AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Health : મેનોપોઝના લક્ષણો અચાનક શરૂ થાય છે કે ધીમે ધીમે દેખાય છે? ડૉક્ટર પાસેથી જાણો

મેનોપોઝના લક્ષણો અચાનક શરુ થતાં નથી. ધીમે ધીમે આના લક્ષણો જોવા મળે છે. ક્યારેક પીરિયડ દરમિયાન વધારે બ્લીડિંગ થાય છે, ક્યારેક ઓછું બ્લીડિંગ થાય છે તો ચાલો મેનોપોઝ વિશે વિસ્તારથી ડોક્ટર પાસેથી જાણીએ.

| Updated on: May 09, 2025 | 7:30 AM
Share
મેનોપોઝ એક પ્રાકૃતિક પ્રકિયા છે. આનો મતલબ કે,મહિલાને હવે પીરિયડ્સ બંધ થઈ ગયા છે. ત્યારબાદ હવે તેમણે પીરિયડ્સ સાયકલમાંથી પસાર થવું પડશે નહી.મેનોપોઝ થયા બાદ મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના ફેરફાર જોવા મળે છે. તેને બ્લીડિંગ થતી નથી. આ કારણે મેનોપોઝ થવા પર તમે બાળકો કંસીવ કરી શકતા નથી.

મેનોપોઝ એક પ્રાકૃતિક પ્રકિયા છે. આનો મતલબ કે,મહિલાને હવે પીરિયડ્સ બંધ થઈ ગયા છે. ત્યારબાદ હવે તેમણે પીરિયડ્સ સાયકલમાંથી પસાર થવું પડશે નહી.મેનોપોઝ થયા બાદ મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના ફેરફાર જોવા મળે છે. તેને બ્લીડિંગ થતી નથી. આ કારણે મેનોપોઝ થવા પર તમે બાળકો કંસીવ કરી શકતા નથી.

1 / 8
શરીરમાં હોર્મોનલ ફેરફાર થાય છે. ખાસ કરીને એસ્ટ્રોજનનું સ્તર ખુબ નીચું થઈ જાય છે.તેમજ અન્ય હોર્મોનમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળે છે. ટુંકમાં તમે કહી શકો કે, મેનોપોઝ બાદ મહિલાઓના શરીરમાં અનેક ફેરફાર જોવા મળે છે.

શરીરમાં હોર્મોનલ ફેરફાર થાય છે. ખાસ કરીને એસ્ટ્રોજનનું સ્તર ખુબ નીચું થઈ જાય છે.તેમજ અન્ય હોર્મોનમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળે છે. ટુંકમાં તમે કહી શકો કે, મેનોપોઝ બાદ મહિલાઓના શરીરમાં અનેક ફેરફાર જોવા મળે છે.

2 / 8
કેટલીક મહિલાઓ મેનોપોઝથી ગભરાય છે. તેને લાગે છે કે,એક દિવસ અચાનક પીરિયડસ આવવાના બંધ થઈ જશે. જેના કારણે તેને અનેક બીમારીઓ થઈ શકે છે.

કેટલીક મહિલાઓ મેનોપોઝથી ગભરાય છે. તેને લાગે છે કે,એક દિવસ અચાનક પીરિયડસ આવવાના બંધ થઈ જશે. જેના કારણે તેને અનેક બીમારીઓ થઈ શકે છે.

3 / 8
તેની ઈમ્યુનિટી પર ખરાબ અસર પડે છે. તો સવાલ એ ઉભો થાય છે કે, શું ખરેખર મેનોપોઝ અચાનક શરુ થઈ જાય છે કે પછી ધીમે ધીમે?આના વિશે આપણે વિસ્તારથી ડોક્ટર પાસેથી માહિતી જાણીએ.

તેની ઈમ્યુનિટી પર ખરાબ અસર પડે છે. તો સવાલ એ ઉભો થાય છે કે, શું ખરેખર મેનોપોઝ અચાનક શરુ થઈ જાય છે કે પછી ધીમે ધીમે?આના વિશે આપણે વિસ્તારથી ડોક્ટર પાસેથી માહિતી જાણીએ.

4 / 8
મેનોપોઝના લક્ષણોની જો આપણે વાત કરીએ તો, પીરિયડ સાઈકલમાં ફેરફાર,હેવી કે પછી ઓછું બ્લીડિગ થવું, રાત્રે ઊંઘ ન આવવી, વારંવાર મૂડ સ્વિંગ થવું. યોનિમાં ડ્રાઈનેસ, વજન વધવો, માઈગ્રેન,માથાના દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે.

મેનોપોઝના લક્ષણોની જો આપણે વાત કરીએ તો, પીરિયડ સાઈકલમાં ફેરફાર,હેવી કે પછી ઓછું બ્લીડિગ થવું, રાત્રે ઊંઘ ન આવવી, વારંવાર મૂડ સ્વિંગ થવું. યોનિમાં ડ્રાઈનેસ, વજન વધવો, માઈગ્રેન,માથાના દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે.

5 / 8
મેનોપોઝ એક પ્રક્રિયા છે. તેના અનેક તબક્કા હોય છે, જેમ કે પેરીમેનોપોઝ, મેનોપોઝ અને પોસ્ટમેનોપોઝ. કેટલીક મહિલાઓમાં, પેરીમેનોપોઝનો તબક્કો વર્ષો સુધી ચાલે છે. આનો અર્થ એ થાય કે ક્યારેક પીરિયડ દરમિયાન વધારે બ્લીડિંગ થાય છે, ક્યારેક ઓછું બ્લીડિંગ થાય છે અને ક્યારેક મહિનાઓ સુધી બ્લીડિંગ થતું નથી. જ્યારે સ્ત્રીઓ પેરીમેનોપોઝ પાર કરે છે, ત્યારે તેઓ મેનોપોઝનો અનુભવ કરે છે.

મેનોપોઝ એક પ્રક્રિયા છે. તેના અનેક તબક્કા હોય છે, જેમ કે પેરીમેનોપોઝ, મેનોપોઝ અને પોસ્ટમેનોપોઝ. કેટલીક મહિલાઓમાં, પેરીમેનોપોઝનો તબક્કો વર્ષો સુધી ચાલે છે. આનો અર્થ એ થાય કે ક્યારેક પીરિયડ દરમિયાન વધારે બ્લીડિંગ થાય છે, ક્યારેક ઓછું બ્લીડિંગ થાય છે અને ક્યારેક મહિનાઓ સુધી બ્લીડિંગ થતું નથી. જ્યારે સ્ત્રીઓ પેરીમેનોપોઝ પાર કરે છે, ત્યારે તેઓ મેનોપોઝનો અનુભવ કરે છે.

6 / 8
નિષ્ણાતોના મતે, જ્યારે કોઈ મહિલાને સતત 12 મહિના સુધી પીરિયડસ ન આવે, ત્યારે તેને મેનોપોઝ માનવામાં આવે છે. આ પછી મહિલાઓ પોસ્ટમેનોપોઝ તબક્કામાં પહોંચે છે.

નિષ્ણાતોના મતે, જ્યારે કોઈ મહિલાને સતત 12 મહિના સુધી પીરિયડસ ન આવે, ત્યારે તેને મેનોપોઝ માનવામાં આવે છે. આ પછી મહિલાઓ પોસ્ટમેનોપોઝ તબક્કામાં પહોંચે છે.

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

8 / 8

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">