AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

lizard Bite : ગરોળી કરડે તો શું થાય ? તમે નહીં જાણતા હોવ સાચી વાત

ઘણા લોકો ગરોળીના કરડવાથી ડરે છે. પરંતુ ગરોળી વિશેની આ વાત દરેક લોકો જાણતા નથી.

| Updated on: Jun 03, 2025 | 6:41 PM
Share
લગભગ દરેક ઘરમાં ગરોળી જોવા મળે છે. જેનાથી ઘરના તમામ લોકો દૂર ભાગતા હોય છે.

લગભગ દરેક ઘરમાં ગરોળી જોવા મળે છે. જેનાથી ઘરના તમામ લોકો દૂર ભાગતા હોય છે.

1 / 7
ઘણા લોકો ગરોળીથી ડરતા હોય છે અને એવું માનવામાં આવે છે કે તેમાં ઝેર હોય છે.

ઘણા લોકો ગરોળીથી ડરતા હોય છે અને એવું માનવામાં આવે છે કે તેમાં ઝેર હોય છે.

2 / 7
ઘણા લોકો એવું પણ વિચારે છે કે ગરોળી કરડે તો શું થશે.. પરંતુ આ અંગે દરેક લોકોના મનમાં અલગ અલગ મંતવ્યો હોય છે.

ઘણા લોકો એવું પણ વિચારે છે કે ગરોળી કરડે તો શું થશે.. પરંતુ આ અંગે દરેક લોકોના મનમાં અલગ અલગ મંતવ્યો હોય છે.

3 / 7
ગરોળી કરડવાથી વ્યક્તિનું મૃત્યુ થતું નથી પરંતુ ચેપ લાગવાની શક્યતા રહે છે.

ગરોળી કરડવાથી વ્યક્તિનું મૃત્યુ થતું નથી પરંતુ ચેપ લાગવાની શક્યતા રહે છે.

4 / 7
તેના કરડવાથી ચેપને કારણે તીવ્ર દુખાવો, બળતરા, ખંજવાળ, સોજો અને તાવ આવે છે.

તેના કરડવાથી ચેપને કારણે તીવ્ર દુખાવો, બળતરા, ખંજવાળ, સોજો અને તાવ આવે છે.

5 / 7
આ ઉપરાંત, ઉબકા અને ઉલટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

આ ઉપરાંત, ઉબકા અને ઉલટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

6 / 7
જોકે, ગરોળીની કેટલીક પ્રજાતિઓ અત્યંત ઝેરી હોય છે, જેના કરડવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

જોકે, ગરોળીની કેટલીક પ્રજાતિઓ અત્યંત ઝેરી હોય છે, જેના કરડવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

7 / 7

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
g clip-path="url(#clip0_868_265)">