AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC બેંકના FD વ્યાજ દરમાં થયો વધારો, જાણો 1,00,000 રૂપિયા ડિપોઝિટ પર કેટલું મળશે વળતર

HDFC બેંકે 6 માર્ચ, 2026થી FD વ્યાજ દરોમાં વધારો કર્યો છે. આ ફેરફાર ખાસ કરીને લાંબા ગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ માટે ફાયદાકારક છે. સામાન્ય ગ્રાહકોને 6.50% અને સિનિયર સિટીઝનને 7% સુધી વ્યાજ મળશે, જેનાથી રોકાણકારોને હવે વધુ સારું વળતર પ્રાપ્ત થશે.

| Updated on: Mar 07, 2026 | 6:34 PM
Share
દેશની સૌથી મોટી ખાનગી બેંકોમાંની એક HDFC બેંકે તેના લાખો ગ્રાહકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવા વ્યાજ દર 6 માર્ચ, 2026થી અમલમાં આવ્યા છે. આ ફેરફાર ખાસ કરીને લાંબા ગાળાની FDમાં રોકાણ કરનારા ગ્રાહકો માટે લાભદાયક માનવામાં આવી રહ્યો છે.

દેશની સૌથી મોટી ખાનગી બેંકોમાંની એક HDFC બેંકે તેના લાખો ગ્રાહકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવા વ્યાજ દર 6 માર્ચ, 2026થી અમલમાં આવ્યા છે. આ ફેરફાર ખાસ કરીને લાંબા ગાળાની FDમાં રોકાણ કરનારા ગ્રાહકો માટે લાભદાયક માનવામાં આવી રહ્યો છે.

1 / 6
જો તમે નજીકના સમયમાં FDમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે સારા સાબિત થઈ શકે છે. બેંકે વિવિધ સમયગાળાની FD પર વ્યાજ દર વધાર્યા છે, જેમાં ખાસ કરીને 3 વર્ષથી વધુ મુદતની FD પર વધારો કરવામાં આવ્યો છે. નવા દરો લાગુ થયા બાદ રોકાણકારોને અગાઉ કરતા થોડું વધારે વળતર મળશે.

જો તમે નજીકના સમયમાં FDમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે સારા સાબિત થઈ શકે છે. બેંકે વિવિધ સમયગાળાની FD પર વ્યાજ દર વધાર્યા છે, જેમાં ખાસ કરીને 3 વર્ષથી વધુ મુદતની FD પર વધારો કરવામાં આવ્યો છે. નવા દરો લાગુ થયા બાદ રોકાણકારોને અગાઉ કરતા થોડું વધારે વળતર મળશે.

2 / 6
બેંકે 3 વર્ષ 1 દિવસથી લઈને 4 વર્ષ 7 મહિના કરતા ઓછી મુદત ધરાવતી FD પર વ્યાજ દરમાં  10 બેસિસ પોઈન્ટ (0.10%) નો વધારો કર્યો છે. અગાઉ સામાન્ય ગ્રાહકોને આ સમયગાળાની FD પર 6.40% વ્યાજ મળતું હતું, જે હવે વધારીને 6.50% કરવામાં આવ્યું છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને મળતું વ્યાજ 6.90% થી વધારીને 7% કરવામાં આવ્યું છે. આ દરો ₹3 કરોડથી ઓછી FD માટે લાગુ પડે છે.

બેંકે 3 વર્ષ 1 દિવસથી લઈને 4 વર્ષ 7 મહિના કરતા ઓછી મુદત ધરાવતી FD પર વ્યાજ દરમાં 10 બેસિસ પોઈન્ટ (0.10%) નો વધારો કર્યો છે. અગાઉ સામાન્ય ગ્રાહકોને આ સમયગાળાની FD પર 6.40% વ્યાજ મળતું હતું, જે હવે વધારીને 6.50% કરવામાં આવ્યું છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને મળતું વ્યાજ 6.90% થી વધારીને 7% કરવામાં આવ્યું છે. આ દરો ₹3 કરોડથી ઓછી FD માટે લાગુ પડે છે.

