AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

lizard Bite : ગરોળી કરડે તો શું થાય ? તમે નહીં જાણતા હોવ સાચી વાત

ઘણા લોકો ગરોળીના કરડવાથી ડરે છે. પરંતુ ગરોળી વિશેની આ વાત દરેક લોકો જાણતા નથી.

| Updated on: Jun 03, 2025 | 6:41 PM
Share
લગભગ દરેક ઘરમાં ગરોળી જોવા મળે છે. જેનાથી ઘરના તમામ લોકો દૂર ભાગતા હોય છે.

લગભગ દરેક ઘરમાં ગરોળી જોવા મળે છે. જેનાથી ઘરના તમામ લોકો દૂર ભાગતા હોય છે.

1 / 7
ઘણા લોકો ગરોળીથી ડરતા હોય છે અને એવું માનવામાં આવે છે કે તેમાં ઝેર હોય છે.

ઘણા લોકો ગરોળીથી ડરતા હોય છે અને એવું માનવામાં આવે છે કે તેમાં ઝેર હોય છે.

2 / 7
ઘણા લોકો એવું પણ વિચારે છે કે ગરોળી કરડે તો શું થશે.. પરંતુ આ અંગે દરેક લોકોના મનમાં અલગ અલગ મંતવ્યો હોય છે.

ઘણા લોકો એવું પણ વિચારે છે કે ગરોળી કરડે તો શું થશે.. પરંતુ આ અંગે દરેક લોકોના મનમાં અલગ અલગ મંતવ્યો હોય છે.

3 / 7
ગરોળી કરડવાથી વ્યક્તિનું મૃત્યુ થતું નથી પરંતુ ચેપ લાગવાની શક્યતા રહે છે.

ગરોળી કરડવાથી વ્યક્તિનું મૃત્યુ થતું નથી પરંતુ ચેપ લાગવાની શક્યતા રહે છે.

4 / 7
તેના કરડવાથી ચેપને કારણે તીવ્ર દુખાવો, બળતરા, ખંજવાળ, સોજો અને તાવ આવે છે.

તેના કરડવાથી ચેપને કારણે તીવ્ર દુખાવો, બળતરા, ખંજવાળ, સોજો અને તાવ આવે છે.

5 / 7
આ ઉપરાંત, ઉબકા અને ઉલટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

આ ઉપરાંત, ઉબકા અને ઉલટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

6 / 7
જોકે, ગરોળીની કેટલીક પ્રજાતિઓ અત્યંત ઝેરી હોય છે, જેના કરડવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

જોકે, ગરોળીની કેટલીક પ્રજાતિઓ અત્યંત ઝેરી હોય છે, જેના કરડવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

7 / 7

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">