AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાગેડુ લલિત મોદીએ જે દેશની નાગરિકતા લીધી છે, ત્યાંના નાગરિક બનવાની પ્રક્રિયા છે એકદમ સરળ, જાણો

વનુઆતુની નાગરિકતા મેળવવા ચાર મુખ્ય રસ્તાઓ છે. બધી પદ્ધતિઓ માટે 18 વર્ષથી ઉંમર, સારું આરોગ્ય અને કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવા જરૂરી છે.

| Updated on: Feb 24, 2025 | 9:49 PM
Share
Vanuatu ની નાગરિકતા મેળવવા માટે ચાર મુખ્ય રસ્તા છે. નેચરલાઈઝેશન, લગ્ન, વંશાનુગત અધિકાર અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ. નેચરલાઈઝેશન માટે 10 વર્ષનું નિવાસ જરૂરી છે, જ્યારે લગ્નથી 2 વર્ષમાં નાગરિકતા મળી શકે છે. રોકાણ કાર્યક્રમ હેઠળ $130,000 (આશરે 1.08 કરોડ રૂપિયા)થી અરજી શક્ય છે.

Vanuatu ની નાગરિકતા મેળવવા માટે ચાર મુખ્ય રસ્તા છે. નેચરલાઈઝેશન, લગ્ન, વંશાનુગત અધિકાર અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ. નેચરલાઈઝેશન માટે 10 વર્ષનું નિવાસ જરૂરી છે, જ્યારે લગ્નથી 2 વર્ષમાં નાગરિકતા મળી શકે છે. રોકાણ કાર્યક્રમ હેઠળ $130,000 (આશરે 1.08 કરોડ રૂપિયા)થી અરજી શક્ય છે.

1 / 6
નેચરલાઈઝેશન દ્વારા નાગરિકતા જેમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સતત વનુઆતુમાં રહેવું આવશ્યક છે. બિસ્લામા (Bislama) ભાષાની પરીક્ષા પાસ કરવી પડે છે, જેનાથી તે સાબિત થાય કે તમે ત્યાંની સંસ્કૃતિ અને ભાષા સાથે ભળી ગયા છો.

નેચરલાઈઝેશન દ્વારા નાગરિકતા જેમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સતત વનુઆતુમાં રહેવું આવશ્યક છે. બિસ્લામા (Bislama) ભાષાની પરીક્ષા પાસ કરવી પડે છે, જેનાથી તે સાબિત થાય કે તમે ત્યાંની સંસ્કૃતિ અને ભાષા સાથે ભળી ગયા છો.

2 / 6
લગ્નના આધાર પર નાગરિકતા અંગે વાત કરીએ તો જો તમે વનુઆતુના નાગરિક સાથે લગ્ન કરો છો અને 2 વર્ષ સુધી ત્યાં રહેતા હો, તો નાગરિકતા માટે અરજી કરી શકો છો.

લગ્નના આધાર પર નાગરિકતા અંગે વાત કરીએ તો જો તમે વનુઆતુના નાગરિક સાથે લગ્ન કરો છો અને 2 વર્ષ સુધી ત્યાં રહેતા હો, તો નાગરિકતા માટે અરજી કરી શકો છો.

3 / 6
વંશાનુગત નાગરિકતા (Citizenship by Descent) કે જેમાંજો તમારા માતા-પિતા અથવા દાદા-દાદી વનુઆતુના નાગરિક હોય, તો તમને સીધી નાગરિકતા મળી શકે છે.

વંશાનુગત નાગરિકતા (Citizenship by Descent) કે જેમાંજો તમારા માતા-પિતા અથવા દાદા-દાદી વનુઆતુના નાગરિક હોય, તો તમને સીધી નાગરિકતા મળી શકે છે.

4 / 6
રોકાણ દ્વારા નાગરિકતા (Citizenship by Investment) કે જેમાં ડેવલપમેન્ટ સપોર્ટ પ્રોગ્રામ (DSP): ઓછામાં ઓછા $130,000 (આશરે 1.08 કરોડ રૂપિયા)નું દાન આપવું પડે છે. કૅપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇમિગ્રેશન પ્લાન (CIIP): $155,000 (આશરે 1.29 કરોડ રૂપિયા)નું ખર્ચ થાય છે, જેમાંથી $50,000નું રોકાણ તરીકે પરત મળી શકે છે. આ પ્રક્રિયા માત્ર 1-2 મહિનામાં પૂરી થઈ શકે છે.

રોકાણ દ્વારા નાગરિકતા (Citizenship by Investment) કે જેમાં ડેવલપમેન્ટ સપોર્ટ પ્રોગ્રામ (DSP): ઓછામાં ઓછા $130,000 (આશરે 1.08 કરોડ રૂપિયા)નું દાન આપવું પડે છે. કૅપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇમિગ્રેશન પ્લાન (CIIP): $155,000 (આશરે 1.29 કરોડ રૂપિયા)નું ખર્ચ થાય છે, જેમાંથી $50,000નું રોકાણ તરીકે પરત મળી શકે છે. આ પ્રક્રિયા માત્ર 1-2 મહિનામાં પૂરી થઈ શકે છે.

5 / 6
જરૂરી શરતોની વાત કરવામાં આવે તો અરજીકર્તાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. આરોગ્ય સારો હોવો જોઈએ અને કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોવો જોઈએ. અરજીકર્તા પાસે ઓછામાં ઓછા $250,000 (આશરે 2.1 કરોડ રૂપિયા)ની સંપત્તિ હોવી જોઈએ, જેથી તેની આર્થિક સ્થિરતા સાબિત થાય.

જરૂરી શરતોની વાત કરવામાં આવે તો અરજીકર્તાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. આરોગ્ય સારો હોવો જોઈએ અને કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોવો જોઈએ. અરજીકર્તા પાસે ઓછામાં ઓછા $250,000 (આશરે 2.1 કરોડ રૂપિયા)ની સંપત્તિ હોવી જોઈએ, જેથી તેની આર્થિક સ્થિરતા સાબિત થાય.

6 / 6

દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. દરેક વર્ગના સભ્યોની રહેણીકરણી, રીતભાત, વલણો,માન્યતાઓ , આચાર વિચાર, બોલચાલ, વ્યવહારની ભાષા જુદી જુદી હોય છે. જીવન શૈલીના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Follow Us
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
1825 કરોડના GST કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, Watch Video
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
પનીરના વેપારના નામે ચાલતું હતું સુરતનું હવાલા નેટવર્ક
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ સાથે રિલેશનશિપમાં છું : કાજલ મહેરિયા
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
સુવિધાઓના અભાવે લોકો 'લાલઘૂમ', કોંગ્રેસના ઉમેદવારનો કર્યો 'વિરોધ'
સુવિધાઓના અભાવે લોકો 'લાલઘૂમ', કોંગ્રેસના ઉમેદવારનો કર્યો 'વિરોધ'
અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video
અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video
ગુજરાતમાં રાજકીય મહાભારત: દેરાણી વિરુદ્ધ જેઠાણી, કોણ જીતશે જંગ?
ગુજરાતમાં રાજકીય મહાભારત: દેરાણી વિરુદ્ધ જેઠાણી, કોણ જીતશે જંગ?
બાલોતરા રિફાઈનરીમાં ભીષણ આગ: PM મોદીના લોકાર્પણ પહેલા મોટી દુર્ઘટના
બાલોતરા રિફાઈનરીમાં ભીષણ આગ: PM મોદીના લોકાર્પણ પહેલા મોટી દુર્ઘટના
g clip-path="url(#clip0_868_265)">