સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે Green Chili, જાણો તેના ફાયદા

Green chili for health : લીલા મરચાને તેના તીખા સ્વાદને કારણે ઘણા લોકો નજરઅંદાજ હોય છે. પણ તે સ્વાસ્થસ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 11:53 PM
લીલા મરચાને તેના તીખા સ્વાદને કારણે ઘણા લોકો નજરઅંદાજ હોય છે. પણ તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

લીલા મરચાને તેના તીખા સ્વાદને કારણે ઘણા લોકો નજરઅંદાજ હોય છે. પણ તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

1 / 5
આયર્ન બૂસ્ટરઃ  લીલા મરચા શરીરમાં લોહીની ઉણપને પણ દૂર કરી શકે છે. તેમાં આયર્ન પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે અને તેથી જ તેને આયર્ન બૂસ્ટર કહેવામાં આવે છે.

આયર્ન બૂસ્ટરઃ લીલા મરચા શરીરમાં લોહીની ઉણપને પણ દૂર કરી શકે છે. તેમાં આયર્ન પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે અને તેથી જ તેને આયર્ન બૂસ્ટર કહેવામાં આવે છે.

2 / 5
હૃદય : સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે લીલા મરચાનું સેવન આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. આ કારણોસર તે હૃદયને સ્વસ્થ રાખવામાં અસરકારક માનવામાં આવે છે.

હૃદય : સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે લીલા મરચાનું સેવન આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. આ કારણોસર તે હૃદયને સ્વસ્થ રાખવામાં અસરકારક માનવામાં આવે છે.

3 / 5
વિટામિન સી: આ આવશ્યક વિટામિનની પરિપૂર્ણતા માટે, લોકો લીંબુ અને અન્ય ખાટી વસ્તુઓનું સેવન કરે છે, પરંતુ લીલા મરચાને પણ તેનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે.

વિટામિન સી: આ આવશ્યક વિટામિનની પરિપૂર્ણતા માટે, લોકો લીંબુ અને અન્ય ખાટી વસ્તુઓનું સેવન કરે છે, પરંતુ લીલા મરચાને પણ તેનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે.

4 / 5
મેટાબોલિઝમ સુધારે છે: બહુ ઓછા લોકો જાણે છે કે લીલા મરચા આપણા મેટાબોલિક રેટને સુધારવામાં સક્ષમ છે. આયુર્વેદ અનુસાર લીલા મરચા ખાતી વખતે તેના બીજનું પણ સેવન કરવું જોઈએ.

મેટાબોલિઝમ સુધારે છે: બહુ ઓછા લોકો જાણે છે કે લીલા મરચા આપણા મેટાબોલિક રેટને સુધારવામાં સક્ષમ છે. આયુર્વેદ અનુસાર લીલા મરચા ખાતી વખતે તેના બીજનું પણ સેવન કરવું જોઈએ.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">