AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : મહિલાઓને મેનોપોઝ પછી હાર્ટ એટેકનું જોખમ કેમ વધે છે? નિષ્ણાતો પાસેથી કારણ જાણો

મહિલાઓમાં 50 વર્ષની ઉંમર બાદ હાર્ટની બીમારીનો ખતરો વધી જાય છે. ત્યારે મેનોપોઝ એટલે કે, પીરિયડ્સ આવવાના બંધ થઈ જાય છે પરંતુ મેનોપોઝનું હાર્ટની બીમારીઓ સાથે શું સંબંધ છે?આ વિશે આપણે વિસ્તારથી ડોક્ટર પાસેથી જાણીએ.

| Updated on: Jun 21, 2025 | 7:30 AM
Share
વધતી ઉંમરમાં મહિલાઓ અનેક બીમારીઓથી ધેરાઈ જાય છે. ખાસ કરીને મેનોપોઝ બાદ બીમારીઓ વધવા લાગે છે. મેનોપોઝ બાદ મહિલાઓને હાર્ટની  બીમારીઓનો ખતરો વધી જાય છે.

વધતી ઉંમરમાં મહિલાઓ અનેક બીમારીઓથી ધેરાઈ જાય છે. ખાસ કરીને મેનોપોઝ બાદ બીમારીઓ વધવા લાગે છે. મેનોપોઝ બાદ મહિલાઓને હાર્ટની બીમારીઓનો ખતરો વધી જાય છે.

1 / 8
ડોક્ટરનું કહેવું છે કે, મેનોપોઝ બાદ મોટાભાગની મહિલાઓમાં હાર્ટ એટેકથી લઈ કાર્ડિયક અરેસ્ટ આવે છે. રિસર્ચ જણાવે છે કે,45 વર્ષની ઉંમર બાદ મહિલાઓમાં હાર્ટની બીમારીનું રિસ્ક પહેલાની તુલનામાં વધારે હોય છે અને આનો સંબંધ મેનોપોઝ સાથે છે.

ડોક્ટરનું કહેવું છે કે, મેનોપોઝ બાદ મોટાભાગની મહિલાઓમાં હાર્ટ એટેકથી લઈ કાર્ડિયક અરેસ્ટ આવે છે. રિસર્ચ જણાવે છે કે,45 વર્ષની ઉંમર બાદ મહિલાઓમાં હાર્ટની બીમારીનું રિસ્ક પહેલાની તુલનામાં વધારે હોય છે અને આનો સંબંધ મેનોપોઝ સાથે છે.

2 / 8
મેનોપોઝ મહિલાઓમાં થનારી એક નેચરલ પ્રકિયા છે. જ્યારે મહિલાઓને પીરિયડ્સ આવવા બંધ થઈ જાય છે. તો આને મેનોપોઝ કહેવામાં આવે છે. ત્યારબાદ મહિલાઓની ફર્ટિલિટી પૂર્ણ થવા લાગે છે.

મેનોપોઝ મહિલાઓમાં થનારી એક નેચરલ પ્રકિયા છે. જ્યારે મહિલાઓને પીરિયડ્સ આવવા બંધ થઈ જાય છે. તો આને મેનોપોઝ કહેવામાં આવે છે. ત્યારબાદ મહિલાઓની ફર્ટિલિટી પૂર્ણ થવા લાગે છે.

3 / 8
સામાન્ય રીતે 50 વર્ષની ઉંમર બાદ થાય છે પરંતુ કેટલાક કેસમાં 45 થી 50 વચ્ચે પણ થઈ શકે છે. મેનોપોઝ બાદ મહિલાઓમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોનનું સ્તર ધટવા લાગે છે. આવું થવાથી શરીરમાં અનેક બીમારીઓનો રિસ્ક વધી જાય છે

