AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC બેંકના FD વ્યાજ દરમાં થયો વધારો, જાણો 1,00,000 રૂપિયા ડિપોઝિટ પર કેટલું મળશે વળતર

HDFC બેંકે 6 માર્ચ, 2026થી FD વ્યાજ દરોમાં વધારો કર્યો છે. આ ફેરફાર ખાસ કરીને લાંબા ગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ માટે ફાયદાકારક છે. સામાન્ય ગ્રાહકોને 6.50% અને સિનિયર સિટીઝનને 7% સુધી વ્યાજ મળશે, જેનાથી રોકાણકારોને હવે વધુ સારું વળતર પ્રાપ્ત થશે.

| Updated on: Mar 07, 2026 | 6:34 PM
Share
દેશની સૌથી મોટી ખાનગી બેંકોમાંની એક HDFC બેંકે તેના લાખો ગ્રાહકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવા વ્યાજ દર 6 માર્ચ, 2026થી અમલમાં આવ્યા છે. આ ફેરફાર ખાસ કરીને લાંબા ગાળાની FDમાં રોકાણ કરનારા ગ્રાહકો માટે લાભદાયક માનવામાં આવી રહ્યો છે.

દેશની સૌથી મોટી ખાનગી બેંકોમાંની એક HDFC બેંકે તેના લાખો ગ્રાહકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવા વ્યાજ દર 6 માર્ચ, 2026થી અમલમાં આવ્યા છે. આ ફેરફાર ખાસ કરીને લાંબા ગાળાની FDમાં રોકાણ કરનારા ગ્રાહકો માટે લાભદાયક માનવામાં આવી રહ્યો છે.

1 / 6
જો તમે નજીકના સમયમાં FDમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે સારા સાબિત થઈ શકે છે. બેંકે વિવિધ સમયગાળાની FD પર વ્યાજ દર વધાર્યા છે, જેમાં ખાસ કરીને 3 વર્ષથી વધુ મુદતની FD પર વધારો કરવામાં આવ્યો છે. નવા દરો લાગુ થયા બાદ રોકાણકારોને અગાઉ કરતા થોડું વધારે વળતર મળશે.

જો તમે નજીકના સમયમાં FDમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે સારા સાબિત થઈ શકે છે. બેંકે વિવિધ સમયગાળાની FD પર વ્યાજ દર વધાર્યા છે, જેમાં ખાસ કરીને 3 વર્ષથી વધુ મુદતની FD પર વધારો કરવામાં આવ્યો છે. નવા દરો લાગુ થયા બાદ રોકાણકારોને અગાઉ કરતા થોડું વધારે વળતર મળશે.

2 / 6
બેંકે 3 વર્ષ 1 દિવસથી લઈને 4 વર્ષ 7 મહિના કરતા ઓછી મુદત ધરાવતી FD પર વ્યાજ દરમાં  10 બેસિસ પોઈન્ટ (0.10%) નો વધારો કર્યો છે. અગાઉ સામાન્ય ગ્રાહકોને આ સમયગાળાની FD પર 6.40% વ્યાજ મળતું હતું, જે હવે વધારીને 6.50% કરવામાં આવ્યું છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને મળતું વ્યાજ 6.90% થી વધારીને 7% કરવામાં આવ્યું છે. આ દરો ₹3 કરોડથી ઓછી FD માટે લાગુ પડે છે.

બેંકે 3 વર્ષ 1 દિવસથી લઈને 4 વર્ષ 7 મહિના કરતા ઓછી મુદત ધરાવતી FD પર વ્યાજ દરમાં 10 બેસિસ પોઈન્ટ (0.10%) નો વધારો કર્યો છે. અગાઉ સામાન્ય ગ્રાહકોને આ સમયગાળાની FD પર 6.40% વ્યાજ મળતું હતું, જે હવે વધારીને 6.50% કરવામાં આવ્યું છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને મળતું વ્યાજ 6.90% થી વધારીને 7% કરવામાં આવ્યું છે. આ દરો ₹3 કરોડથી ઓછી FD માટે લાગુ પડે છે.

3 / 6
નવા દરો મુજબ, સામાન્ય ગ્રાહકો માટે FD પર વ્યાજ દર 2.75% થી 6.50% વચ્ચે રહેશે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ વ્યાજ દર 3.25% થી 7% સુધી રહેશે. ટૂંકા ગાળાની FDમાં વ્યાજ દર થોડા ઓછા હોય છે. ઉદાહરણ તરીકે, 7 થી 29 દિવસની FD પર સામાન્ય ગ્રાહકોને 2.75% અને વરિષ્ઠ નાગરિકોને 3.25% વ્યાજ મળે છે. જ્યારે 6 થી 9 મહિનાની FD પર સામાન્ય ગ્રાહકોને 5.50% અને વરિષ્ઠ નાગરિકોને 6% વ્યાજ આપવામાં આવે છે.

નવા દરો મુજબ, સામાન્ય ગ્રાહકો માટે FD પર વ્યાજ દર 2.75% થી 6.50% વચ્ચે રહેશે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ વ્યાજ દર 3.25% થી 7% સુધી રહેશે. ટૂંકા ગાળાની FDમાં વ્યાજ દર થોડા ઓછા હોય છે. ઉદાહરણ તરીકે, 7 થી 29 દિવસની FD પર સામાન્ય ગ્રાહકોને 2.75% અને વરિષ્ઠ નાગરિકોને 3.25% વ્યાજ મળે છે. જ્યારે 6 થી 9 મહિનાની FD પર સામાન્ય ગ્રાહકોને 5.50% અને વરિષ્ઠ નાગરિકોને 6% વ્યાજ આપવામાં આવે છે.

