AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરોડોના માલિક, જીવે છે સિંપલ લાઈફ, 14 વર્ષ પછી ટોક શોમાં ફર્યા પરત, જુઓ પરિવાર

અભિનેતા શેખર સુમન તેમના ટોક શો શેખર ટુનાઈટ સાથે પાછા ફર્યા છે.અભિનેતા અને હાસ્ય કલાકાર શેખર સુમને 1984માં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. શેખર સુમનનો પરિવાર જુઓ.

| Updated on: May 24, 2026 | 7:15 AM
Share
ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા શેખર સુમને અનેક ટેલિવિઝન શોમાં કામ કર્યું અને ઘણા રિયાલિટી શો હોસ્ટ કર્યા પરંતુ બોલિવૂડમાં પોતાની ખાસ ઓળખ બનાવી શક્યા નહીં. બોલિવુડ નહી રિયાલિટી શોએ કિસ્મત ચમકાવી.

ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા શેખર સુમને અનેક ટેલિવિઝન શોમાં કામ કર્યું અને ઘણા રિયાલિટી શો હોસ્ટ કર્યા પરંતુ બોલિવૂડમાં પોતાની ખાસ ઓળખ બનાવી શક્યા નહીં. બોલિવુડ નહી રિયાલિટી શોએ કિસ્મત ચમકાવી.

1 / 11
શેખર સુમન તેમનો નવો યુટ્યુબ શો 'શેખર ટુનાઇટ' સાથે એ જ સ્ટાઈલમાં પાછા ફર્યા છે જેણે 'મૂવર્સ એન્ડ શેકર્સ'ને આઇકોનિક બનાવ્યું હતું.શેખર સુમનના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

શેખર સુમન તેમનો નવો યુટ્યુબ શો 'શેખર ટુનાઇટ' સાથે એ જ સ્ટાઈલમાં પાછા ફર્યા છે જેણે 'મૂવર્સ એન્ડ શેકર્સ'ને આઇકોનિક બનાવ્યું હતું.શેખર સુમનના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

2 / 11
 શેખર સુમનનો પરિવાર જાણો

શેખર સુમનનો પરિવાર જાણો

3 / 11
 શેખર સુમનનો જન્મ 7 ડિસેમ્બર 1962ના રોજ થયો છે. તે એક ભારતીય અભિનેતા, એન્કર, નિર્માતા, દિગ્દર્શક અને સિંગર છે જે હિન્દી સિનેમામાં કામ કરે છે.

શેખર સુમનનો જન્મ 7 ડિસેમ્બર 1962ના રોજ થયો છે. તે એક ભારતીય અભિનેતા, એન્કર, નિર્માતા, દિગ્દર્શક અને સિંગર છે જે હિન્દી સિનેમામાં કામ કરે છે.

4 / 11
શેખર સુમને 4 મે 1983ના રોજ અલકા સુમન સાથે લગ્ન કર્યા હતા. તેમના નાના દીકરા, અધ્યયન સુમન બોલીવુડ અભિનેતા છે.તેમનો મોટો દીકરો આયુષનું 3 એપ્રિલ 1995ના રોજ 11 વર્ષની ઉંમરે હૃદય રોગથી અવસાન થયું હતુ.

શેખર સુમને 4 મે 1983ના રોજ અલકા સુમન સાથે લગ્ન કર્યા હતા. તેમના નાના દીકરા, અધ્યયન સુમન બોલીવુડ અભિનેતા છે.તેમનો મોટો દીકરો આયુષનું 3 એપ્રિલ 1995ના રોજ 11 વર્ષની ઉંમરે હૃદય રોગથી અવસાન થયું હતુ.

5 / 11
અભિનેતાએ શશિ કપૂર દ્વારા નિર્મિત અને ગિરીશ કર્નાડ દ્વારા દિગ્દર્શિત રેખાની વિરુદ્ધ ઉત્સવ સાથે ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે માનવ હાથ્ય, નાચે મયુરી, સંસાર, અનુભવ, ત્રિદેવ, પતિ પરમેશ્વર અને રણભૂમિ સહિત લગભગ 35 ફિલ્મોમાં કામ કર્યું છે.

