહત્વ હોય છે. સાથે જ આ સિમ્બોલની પાછળ પણ એક કહાની છે, જે જણાવે છે કે આ હાથનો શું મતબલ છે, તો જાણો આ સિમ્બોલથી જોડાયેલી ખાસ વાતો

તમે જોયું હશે કે બજારમાં ઘણા પ્રકારના સિક્કા ચલણમાં છે. ઘણા સિક્કા એવા પણ તમે જોયા હશે, જેમાં એક અને બે રૂપિયાના સિક્કામાં હાથના નિશાન હોય છે. આ સિક્કા માત્ર ડિઝાઈન માટે નહીં પણ તેનું એક ખાસ મહત્વ હોય છે. સાથે જ આ સિમ્બોલની પાછળ પણ એક કહાની છે, જે જણાવે છે કે આ હાથનો શું મતબલ છે, તો જાણો આ સિમ્બોલથી જોડાયેલી ખાસ વાતો

1 / 5
આ સિમ્બોલ ભરતનાટ્યમ નૃત્યમાંથી લેવામાં આવ્યા છે. એટલે કે, તમે સિક્કા પર જે સિમ્બોલ જુઓ છો તે ભરતનાટ્યમ નૃત્યની મુદ્રાઓ છે. આ કરન્સી માત્ર એક અને બે રૂપિયા વિશે જણાવે છે.

આ સિમ્બોલ ભરતનાટ્યમ નૃત્યમાંથી લેવામાં આવ્યા છે. એટલે કે, તમે સિક્કા પર જે સિમ્બોલ જુઓ છો તે ભરતનાટ્યમ નૃત્યની મુદ્રાઓ છે. આ કરન્સી માત્ર એક અને બે રૂપિયા વિશે જણાવે છે.

2 / 5
તેની પર ડિઝાઈનનું કામ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનના પ્રોફેસર અનિલ સિન્હાએ કર્યુ હતું. સાથે જ આ હસ્ત મુદ્રાઓ હોય છે.

તેની પર ડિઝાઈનનું કામ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનના પ્રોફેસર અનિલ સિન્હાએ કર્યુ હતું. સાથે જ આ હસ્ત મુદ્રાઓ હોય છે.

3 / 5
તેમાં આર્યન 83 ટકા હોય છે અને 17 ટકા  Chromium હોય છે.

તેમાં આર્યન 83 ટકા હોય છે અને 17 ટકા Chromium હોય છે.

4 / 5
તમને જણાવી દઈએ કે આ સિક્કા વર્ષ 2007માં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ સિક્કા વર્ષ 2007માં આવ્યા હતા.

5 / 5
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">