4 / 6
લાંબા ગાળાની FDમાં રોકાણ કરવાથી વધુ સારું વળતર મળી શકે છે. 18 મહિનાથી 2 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકોને લગભગ 6.45% અને વરિષ્ઠ નાગરિકોને 6.95% વ્યાજ મળે છે. તે જ રીતે 5 થી 10 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકોને 6.15% અને વરિષ્ઠ નાગરિકોને 6.65% વ્યાજ આપવામાં આવે છે.

લાંબા ગાળાની FDમાં રોકાણ કરવાથી વધુ સારું વળતર મળી શકે છે. 18 મહિનાથી 2 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકોને લગભગ 6.45% અને વરિષ્ઠ નાગરિકોને 6.95% વ્યાજ મળે છે. તે જ રીતે 5 થી 10 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકોને 6.15% અને વરિષ્ઠ નાગરિકોને 6.65% વ્યાજ આપવામાં આવે છે.

5 / 6
જો કોઈ સામાન્ય રોકાણકાર નવા વ્યાજ દર મુજબ 5 વર્ષ માટે ₹1,00,000 ની FD કરે, તો તેમને અંદાજે ₹37,364 વ્યાજ મળી શકે છે. એટલે કે મુદત પૂર્ણ થતાં કુલ રકમ લગભગ ₹1,37,364 થઈ શકે છે. જ્યારે સમાન સમયગાળા માટે જો કોઈ વરિષ્ઠ નાગરિક ₹1,00,000 ની FD કરે, તો તેમને મુદત પૂર્ણ થતાં લગભગ ₹1,40,784 સુધીની રકમ મળી શકે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

જો કોઈ સામાન્ય રોકાણકાર નવા વ્યાજ દર મુજબ 5 વર્ષ માટે ₹1,00,000 ની FD કરે, તો તેમને અંદાજે ₹37,364 વ્યાજ મળી શકે છે. એટલે કે મુદત પૂર્ણ થતાં કુલ રકમ લગભગ ₹1,37,364 થઈ શકે છે. જ્યારે સમાન સમયગાળા માટે જો કોઈ વરિષ્ઠ નાગરિક ₹1,00,000 ની FD કરે, તો તેમને મુદત પૂર્ણ થતાં લગભગ ₹1,40,784 સુધીની રકમ મળી શકે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

6 / 6

India’s largest IPO : દેશનો સૌથી મોટો Jio નો IPO આ કારણે અટકી શકે છે, જાણો કારણ

Follow Us
'ભાજપ નેતા' ભરત ડાંગરના ભાઈની કરજણમાં ગુંડાગીરી - જુઓ Video
'ભાજપ નેતા' ભરત ડાંગરના ભાઈની કરજણમાં ગુંડાગીરી - જુઓ Video
સુરતમાં 25 લાખની નવી ટાંકીમાં પડ્યા ભ્રષ્ટાચારના 'મોટા હોલ'! જુઓ Video
સુરતમાં 25 લાખની નવી ટાંકીમાં પડ્યા ભ્રષ્ટાચારના 'મોટા હોલ'! જુઓ Video
ઉમરગામમાં વૃદ્ધાને બંધક બનાવી હથિયારબંધ લૂંટ
ઉમરગામમાં વૃદ્ધાને બંધક બનાવી હથિયારબંધ લૂંટ
31મીએ પીએમ મોદી આવશે ગુજરાત, કોબા, સાણંદ, ડીસામાં સંબોધશે જાહેરસભા
31મીએ પીએમ મોદી આવશે ગુજરાત, કોબા, સાણંદ, ડીસામાં સંબોધશે જાહેરસભા
ગુજરાત ટાઈટન્સની ટીમ આક્રમક રમત અને મજબૂત સ્ટ્રેટેજી તૈયાર
ગુજરાત ટાઈટન્સની ટીમ આક્રમક રમત અને મજબૂત સ્ટ્રેટેજી તૈયાર
ભગવાનના દરબારમાં ચોરી
ભગવાનના દરબારમાં ચોરી
મારી પાસે બોમ્બ છે, તેમ કહેતા જ એરપોર્ટ પર થઈ દોડાદોડી, Video
મારી પાસે બોમ્બ છે, તેમ કહેતા જ એરપોર્ટ પર થઈ દોડાદોડી, Video
ટોલ પ્લાઝા પર કાયદાના દુરુપયોગ, ન્યાયાધીશના વિશેષાધિકારનો દાવો
ટોલ પ્લાઝા પર કાયદાના દુરુપયોગ, ન્યાયાધીશના વિશેષાધિકારનો દાવો
ક્રિએટિવ પ્રોજેક્ટ્સમાં જોડાવા અને નવા મિત્રો બનાવવાનો શ્રેષ્ઠ સમય
ક્રિએટિવ પ્રોજેક્ટ્સમાં જોડાવા અને નવા મિત્રો બનાવવાનો શ્રેષ્ઠ સમય
પીએમ મોદીનું મિશન ઈન્ડિયા: યુદ્ધના સંકટ સામે સુરક્ષા કવચની સમીક્ષા
પીએમ મોદીનું મિશન ઈન્ડિયા: યુદ્ધના સંકટ સામે સુરક્ષા કવચની સમીક્ષા
g clip-path="url(#clip0_868_265)">