AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kheda: ડાકોરમાં હોળી-ધૂળેટી નિમિત્તે લાખો પદયાત્રીઓએ રાજાધિરાજના દરબારમાં નમાવ્યું શીશ

ડાકોરમાં હોળી, ધૂળેટી નિમિત્તે લાખોની સંખ્યામાં પદયાત્રીકો ધોળી ધજા સાથે રાજાધિરાજના દરબારમાં આવી શીશ નમાવે છે. આ વખતે પૂનમ અને ધૂળેટી બન્ને એકજ દિવસે હોવાથી ચૌદસથી ભક્તોએ ડાકોરમાં ધામા નાખી દીધા છે.

Tauseef Malik
| Edited By: | Updated on: Mar 17, 2022 | 8:26 PM
Share
ડાકોરમાં હોળી, ધૂળેટી નિમિત્તે લાખોની સંખ્યામાં પદયાત્રીકો ધોળી ધજા સાથે રાજાધિરાજના દરબારમાં આવી શીશ નમાવે છે. આ વખતે પૂનમ અને ધૂળેટી બન્ને એકજ દિવસે હોવાથી ચૌદસથી ભક્તોએ ડાકોરમાં ધામા નાખી દીધા છે. 'ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે'ના નાદ ગૂંજી ઉઠયા છે.

ડાકોરમાં હોળી, ધૂળેટી નિમિત્તે લાખોની સંખ્યામાં પદયાત્રીકો ધોળી ધજા સાથે રાજાધિરાજના દરબારમાં આવી શીશ નમાવે છે. આ વખતે પૂનમ અને ધૂળેટી બન્ને એકજ દિવસે હોવાથી ચૌદસથી ભક્તોએ ડાકોરમાં ધામા નાખી દીધા છે. 'ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે'ના નાદ ગૂંજી ઉઠયા છે.

1 / 7
ચૌદસ નિમિત્તે આજે નિત્યક્રમ મુજબ ભગવાનના દર્શન ભકતો માટે ખુલ્લા મૂકાયા છે. જેમાં સવારે 5:05થી 7:30 સુધી મંગળા દર્શન, 8:05થી 1:30 શ્રૃંગારભોગ દર્શન, 2:05થી 5:30 રાજભોગ દર્શન, સાંજે 6:05થી 8 વાગ્યા સુધી ઉત્થાપન દર્શન અને 8:20થી શયનસેવા થઈ સખડી ભોગ આરોગી ઠાકોરજી પોઢી જશે.

ચૌદસ નિમિત્તે આજે નિત્યક્રમ મુજબ ભગવાનના દર્શન ભકતો માટે ખુલ્લા મૂકાયા છે. જેમાં સવારે 5:05થી 7:30 સુધી મંગળા દર્શન, 8:05થી 1:30 શ્રૃંગારભોગ દર્શન, 2:05થી 5:30 રાજભોગ દર્શન, સાંજે 6:05થી 8 વાગ્યા સુધી ઉત્થાપન દર્શન અને 8:20થી શયનસેવા થઈ સખડી ભોગ આરોગી ઠાકોરજી પોઢી જશે.

2 / 7
ચૌદસ નિમિત્તે સવારે 5:05થી 7:30 સુધી મંગળા દર્શન, 8:05થી 1:30 શ્રૃંગારભોગ દર્શન, 2:05થી 5:30 રાજભોગ દર્શન, સાંજે 6:05થી 8 વાગ્યા સુધી ઉત્થાપન દર્શન અને 8:20થી શયનસેવા થઈ સખડી ભોગ આરોગી ઠાકોરજી પોઢી જશે.

ચૌદસ નિમિત્તે સવારે 5:05થી 7:30 સુધી મંગળા દર્શન, 8:05થી 1:30 શ્રૃંગારભોગ દર્શન, 2:05થી 5:30 રાજભોગ દર્શન, સાંજે 6:05થી 8 વાગ્યા સુધી ઉત્થાપન દર્શન અને 8:20થી શયનસેવા થઈ સખડી ભોગ આરોગી ઠાકોરજી પોઢી જશે.

