AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : ગેસ ફક્ત પેટમાં જ નહીં પણ યોનિમાં પણ બને છે, આ ટિપ્સથી તેનાથી છુટકારો મેળવો

શું તમે ક્યારેય નોટિસ કર્યું છે કે શારિરીક સંબંધ બાંધતી વખતે અથવા કસરત દરમિયાન, અચાનક તમારી યોનિમાંથી ગેસનો થોડો અવાજ આવે છે. આજે આપણે યોનિમાં થતાં ગેસથી છુટકારો કેવી રીતે મેળવવો તેના વિશે વિસ્તારથી વાત કરીએ.

| Updated on: Jul 21, 2025 | 8:10 AM
Share
આજે તમને યોનિમાર્ગ ગેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે મહિલાઓંમાં એક સામાન્ય સમસ્યા છે. તમને જણાવી દઈએ કે, યોનિ ગેસ શું છે, તે કેવી રીતે થાય છે અને તેને રોકવા માટે શું કરવું જોઈએ?

આજે તમને યોનિમાર્ગ ગેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે મહિલાઓંમાં એક સામાન્ય સમસ્યા છે. તમને જણાવી દઈએ કે, યોનિ ગેસ શું છે, તે કેવી રીતે થાય છે અને તેને રોકવા માટે શું કરવું જોઈએ?

1 / 8
વજાઈનલ ગેસને ક્વીફના નામથી પણ ઓળખવામાં આવે છે. ક્યારેક ક્યારેક ખુબ શરમજનક પણ હોય છે. પરંતુ આ એક નોર્મલ છે. વજાઈનલ ગેસની સમસ્યા મહિલાઓમાં ક્યારેક ક્યારેક જોવા મળે છે. આ બીજું કાંઈ નહી પરંતુ વજાઈનામાં ફસાયેલી હવા જે શરીરની અંદરથી નહી પરંતુ બહાર આવે છે,

વજાઈનલ ગેસને ક્વીફના નામથી પણ ઓળખવામાં આવે છે. ક્યારેક ક્યારેક ખુબ શરમજનક પણ હોય છે. પરંતુ આ એક નોર્મલ છે. વજાઈનલ ગેસની સમસ્યા મહિલાઓમાં ક્યારેક ક્યારેક જોવા મળે છે. આ બીજું કાંઈ નહી પરંતુ વજાઈનામાં ફસાયેલી હવા જે શરીરની અંદરથી નહી પરંતુ બહાર આવે છે,

2 / 8
આ એકકોમન છે આ હવામાં કોઈ ગંધ આવતી નથી. આ સમસ્યા હંમેશા સેક્સુઅલ એક્ટિવિટી કે પછી કસરત દરમિયાન થાય છે.આ સમસ્યા કોઈ પણ મહિલાના સ્વાસ્થ માટે જોખમી નથી પરંતુ આ વિશે તમામ મહિલાઓને જાણકારી હોવી જોઈએ.

આ એકકોમન છે આ હવામાં કોઈ ગંધ આવતી નથી. આ સમસ્યા હંમેશા સેક્સુઅલ એક્ટિવિટી કે પછી કસરત દરમિયાન થાય છે.આ સમસ્યા કોઈ પણ મહિલાના સ્વાસ્થ માટે જોખમી નથી પરંતુ આ વિશે તમામ મહિલાઓને જાણકારી હોવી જોઈએ.

3 / 8
પહેલા તમને જણાવી દઈએ કે, વજાઈના ગેસ શું છે. વજાઈના ગેસ ત્યારે થાય છે. જ્યારે હવા ફસાય જાય છે અને ધીમે ધીમે વજાઈનાંથી બહાર નીકળે છે. આ હવા જ્યારે અચાનક નીકળે છે.ત્યારે અવાજ આવે છે.વજાઈનલ ગેસ થવાના કારણની વાત કરીએ તો.જ્યારે વજાઈના ગેસના કેટલાક પ્રાકૃતિક કારણો પણ છે. શારીરિક સંબંધ યોનિમાર્ગ ગેસનું એક સામાન્ય કારણ છે.

પહેલા તમને જણાવી દઈએ કે, વજાઈના ગેસ શું છે. વજાઈના ગેસ ત્યારે થાય છે. જ્યારે હવા ફસાય જાય છે અને ધીમે ધીમે વજાઈનાંથી બહાર નીકળે છે. આ હવા જ્યારે અચાનક નીકળે છે.ત્યારે અવાજ આવે છે.વજાઈનલ ગેસ થવાના કારણની વાત કરીએ તો.જ્યારે વજાઈના ગેસના કેટલાક પ્રાકૃતિક કારણો પણ છે. શારીરિક સંબંધ યોનિમાર્ગ ગેસનું એક સામાન્ય કારણ છે.

4 / 8
યોનિમાર્ગમાં દાખલ કરવામાં આવતા પ્રોડક્ટ, જેમ કે ટેમ્પોન અને મેસ્ટુઅલ કપના કારણે  શરીરમાં હવા ફસાઈ શકે છે. જ્યારે આ પ્રોડક્ટ દુર કરવામાં આવે છે. કે પછી ફિઝિકલી એક્ટિવીટી કે સ્ટ્રેચિંગ દરમિયાન હવા બહાર નીકળે છે.

યોનિમાર્ગમાં દાખલ કરવામાં આવતા પ્રોડક્ટ, જેમ કે ટેમ્પોન અને મેસ્ટુઅલ કપના કારણે શરીરમાં હવા ફસાઈ શકે છે. જ્યારે આ પ્રોડક્ટ દુર કરવામાં આવે છે. કે પછી ફિઝિકલી એક્ટિવીટી કે સ્ટ્રેચિંગ દરમિયાન હવા બહાર નીકળે છે.

5 / 8
 ઘણા કિસ્સાઓમાં, વજાઈનલ ગેસને રોકવાનો કોઈ વાસ્તવિક રસ્તો નથી, પરંતુ તેની કોઈ જરૂર નથી. સામાન્ય રીતે યોનિમાર્ગ ગેસનું એકમાત્ર લક્ષણ યોનિમાર્ગમાંથી ફસાયેલી હવા બહાર નીકળવાનો અવાજ અને સંવેદના છે, જે સામાન્ય રીતે પીડારહિત હોય છે.

ઘણા કિસ્સાઓમાં, વજાઈનલ ગેસને રોકવાનો કોઈ વાસ્તવિક રસ્તો નથી, પરંતુ તેની કોઈ જરૂર નથી. સામાન્ય રીતે યોનિમાર્ગ ગેસનું એકમાત્ર લક્ષણ યોનિમાર્ગમાંથી ફસાયેલી હવા બહાર નીકળવાનો અવાજ અને સંવેદના છે, જે સામાન્ય રીતે પીડારહિત હોય છે.

6 / 8
ચિંતા કરવાની કોઈ વાત નથી કારણ કે આવું ક્યારેક ક્યારેક થાય છે, પરંતુ જો તે વારંવાર થાય છે તો તમે ડૉક્ટરની સલાહ લઈ શકો છો.

ચિંતા કરવાની કોઈ વાત નથી કારણ કે આવું ક્યારેક ક્યારેક થાય છે, પરંતુ જો તે વારંવાર થાય છે તો તમે ડૉક્ટરની સલાહ લઈ શકો છો.

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

8 / 8

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
વરસાદને લઈને અમદાવાદ સહિત 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ: વ્યાપાર, નોકરી અને અભ્યાસમાં સફળતાના યોગ, વાંચો રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">