સામાન્ય રીતે 50 વર્ષની ઉંમર બાદ થાય છે પરંતુ કેટલાક કેસમાં 45 થી 50 વચ્ચે પણ થઈ શકે છે. મેનોપોઝ બાદ મહિલાઓમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોનનું સ્તર ધટવા લાગે છે. આવું થવાથી શરીરમાં અનેક બીમારીઓનો રિસ્ક વધી જાય છે

4 / 8
ડોક્ટર જણાવે છે કે, શરીરમાં એસ્ટ્રોજનની ઉણપને કારણે, લોહીમાં રુધિરકેશિકાઓ હાર્ડ થવા લાગે છે. આનાથી હૃદયની નસોબ્લોકેજ થવા લાગે છે. કારણ કે એસ્ટ્રોજન હોર્મોન ધમનીઓને ફ્લેક્સિબલ રાખે છે અને તેના ઘટાડા પછી, ધમનીઓની ફ્લેક્સિબલ પહેલાની તુલનામાં ઓછી થવા લાગે છે. આ કારણોસર, હૃદયરોગના હુમલાનું જોખમ વધે છે.

ડોક્ટર જણાવે છે કે, શરીરમાં એસ્ટ્રોજનની ઉણપને કારણે, લોહીમાં રુધિરકેશિકાઓ હાર્ડ થવા લાગે છે. આનાથી હૃદયની નસોબ્લોકેજ થવા લાગે છે. કારણ કે એસ્ટ્રોજન હોર્મોન ધમનીઓને ફ્લેક્સિબલ રાખે છે અને તેના ઘટાડા પછી, ધમનીઓની ફ્લેક્સિબલ પહેલાની તુલનામાં ઓછી થવા લાગે છે. આ કારણોસર, હૃદયરોગના હુમલાનું જોખમ વધે છે.

5 / 8
ડોક્ટર જણાવે છે કે, મેનોપોઝ બાદ મહિલાઓમાં મેટાબોલિઝ્મ પણ ધીમું થઈ શકે છે. આનાથી મહિલાઓ મેદસ્વીતાનો શિકાર બને છે.જે હૃદય રોગ માટે એક મોટું જોખમ પરિબળ છે. આ ઉપરાંત, 50 વર્ષની ઉંમર પછી, સ્ત્રીઓને કોલેસ્ટ્રોલ વધવાની અને હૃદયની નસોમાં બ્લોકેજની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. આ બંને હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે.

ડોક્ટર જણાવે છે કે, મેનોપોઝ બાદ મહિલાઓમાં મેટાબોલિઝ્મ પણ ધીમું થઈ શકે છે. આનાથી મહિલાઓ મેદસ્વીતાનો શિકાર બને છે.જે હૃદય રોગ માટે એક મોટું જોખમ પરિબળ છે. આ ઉપરાંત, 50 વર્ષની ઉંમર પછી, સ્ત્રીઓને કોલેસ્ટ્રોલ વધવાની અને હૃદયની નસોમાં બ્લોકેજની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. આ બંને હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે.

6 / 8
ડોક્ટરનું કહેવું છે કે, મહિલાઓમાં મેનોપોઝ બાદ લાઈફસ્ટાઈલનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.મહિલાઓ માટે જરુરી છે કે, તેની ડાયટમાં લીલા શાકભાજીનું સેવન કરે.ડ્રાયફ્રુટ્સ ડાયટમાં જરુર સામેલ કરે,પર્યાપ્ત માત્રામાં પાણી પીવું, તેમજ મીઠું, નમક અને ખાંડનું સેવન ઓછું કરવું,

ડોક્ટરનું કહેવું છે કે, મહિલાઓમાં મેનોપોઝ બાદ લાઈફસ્ટાઈલનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.મહિલાઓ માટે જરુરી છે કે, તેની ડાયટમાં લીલા શાકભાજીનું સેવન કરે.ડ્રાયફ્રુટ્સ ડાયટમાં જરુર સામેલ કરે,પર્યાપ્ત માત્રામાં પાણી પીવું, તેમજ મીઠું, નમક અને ખાંડનું સેવન ઓછું કરવું,

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

8 / 8

 

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">