3 / 7
ફાગણી પૂનમ નિમિત્તે ડાકોરમાં ધાણી ખજૂરનો ભોગ પણ ધરાવવામાં આવશે. પ્રશાસન દ્વારા ઠાકોરજીના દર્શન માટે નગરમાં એલીઈડી વોલ તેમજ પ્રોજેક્ટર દ્વારા મંદિર બહાર જુદી જુદી પાંચ સ્થળોએ વ્યવસ્થા કરેલ છે. જેથી ભક્તો મંદિર બહાર રહીને પણ શ્રીજીના વ્યવસ્થિત દર્શન કરી શકશે.

ફાગણી પૂનમ નિમિત્તે ડાકોરમાં ધાણી ખજૂરનો ભોગ પણ ધરાવવામાં આવશે. પ્રશાસન દ્વારા ઠાકોરજીના દર્શન માટે નગરમાં એલીઈડી વોલ તેમજ પ્રોજેક્ટર દ્વારા મંદિર બહાર જુદી જુદી પાંચ સ્થળોએ વ્યવસ્થા કરેલ છે. જેથી ભક્તો મંદિર બહાર રહીને પણ શ્રીજીના વ્યવસ્થિત દર્શન કરી શકશે.

4 / 7
ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળો વહીવટી  તંત્ર દ્વારા બંધ રખાયો હતો, પરંતુ ચાલુ  વર્ષે રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક, સામાજિક મેળાઓની મંજૂરી આપવામાં આવતા ભાવિક  ભક્તોમાં  આનંદ છે.  ત્યારે અમદાવાદ રેન્જ આઇજી  દ્વારા ડાકોરમાં પોલીસનો લોખંડી  બંદોબસ્ત  ગોઠવી  દીધો  છે.

ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળો વહીવટી તંત્ર દ્વારા બંધ રખાયો હતો, પરંતુ ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક, સામાજિક મેળાઓની મંજૂરી આપવામાં આવતા ભાવિક ભક્તોમાં આનંદ છે. ત્યારે અમદાવાદ રેન્જ આઇજી દ્વારા ડાકોરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે.

5 / 7
દ્વાપરયુગમાં ડંક મુનિ એ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તે જમાનામાં ડાકોર ખાખરીયુ વન હતું, પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકર ને પ્રસન્ન કર્યા. ભગવાને ડંક મુનિને આર્શિવાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહી આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરુપે અહી રહેશે. આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે જે એ બાબતની સાક્ષી પુરાવે છે.

દ્વાપરયુગમાં ડંક મુનિ એ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તે જમાનામાં ડાકોર ખાખરીયુ વન હતું, પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકર ને પ્રસન્ન કર્યા. ભગવાને ડંક મુનિને આર્શિવાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહી આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરુપે અહી રહેશે. આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે જે એ બાબતની સાક્ષી પુરાવે છે.

6 / 7
અનેક નામે ઓળખાતાં ભગવાન કૃષ્ણ, દ્વારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાયજી/ઠાકોરનાં નામે ઓળખાય છે. તેમને મળેલ નામ પાછળ પણ એક કથા છે. જરાસંધના મિત્ર કાલયવને જ્યારે કૃષ્ણ ભગવાન પર આક્રમણ કર્યુ. ત્યારે તેઓ મથુરા વાસીઓનાં રક્ષણ માટે તેમને સાથે લઇને રણ છોડીને નાસ્યા, જેથી ડાકોરમાં રણછોડરાયના નામે ઓળખાય છે. ( Photos By- Tausif Malik, Edited By- Omprakash Sharma)

અનેક નામે ઓળખાતાં ભગવાન કૃષ્ણ, દ્વારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાયજી/ઠાકોરનાં નામે ઓળખાય છે. તેમને મળેલ નામ પાછળ પણ એક કથા છે. જરાસંધના મિત્ર કાલયવને જ્યારે કૃષ્ણ ભગવાન પર આક્રમણ કર્યુ. ત્યારે તેઓ મથુરા વાસીઓનાં રક્ષણ માટે તેમને સાથે લઇને રણ છોડીને નાસ્યા, જેથી ડાકોરમાં રણછોડરાયના નામે ઓળખાય છે. ( Photos By- Tausif Malik, Edited By- Omprakash Sharma)

7 / 7
Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">