3 / 6
નવા દરો મુજબ, સામાન્ય ગ્રાહકો માટે FD પર વ્યાજ દર 2.75% થી 6.50% વચ્ચે રહેશે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ વ્યાજ દર 3.25% થી 7% સુધી રહેશે. ટૂંકા ગાળાની FDમાં વ્યાજ દર થોડા ઓછા હોય છે. ઉદાહરણ તરીકે, 7 થી 29 દિવસની FD પર સામાન્ય ગ્રાહકોને 2.75% અને વરિષ્ઠ નાગરિકોને 3.25% વ્યાજ મળે છે. જ્યારે 6 થી 9 મહિનાની FD પર સામાન્ય ગ્રાહકોને 5.50% અને વરિષ્ઠ નાગરિકોને 6% વ્યાજ આપવામાં આવે છે.

નવા દરો મુજબ, સામાન્ય ગ્રાહકો માટે FD પર વ્યાજ દર 2.75% થી 6.50% વચ્ચે રહેશે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ વ્યાજ દર 3.25% થી 7% સુધી રહેશે. ટૂંકા ગાળાની FDમાં વ્યાજ દર થોડા ઓછા હોય છે. ઉદાહરણ તરીકે, 7 થી 29 દિવસની FD પર સામાન્ય ગ્રાહકોને 2.75% અને વરિષ્ઠ નાગરિકોને 3.25% વ્યાજ મળે છે. જ્યારે 6 થી 9 મહિનાની FD પર સામાન્ય ગ્રાહકોને 5.50% અને વરિષ્ઠ નાગરિકોને 6% વ્યાજ આપવામાં આવે છે.

4 / 6
લાંબા ગાળાની FDમાં રોકાણ કરવાથી વધુ સારું વળતર મળી શકે છે. 18 મહિનાથી 2 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકોને લગભગ 6.45% અને વરિષ્ઠ નાગરિકોને 6.95% વ્યાજ મળે છે. તે જ રીતે 5 થી 10 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકોને 6.15% અને વરિષ્ઠ નાગરિકોને 6.65% વ્યાજ આપવામાં આવે છે.

લાંબા ગાળાની FDમાં રોકાણ કરવાથી વધુ સારું વળતર મળી શકે છે. 18 મહિનાથી 2 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકોને લગભગ 6.45% અને વરિષ્ઠ નાગરિકોને 6.95% વ્યાજ મળે છે. તે જ રીતે 5 થી 10 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકોને 6.15% અને વરિષ્ઠ નાગરિકોને 6.65% વ્યાજ આપવામાં આવે છે.

5 / 6
જો કોઈ સામાન્ય રોકાણકાર નવા વ્યાજ દર મુજબ 5 વર્ષ માટે ₹1,00,000 ની FD કરે, તો તેમને અંદાજે ₹37,364 વ્યાજ મળી શકે છે. એટલે કે મુદત પૂર્ણ થતાં કુલ રકમ લગભગ ₹1,37,364 થઈ શકે છે. જ્યારે સમાન સમયગાળા માટે જો કોઈ વરિષ્ઠ નાગરિક ₹1,00,000 ની FD કરે, તો તેમને મુદત પૂર્ણ થતાં લગભગ ₹1,40,784 સુધીની રકમ મળી શકે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

જો કોઈ સામાન્ય રોકાણકાર નવા વ્યાજ દર મુજબ 5 વર્ષ માટે ₹1,00,000 ની FD કરે, તો તેમને અંદાજે ₹37,364 વ્યાજ મળી શકે છે. એટલે કે મુદત પૂર્ણ થતાં કુલ રકમ લગભગ ₹1,37,364 થઈ શકે છે. જ્યારે સમાન સમયગાળા માટે જો કોઈ વરિષ્ઠ નાગરિક ₹1,00,000 ની FD કરે, તો તેમને મુદત પૂર્ણ થતાં લગભગ ₹1,40,784 સુધીની રકમ મળી શકે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

6 / 6

India’s largest IPO : દેશનો સૌથી મોટો Jio નો IPO આ કારણે અટકી શકે છે, જાણો કારણ

થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
g clip-path="url(#clip0_868_265)">