AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : આ કારણથી મહિલાઓના પ્રાઈવેટ પાર્ટમાંથી દુર્ગંધ આવે છે, ગાયનેકોલોજિસ્ટ પાસેથી કારણ જાણો

મહિલાઓ માટે વજાઈનાની સાફ-સફાઈ રાખવી ખુબ જરુરી છે. કેટલીક મહિલાઓના વજાઈનામાંથી ખુબ જ દુર્ગંધ આવે છે પરંતુ કેમ ? તો ચાલો ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ કે, મહિલાઓની વજાઈનામાંથી દુર્ગંધ કેમ આવે છે અને તેના માટે શું કરવું.

| Updated on: Oct 18, 2025 | 7:09 AM
Share
મહિલાઓ માટે વજાઈનાની સાફ-સફાઈ રાખવી ખુબ જરુરી છે કારણ કે, વજાઈનાની હેલ્થનું ધ્યાન રાખવું તમારા માટે ખુબ ખતરનાક સાબિત થઈ શકે છે. મહિલાઓ પોતાની હાઈજીનને લઈ ખુબ જાગ્રૃત થવું જરુરી છે. કેટલીક મહિલાઓની વજાઈનામાંથી ખુબ દુર્ગંધ આવે છે પરંતુ તેમને ખબર નહી પડતી કે કેમ દુર્ગંધ આવે છે.

મહિલાઓ માટે વજાઈનાની સાફ-સફાઈ રાખવી ખુબ જરુરી છે કારણ કે, વજાઈનાની હેલ્થનું ધ્યાન રાખવું તમારા માટે ખુબ ખતરનાક સાબિત થઈ શકે છે. મહિલાઓ પોતાની હાઈજીનને લઈ ખુબ જાગ્રૃત થવું જરુરી છે. કેટલીક મહિલાઓની વજાઈનામાંથી ખુબ દુર્ગંધ આવે છે પરંતુ તેમને ખબર નહી પડતી કે કેમ દુર્ગંધ આવે છે.

1 / 11
તમને જણાવી દઈએ કે, વજાઈનામાંથી દુર્ગંધ આવવી સામાન્ય વાત છે. વજાઈનાની દુર્ગંધ દરેક મહિલાઓમાંથી અલગ અલગ આવે છે. તેના અનેક કારણો હોય છે. જેમ કે, હોર્મોનમાં ફેરફાર, ખાણી-પીણી, પીરિયડ્સ કે કસરત ન કરવી વગેરે. આ તમામ કારણોથી વજાઈનામાંથી દુર્ગંધ આવવાની શક્યતા રહે છે.

તમને જણાવી દઈએ કે, વજાઈનામાંથી દુર્ગંધ આવવી સામાન્ય વાત છે. વજાઈનાની દુર્ગંધ દરેક મહિલાઓમાંથી અલગ અલગ આવે છે. તેના અનેક કારણો હોય છે. જેમ કે, હોર્મોનમાં ફેરફાર, ખાણી-પીણી, પીરિયડ્સ કે કસરત ન કરવી વગેરે. આ તમામ કારણોથી વજાઈનામાંથી દુર્ગંધ આવવાની શક્યતા રહે છે.

2 / 11
તમારી ઉંમર ગમે તે હોય, યોનિમાર્ગની દુર્ગંધને નિયંત્રિત કરવા માટે સ્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનો અર્થ એ છે કે જ્યારે પણ તમે યુરિન પાસ કરો છો ત્યારે તમારી વજાઈનાને પાણીથી સાફ કરો.

તમારી ઉંમર ગમે તે હોય, યોનિમાર્ગની દુર્ગંધને નિયંત્રિત કરવા માટે સ્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનો અર્થ એ છે કે જ્યારે પણ તમે યુરિન પાસ કરો છો ત્યારે તમારી વજાઈનાને પાણીથી સાફ કરો.

3 / 11
જોકે, કોઈપણ કેમિકલ આધારિત યોનિમાર્ગ સફાઈ ઉત્પાદનોનો ઉપયોગ ન કરવાનું ધ્યાન રાખો. આ યોનિમાર્ગના pH સ્તરને બદલી શકે છે,

જોકે, કોઈપણ કેમિકલ આધારિત યોનિમાર્ગ સફાઈ ઉત્પાદનોનો ઉપયોગ ન કરવાનું ધ્યાન રાખો. આ યોનિમાર્ગના pH સ્તરને બદલી શકે છે,

4 / 11
  50 વર્ષની ઉંમર બાદ કેટલીક મહિલાઓ એવી પ્રોડક્ટ વાપરે છે. જેનાથી તેને વજાઈના સંબંધિત સમસ્યાઓ ઓછી થાય, પરંતુ અજાણતા અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જેની યોનિ પર નેગેટિવ અસર પડે છે. તમને જણાવી દઈએ કે, સેટેંડ પ્રોડક્ટ લગાવવાથી યોનિમાં ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. જો ઈન્ફેક્શનની મોડી જાણ થાય તો દુર્ગંધ, બળતરા અને ખંજવાળ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

