AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Disha Vakani : 9 વર્ષ કામ કર્યું, 9 વર્ષ પહેલા શો છોડી દીધો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ‘દયાબેન’ હવે શું કરી રહી છે? જાણો

અભિનેત્રી દિશા વકાણીને કોણ ઓળખતું નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર નિભાવતી અભિનેત્રી દિશા વકાણી ઘરે ઘરે ફેમસ છે. પરંતુ તે છેલ્લા 9 વર્ષથી ટીવી શોથી દુર છે. હવે ચાહકો એ જાણવા માંગે છે કે, દયા બેન શું કરી રહ્યા છે.

| Updated on: Jun 11, 2026 | 8:55 AM
Share
 તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ એક એવો શો છે જે લાંબા સમયથી ચાહકોનો ફેવરિટ છે. સિરીયલના દરેક પાત્રને ચાહકોને ખુબ પ્રેમ છે. પરંતુ સૌથી વધારે પસંદ થનારું પાત્ર દયાબેન છે. જે પાત્ર અભિનેત્રી દિશા વાકાણીએ નિભાવ્યું હતુ.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ એક એવો શો છે જે લાંબા સમયથી ચાહકોનો ફેવરિટ છે. સિરીયલના દરેક પાત્રને ચાહકોને ખુબ પ્રેમ છે. પરંતુ સૌથી વધારે પસંદ થનારું પાત્ર દયાબેન છે. જે પાત્ર અભિનેત્રી દિશા વાકાણીએ નિભાવ્યું હતુ.

1 / 6
9 વર્ષ સુધી ચાહકોનું મનોરંજન કર્યા બાદ તેમણે શો છોડ્યો હતો. રિપોર્ટ મુજબ દિશા વાકાણીએ મૈટરનિટી લીવના કારણે શો છોડ્યો હતો. ત્યારબાદ એવી ચર્ચા થઈ રહી હતી કે, તે શોમાં ફરી એન્ટ્રી કરશે.

9 વર્ષ સુધી ચાહકોનું મનોરંજન કર્યા બાદ તેમણે શો છોડ્યો હતો. રિપોર્ટ મુજબ દિશા વાકાણીએ મૈટરનિટી લીવના કારણે શો છોડ્યો હતો. ત્યારબાદ એવી ચર્ચા થઈ રહી હતી કે, તે શોમાં ફરી એન્ટ્રી કરશે.

2 / 6
ચાહકો દરેક એપિસોડમાં દિશા વાકાણીના આવવાની રાહ જોતા હતા. પ્રોડ્યુસર અસિત મોદીને લઈ શોના અનેક પાત્રો દિશાની વાપસીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ અત્યારસુધી અભિનેત્રીના પરત ફરવાની કોઈ આશા સામે આવી નથી.

ચાહકો દરેક એપિસોડમાં દિશા વાકાણીના આવવાની રાહ જોતા હતા. પ્રોડ્યુસર અસિત મોદીને લઈ શોના અનેક પાત્રો દિશાની વાપસીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ અત્યારસુધી અભિનેત્રીના પરત ફરવાની કોઈ આશા સામે આવી નથી.

3 / 6
ત્યારે હવે એક સવાલ થાય છે કે, દયા બેન એટલે કે, દિશા વાકાણી શો છોડ્યા બાદ ક્યાં આટલા વ્યસ્ત છે. તે ન તો સોશિયલ મીડિયા પર એક્ટિવ છે કે, ન તો કોઈ ઈવેન્ટમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, દિશો વાકાણી શો છોડ્યા બાદ તે પોતાનો સમય તેના બાળકો અને પરિવારને આપી રહી છે.

ત્યારે હવે એક સવાલ થાય છે કે, દયા બેન એટલે કે, દિશા વાકાણી શો છોડ્યા બાદ ક્યાં આટલા વ્યસ્ત છે. તે ન તો સોશિયલ મીડિયા પર એક્ટિવ છે કે, ન તો કોઈ ઈવેન્ટમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, દિશો વાકાણી શો છોડ્યા બાદ તે પોતાનો સમય તેના બાળકો અને પરિવારને આપી રહી છે.

4 / 6
દિશા વાકાણીએ વર્ષ 2017માં પોતાની દીકરી સ્તુતીના જન્મ પહેલા શોને અલવિદા કહ્યું હતુ. ત્યારબાદ તેમણે પોતાના કામથી બ્રેક લીધો હતો. બધો ટાઈમ તેમની દીકરીની સારસંભાળમાં રાખે છે.

દિશા વાકાણીએ વર્ષ 2017માં પોતાની દીકરી સ્તુતીના જન્મ પહેલા શોને અલવિદા કહ્યું હતુ. ત્યારબાદ તેમણે પોતાના કામથી બ્રેક લીધો હતો. બધો ટાઈમ તેમની દીકરીની સારસંભાળમાં રાખે છે.

5 / 6
વર્ષ 2022માં દિશા વાકાણી બીજી વખત માતા બની હતી. એક દીકરાને જન્મ આપ્યો હતો. હવે તે દિશા વાકાણી એક્ટિંગમાંથી બ્રેક લઈ પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે.

વર્ષ 2022માં દિશા વાકાણી બીજી વખત માતા બની હતી. એક દીકરાને જન્મ આપ્યો હતો. હવે તે દિશા વાકાણી એક્ટિંગમાંથી બ્રેક લઈ પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે.

6 / 6

દિશા વાકાણીના પિતાનું થયું નિધન, આજે નીકળશે અંતિમ યાત્રા અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">