અભિનેતાએ શશિ કપૂર દ્વારા નિર્મિત અને ગિરીશ કર્નાડ દ્વારા દિગ્દર્શિત રેખાની વિરુદ્ધ ઉત્સવ સાથે ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે માનવ હાથ્ય, નાચે મયુરી, સંસાર, અનુભવ, ત્રિદેવ, પતિ પરમેશ્વર અને રણભૂમિ સહિત લગભગ 35 ફિલ્મોમાં કામ કર્યું છે.

6 / 11
તેમણે "કુછ ખ્વાબ ઐસે" નામના સંગીત આલ્બમથી મ્યુઝિકની શરૂઆત કરી હતી.  સુમનએ 2014 ની ફિલ્મ "હાર્ટલેસ" થી દિગ્દર્શક તરીકે પ્રવેશ કર્યો હતો.

તેમણે "કુછ ખ્વાબ ઐસે" નામના સંગીત આલ્બમથી મ્યુઝિકની શરૂઆત કરી હતી. સુમનએ 2014 ની ફિલ્મ "હાર્ટલેસ" થી દિગ્દર્શક તરીકે પ્રવેશ કર્યો હતો.

7 / 11
શેખર સુમન મે 2009માં કોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને ભાજપના શત્રુઘ્ન સિંહા સામે હારી ગયા હતા, અને ત્રીજા સ્થાને રહ્યા હતા.

શેખર સુમન મે 2009માં કોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને ભાજપના શત્રુઘ્ન સિંહા સામે હારી ગયા હતા, અને ત્રીજા સ્થાને રહ્યા હતા.

8 / 11
5 મે 2024ના રોજ, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.શેખર સુમન મોટા અને નાના બંને પડદા પર કામ કરી ચૂક્યા છે. બંને પછી તેમણે OTT પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી ચૂક્યા છે. તેમણે હીરામંડીમાં નવાબની ભૂમિકા ભજવી હતી.

5 મે 2024ના રોજ, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.શેખર સુમન મોટા અને નાના બંને પડદા પર કામ કરી ચૂક્યા છે. બંને પછી તેમણે OTT પ્લેટફોર્મ પર એન્ટ્રી કરી ચૂક્યા છે. તેમણે હીરામંડીમાં નવાબની ભૂમિકા ભજવી હતી.

9 / 11
 ફિલ્મોમાં ગેરહાજરી હોવા છતાં, શેખર સુમન કરોડોની સંપત્તિના માલિક છે. તેમની પાસે ઘણી લક્ઝરી કાર અને બાઈક પણ છે. શેખર સુમન ટેલિવિઝન દ્વારા અભિનયની દુનિયામાં પ્રવેશ્યા અને બાદમાં ફિલ્મોમાં કામ કર્યું હતુ.

ફિલ્મોમાં ગેરહાજરી હોવા છતાં, શેખર સુમન કરોડોની સંપત્તિના માલિક છે. તેમની પાસે ઘણી લક્ઝરી કાર અને બાઈક પણ છે. શેખર સુમન ટેલિવિઝન દ્વારા અભિનયની દુનિયામાં પ્રવેશ્યા અને બાદમાં ફિલ્મોમાં કામ કર્યું હતુ.

10 / 11
અભિનેતા અને હોસ્ટ શેખર સુમનના પુત્રનું 1995માં અવસાન થયું હતું. જ્યારે તેમને હૃદયરોગની ગંભીર બીમારી થઈ ત્યારે તેઓ 10-11 વર્ષના હોવાનું કહેવાય છે.

અભિનેતા અને હોસ્ટ શેખર સુમનના પુત્રનું 1995માં અવસાન થયું હતું. જ્યારે તેમને હૃદયરોગની ગંભીર બીમારી થઈ ત્યારે તેઓ 10-11 વર્ષના હોવાનું કહેવાય છે.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">