AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : શું ડૉક્ટરની સલાહ વગર ગર્ભપાતની દવા લેવી યોગ્ય છે? જાણો ગાયનેકોલોજિસ્ટ પાસેથી

કેટલીક દવાઓના સાઈડ ઈફેક્ટ ખુબ વધારે હોય છે. કેટલાક સાઈડ ઈફેક્ટ જલ્દી જોવા મળે છે તો કેટલાક થોડા સમય બાદ જોવા મળે છે. જો તમે પણ આ દવાનું સેવન કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા જાણીએ આ દવા કેટલી ખતરનાક છે.

| Updated on: Apr 30, 2025 | 7:50 AM
Share
અનિચ્છનીય ગર્ભાવસ્થાનો સામનો કરવા માટે, મોટાભાગની મહિલાઓ ગર્ભપાતની ગોળી (Abortion Pills)ઓ લે છે. પરંતુ શું તમે જાણો છો કે ડોક્ટરની સલાહ વિના આ દવાઓ લેવી ખતરનાક સાબિત થઈ શકે છે. આવનારી ગર્ભાવસ્થા પર આની શું અસર પડશે તે જાણો.

અનિચ્છનીય ગર્ભાવસ્થાનો સામનો કરવા માટે, મોટાભાગની મહિલાઓ ગર્ભપાતની ગોળી (Abortion Pills)ઓ લે છે. પરંતુ શું તમે જાણો છો કે ડોક્ટરની સલાહ વિના આ દવાઓ લેવી ખતરનાક સાબિત થઈ શકે છે. આવનારી ગર્ભાવસ્થા પર આની શું અસર પડશે તે જાણો.

1 / 8
કેટલીક મહિલાઓ ડોક્ટરની સલાહ લીધા વગર ગર્ભપાતની ગોળીઓ લઈ લે છે પરંતુ આ માત્ર સ્વાસ્થ માટે ખતરનાક સાબિત થતી નથી પરંતુ તે આવનારી ગર્ભાવસ્થાને પણ અસર કરી શકે છે.

કેટલીક મહિલાઓ ડોક્ટરની સલાહ લીધા વગર ગર્ભપાતની ગોળીઓ લઈ લે છે પરંતુ આ માત્ર સ્વાસ્થ માટે ખતરનાક સાબિત થતી નથી પરંતુ તે આવનારી ગર્ભાવસ્થાને પણ અસર કરી શકે છે.

2 / 8
 કેટલાક કેસમાં અબોર્શનની ગોળી ગર્ભાવસ્થાને સંપૂર્ણ રીતે દૂર કરી શકતી નથી,જેના કારણે સર્જિકલ ઓબોર્શનની જરુર પડે છે. આ સમસ્યચાઓ ખતરો વધારી શકે છે અને ફ્યુચર પ્રેગ્નેન્સી પર પણ આની અસર પડી શકે છે.

કેટલાક કેસમાં અબોર્શનની ગોળી ગર્ભાવસ્થાને સંપૂર્ણ રીતે દૂર કરી શકતી નથી,જેના કારણે સર્જિકલ ઓબોર્શનની જરુર પડે છે. આ સમસ્યચાઓ ખતરો વધારી શકે છે અને ફ્યુચર પ્રેગ્નેન્સી પર પણ આની અસર પડી શકે છે.

3 / 8
ગર્ભપાતની ગોળી લીધા પછી કેટલીક મહિલાઓને ચેપ લાગી શકે છે. આનાથી પેલ્વિક ઇન્ફ્લેમેટરી રોગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આનાથી પ્રજનન ક્ષમતા પર નકારાત્મક અસર પડી શકે છે.

ગર્ભપાતની ગોળી લીધા પછી કેટલીક મહિલાઓને ચેપ લાગી શકે છે. આનાથી પેલ્વિક ઇન્ફ્લેમેટરી રોગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આનાથી પ્રજનન ક્ષમતા પર નકારાત્મક અસર પડી શકે છે.

4 / 8
ડોક્ટરની સલાહ લીધા વગર અબોર્શનની દવા લેવાથી સામાન્ય બ્લીડિંગથી વધારે બ્લીડિંગ થઈ શકે છે. તેમજ એનીમિયા પણ થઈ શકે છે.જેનાથી ફ્યુચર પ્રેગ્નેન્સી પર આની અસર થઈ શકે છે.

ડોક્ટરની સલાહ લીધા વગર અબોર્શનની દવા લેવાથી સામાન્ય બ્લીડિંગથી વધારે બ્લીડિંગ થઈ શકે છે. તેમજ એનીમિયા પણ થઈ શકે છે.જેનાથી ફ્યુચર પ્રેગ્નેન્સી પર આની અસર થઈ શકે છે.

5 / 8
ગર્ભપાતની ગોળી લેવાથી ઉબકા અથવા અસ્વસ્થતા થઈ શકે છે. જો ઉબકા, નબળાઈ, ઝાડા કે ઉલટી લાંબા સમય સુધી ચાલુ રહે, તો તે ગંભીર ચેપનો સંકેત હોઈ શકે છે.

ગર્ભપાતની ગોળી લેવાથી ઉબકા અથવા અસ્વસ્થતા થઈ શકે છે. જો ઉબકા, નબળાઈ, ઝાડા કે ઉલટી લાંબા સમય સુધી ચાલુ રહે, તો તે ગંભીર ચેપનો સંકેત હોઈ શકે છે.

6 / 8
ગર્ભપાતની ગોળી લેવાથી ઉબકા અથવા અસ્વસ્થતા થઈ શકે છે. જો ઉબકા, નબળાઈ, ઝાડા કે ઉલટી લાંબા સમય સુધી ચાલુ રહે, તો તે ગંભીર ચેપનો સંકેત હોઈ શકે છે.

ગર્ભપાતની ગોળી લેવાથી ઉબકા અથવા અસ્વસ્થતા થઈ શકે છે. જો ઉબકા, નબળાઈ, ઝાડા કે ઉલટી લાંબા સમય સુધી ચાલુ રહે, તો તે ગંભીર ચેપનો સંકેત હોઈ શકે છે.

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

8 / 8

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">