50 વર્ષની ઉંમર બાદ કેટલીક મહિલાઓ એવી પ્રોડક્ટ વાપરે છે. જેનાથી તેને વજાઈના સંબંધિત સમસ્યાઓ ઓછી થાય, પરંતુ અજાણતા અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જેની યોનિ પર નેગેટિવ અસર પડે છે. તમને જણાવી દઈએ કે, સેટેંડ પ્રોડક્ટ લગાવવાથી યોનિમાં ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. જો ઈન્ફેક્શનની મોડી જાણ થાય તો દુર્ગંધ, બળતરા અને ખંજવાળ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

5 / 11
હાઈડ્રેટ રહેવું આપણી ઓવરઓલ હેલ્થ માટે ખુબ જરુરી છે. 50 વર્ષની ઉંમર બાદ મહિલાઓને પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે આપણે હાઈડ્રેટ રહીએ છીએ તો તેની પોઝિટિવ અસર આપણી સ્કિન અને વજાઈનલ હેલ્થ પર પડે છે.

હાઈડ્રેટ રહેવું આપણી ઓવરઓલ હેલ્થ માટે ખુબ જરુરી છે. 50 વર્ષની ઉંમર બાદ મહિલાઓને પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે આપણે હાઈડ્રેટ રહીએ છીએ તો તેની પોઝિટિવ અસર આપણી સ્કિન અને વજાઈનલ હેલ્થ પર પડે છે.

6 / 11
પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી બોડીમાં બ્લડ ફ્લો યોગ્ય બની રહે છે અને યોનિ સંબંધિત સમસ્યાઓ ઓછી થઈ જાય છે.

પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી બોડીમાં બ્લડ ફ્લો યોગ્ય બની રહે છે અને યોનિ સંબંધિત સમસ્યાઓ ઓછી થઈ જાય છે.

7 / 11
યોનિમાર્ગની દુર્ગંધ ઘણી મહિલાઓને પરેશાન કરે છે, જોકે ઘણા કિસ્સાઓમાં તે સામાન્ય છે. તેથી, સ્વાસ્થ્યની વાત આવે ત્યારે શું સામાન્ય છે અને શું નથી તે સમજવું મહત્વપૂર્ણ છે.

યોનિમાર્ગની દુર્ગંધ ઘણી મહિલાઓને પરેશાન કરે છે, જોકે ઘણા કિસ્સાઓમાં તે સામાન્ય છે. તેથી, સ્વાસ્થ્યની વાત આવે ત્યારે શું સામાન્ય છે અને શું નથી તે સમજવું મહત્વપૂર્ણ છે.

8 / 11
દુર્ગંધના ઘણા કારણો હોઈ શકે છે અને તેનો સરળતાથી ઉપચાર કરી શકાય છે, પરંતુ લક્ષણોને અવગણશો નહીં અને શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરનો સંપર્ક કરો. તે સ્વાસ્થ્ય સમસ્યા છે, તેથી શરમાશો નહીં

દુર્ગંધના ઘણા કારણો હોઈ શકે છે અને તેનો સરળતાથી ઉપચાર કરી શકાય છે, પરંતુ લક્ષણોને અવગણશો નહીં અને શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરનો સંપર્ક કરો. તે સ્વાસ્થ્ય સમસ્યા છે, તેથી શરમાશો નહીં

9 / 11
એક્સપર્ટના મતે, ક્યારેક આપણે પીરિયડ્સ દરમિયાન યોગ્ય સ્વચ્છતા જાળવી શકતા નથી, જેના કારણે યોનિમાર્ગમાંથી દુર્ગંધ આવી શકે છે. નિષ્ણાતો જણાવે છે કે યોનિમાર્ગમાં બેક્ટેરિયલ ફ્લોરા હોય છે જે તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો કે, હોર્મોનલ ફેરફારો આ સંતુલનને બદલી શકે છે, જે દુર્ગંધનું કારણ બની શકે છે. આ ચિંતાનું કારણ નથી.

એક્સપર્ટના મતે, ક્યારેક આપણે પીરિયડ્સ દરમિયાન યોગ્ય સ્વચ્છતા જાળવી શકતા નથી, જેના કારણે યોનિમાર્ગમાંથી દુર્ગંધ આવી શકે છે. નિષ્ણાતો જણાવે છે કે યોનિમાર્ગમાં બેક્ટેરિયલ ફ્લોરા હોય છે જે તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો કે, હોર્મોનલ ફેરફારો આ સંતુલનને બદલી શકે છે, જે દુર્ગંધનું કારણ બની શકે છે. આ ચિંતાનું કારણ નથી.

10 / 11
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

11 / 11

 

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
g clip-path="url(#clip0_868_265)">