AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour Package : માતા-પિતાને કન્યાકુમારી, રામેશ્વર અને મદુરાઈ લઈ જવાનો છે પ્લાન, આ છે બેસ્ટ ટુર પેકેજ

IRCTC Tour Package : આઈઆરસીટીસી એક શાનદાર ટુર પેકેજ લઈને આવ્યું છે. જે તમને કન્યાકુમારી, રામેશ્વર અને મદુરાઈમાં આવેલા મંદિરોના દર્શન કરાવશે. તો ચાલો આ પેકેજ વિશે તમામ માહિતી મેળવીએ.

| Updated on: May 05, 2026 | 3:09 PM
Share
 જો તમે પરિવાર સાથે ધાર્મિક યાત્રાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આઈઆરસીટીસી તમારા માટે એક સ્પેશિયલ ટુર પેકેજ લાવ્યું છે.આ પવિત્ર યાત્રામાં ભારતના ધાર્મકિ મંદિરો તેમજ સાંસ્કૃતિક સ્થળોના દિવ્ય દર્શન કરી શકો છો.

જો તમે પરિવાર સાથે ધાર્મિક યાત્રાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આઈઆરસીટીસી તમારા માટે એક સ્પેશિયલ ટુર પેકેજ લાવ્યું છે.આ પવિત્ર યાત્રામાં ભારતના ધાર્મકિ મંદિરો તેમજ સાંસ્કૃતિક સ્થળોના દિવ્ય દર્શન કરી શકો છો.

1 / 6
IRCTC અવાર-નવાર શાનદાર ટુર પેકેજ લાવે છે. દેખો ભારત દેશ હેઠળ માતા-પિતાની સાથે મલિલ્કાર્જુન જ્યોર્તિલિંગ સહિત તિરુપતિ બાલાજી રામેશ્વરમ જ્યોતિર્લિંગ મીનાક્ષી ટેમ્પલ અને કન્યાકુમારીના દર્શન માટે ધાર્મિક યાત્રા માટે આઈઆરસીટીસી શાનદાર પેકેજ લાવ્યું છે.

IRCTC અવાર-નવાર શાનદાર ટુર પેકેજ લાવે છે. દેખો ભારત દેશ હેઠળ માતા-પિતાની સાથે મલિલ્કાર્જુન જ્યોર્તિલિંગ સહિત તિરુપતિ બાલાજી રામેશ્વરમ જ્યોતિર્લિંગ મીનાક્ષી ટેમ્પલ અને કન્યાકુમારીના દર્શન માટે ધાર્મિક યાત્રા માટે આઈઆરસીટીસી શાનદાર પેકેજ લાવ્યું છે.

2 / 6
આ ટુર પેકેજની શરુઆત 12 મે 2026ના રોજ રાજકોટથી કરવામાં આવશે. આ ટુર પેકેજ 10 રાત્રિ અને 11 દિવસનું છે. જે તમને દક્ષિણ ભારતની યાત્રા કરાવશે.

આ ટુર પેકેજની શરુઆત 12 મે 2026ના રોજ રાજકોટથી કરવામાં આવશે. આ ટુર પેકેજ 10 રાત્રિ અને 11 દિવસનું છે. જે તમને દક્ષિણ ભારતની યાત્રા કરાવશે.

3 / 6
આ ટુરિસ્ટ પેસેન્જર ટ્રેનમાં ત્રણ ક્લાસ હશે. ઇકોનોમી ક્લાસ સ્લીપર રૂ. 21,525, કમ્ફર્ટ ક્લાસ 3 એસી રૂ. 39,105 અને કમ્ફર્ટ ક્લાસ 2 એસી રૂ. 48,185 ભાડામાં ભોજન, રહેવાની વ્યવસ્થા અને મુસાફરીનો સમાવેશ થાય છે.

આ ટુરિસ્ટ પેસેન્જર ટ્રેનમાં ત્રણ ક્લાસ હશે. ઇકોનોમી ક્લાસ સ્લીપર રૂ. 21,525, કમ્ફર્ટ ક્લાસ 3 એસી રૂ. 39,105 અને કમ્ફર્ટ ક્લાસ 2 એસી રૂ. 48,185 ભાડામાં ભોજન, રહેવાની વ્યવસ્થા અને મુસાફરીનો સમાવેશ થાય છે.

4 / 6
આ ટુર પેકેજ પર EMI વિકલ્પો પણ ઉપલબ્ધ છે, અને LTC પણ ઉપલબ્ધ છે. મુસાફરો અમદાવાદ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે અને સોલાપુર ખાતે આ ટુરિસ્ટ ધાર્મિક ટ્રેનમાં ચઢી શકે છે.

આ ટુર પેકેજ પર EMI વિકલ્પો પણ ઉપલબ્ધ છે, અને LTC પણ ઉપલબ્ધ છે. મુસાફરો અમદાવાદ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે અને સોલાપુર ખાતે આ ટુરિસ્ટ ધાર્મિક ટ્રેનમાં ચઢી શકે છે.

5 / 6
આ ધાર્મિક ટુર પેકેજનું બુકિંગ તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ કરી શકો છો. તેમજ આ પેકેજની વધુ માહિતી તમે આઈઆરસીટીસીની વેબ સાઈટ પર જઈને જોઈ શકો છો.

આ ધાર્મિક ટુર પેકેજનું બુકિંગ તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ કરી શકો છો. તેમજ આ પેકેજની વધુ માહિતી તમે આઈઆરસીટીસીની વેબ સાઈટ પર જઈને જોઈ શકો છો.

6 / 6

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો

Follow Us
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">