AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : ગેસ ફક્ત પેટમાં જ નહીં પણ યોનિમાં પણ બને છે, આ ટિપ્સથી તેનાથી છુટકારો મેળવો

શું તમે ક્યારેય નોટિસ કર્યું છે કે શારિરીક સંબંધ બાંધતી વખતે અથવા કસરત દરમિયાન, અચાનક તમારી યોનિમાંથી ગેસનો થોડો અવાજ આવે છે. આજે આપણે યોનિમાં થતાં ગેસથી છુટકારો કેવી રીતે મેળવવો તેના વિશે વિસ્તારથી વાત કરીએ.

| Updated on: Jul 21, 2025 | 8:10 AM
Share
આજે તમને યોનિમાર્ગ ગેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે મહિલાઓંમાં એક સામાન્ય સમસ્યા છે. તમને જણાવી દઈએ કે, યોનિ ગેસ શું છે, તે કેવી રીતે થાય છે અને તેને રોકવા માટે શું કરવું જોઈએ?

આજે તમને યોનિમાર્ગ ગેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે મહિલાઓંમાં એક સામાન્ય સમસ્યા છે. તમને જણાવી દઈએ કે, યોનિ ગેસ શું છે, તે કેવી રીતે થાય છે અને તેને રોકવા માટે શું કરવું જોઈએ?

1 / 8
વજાઈનલ ગેસને ક્વીફના નામથી પણ ઓળખવામાં આવે છે. ક્યારેક ક્યારેક ખુબ શરમજનક પણ હોય છે. પરંતુ આ એક નોર્મલ છે. વજાઈનલ ગેસની સમસ્યા મહિલાઓમાં ક્યારેક ક્યારેક જોવા મળે છે. આ બીજું કાંઈ નહી પરંતુ વજાઈનામાં ફસાયેલી હવા જે શરીરની અંદરથી નહી પરંતુ બહાર આવે છે,

વજાઈનલ ગેસને ક્વીફના નામથી પણ ઓળખવામાં આવે છે. ક્યારેક ક્યારેક ખુબ શરમજનક પણ હોય છે. પરંતુ આ એક નોર્મલ છે. વજાઈનલ ગેસની સમસ્યા મહિલાઓમાં ક્યારેક ક્યારેક જોવા મળે છે. આ બીજું કાંઈ નહી પરંતુ વજાઈનામાં ફસાયેલી હવા જે શરીરની અંદરથી નહી પરંતુ બહાર આવે છે,

2 / 8
આ એકકોમન છે આ હવામાં કોઈ ગંધ આવતી નથી. આ સમસ્યા હંમેશા સેક્સુઅલ એક્ટિવિટી કે પછી કસરત દરમિયાન થાય છે.આ સમસ્યા કોઈ પણ મહિલાના સ્વાસ્થ માટે જોખમી નથી પરંતુ આ વિશે તમામ મહિલાઓને જાણકારી હોવી જોઈએ.

આ એકકોમન છે આ હવામાં કોઈ ગંધ આવતી નથી. આ સમસ્યા હંમેશા સેક્સુઅલ એક્ટિવિટી કે પછી કસરત દરમિયાન થાય છે.આ સમસ્યા કોઈ પણ મહિલાના સ્વાસ્થ માટે જોખમી નથી પરંતુ આ વિશે તમામ મહિલાઓને જાણકારી હોવી જોઈએ.

3 / 8
પહેલા તમને જણાવી દઈએ કે, વજાઈના ગેસ શું છે. વજાઈના ગેસ ત્યારે થાય છે. જ્યારે હવા ફસાય જાય છે અને ધીમે ધીમે વજાઈનાંથી બહાર નીકળે છે. આ હવા જ્યારે અચાનક નીકળે છે.ત્યારે અવાજ આવે છે.વજાઈનલ ગેસ થવાના કારણની વાત કરીએ તો.જ્યારે વજાઈના ગેસના કેટલાક પ્રાકૃતિક કારણો પણ છે. શારીરિક સંબંધ યોનિમાર્ગ ગેસનું એક સામાન્ય કારણ છે.

પહેલા તમને જણાવી દઈએ કે, વજાઈના ગેસ શું છે. વજાઈના ગેસ ત્યારે થાય છે. જ્યારે હવા ફસાય જાય છે અને ધીમે ધીમે વજાઈનાંથી બહાર નીકળે છે. આ હવા જ્યારે અચાનક નીકળે છે.ત્યારે અવાજ આવે છે.વજાઈનલ ગેસ થવાના કારણની વાત કરીએ તો.જ્યારે વજાઈના ગેસના કેટલાક પ્રાકૃતિક કારણો પણ છે. શારીરિક સંબંધ યોનિમાર્ગ ગેસનું એક સામાન્ય કારણ છે.

4 / 8
યોનિમાર્ગમાં દાખલ કરવામાં આવતા પ્રોડક્ટ, જેમ કે ટેમ્પોન અને મેસ્ટુઅલ કપના કારણે  શરીરમાં હવા ફસાઈ શકે છે. જ્યારે આ પ્રોડક્ટ દુર કરવામાં આવે છે. કે પછી ફિઝિકલી એક્ટિવીટી કે સ્ટ્રેચિંગ દરમિયાન હવા બહાર નીકળે છે.

યોનિમાર્ગમાં દાખલ કરવામાં આવતા પ્રોડક્ટ, જેમ કે ટેમ્પોન અને મેસ્ટુઅલ કપના કારણે શરીરમાં હવા ફસાઈ શકે છે. જ્યારે આ પ્રોડક્ટ દુર કરવામાં આવે છે. કે પછી ફિઝિકલી એક્ટિવીટી કે સ્ટ્રેચિંગ દરમિયાન હવા બહાર નીકળે છે.

5 / 8
 ઘણા કિસ્સાઓમાં, વજાઈનલ ગેસને રોકવાનો કોઈ વાસ્તવિક રસ્તો નથી, પરંતુ તેની કોઈ જરૂર નથી. સામાન્ય રીતે યોનિમાર્ગ ગેસનું એકમાત્ર લક્ષણ યોનિમાર્ગમાંથી ફસાયેલી હવા બહાર નીકળવાનો અવાજ અને સંવેદના છે, જે સામાન્ય રીતે પીડારહિત હોય છે.

ઘણા કિસ્સાઓમાં, વજાઈનલ ગેસને રોકવાનો કોઈ વાસ્તવિક રસ્તો નથી, પરંતુ તેની કોઈ જરૂર નથી. સામાન્ય રીતે યોનિમાર્ગ ગેસનું એકમાત્ર લક્ષણ યોનિમાર્ગમાંથી ફસાયેલી હવા બહાર નીકળવાનો અવાજ અને સંવેદના છે, જે સામાન્ય રીતે પીડારહિત હોય છે.

6 / 8
ચિંતા કરવાની કોઈ વાત નથી કારણ કે આવું ક્યારેક ક્યારેક થાય છે, પરંતુ જો તે વારંવાર થાય છે તો તમે ડૉક્ટરની સલાહ લઈ શકો છો.

ચિંતા કરવાની કોઈ વાત નથી કારણ કે આવું ક્યારેક ક્યારેક થાય છે, પરંતુ જો તે વારંવાર થાય છે તો તમે ડૉક્ટરની સલાહ લઈ શકો છો.

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

8 / 8

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
g clip-path="url(#clip0_868_265)">