Ganesh Chaturthi 2022: ભગવાન ગણેશને મોદક કેમ પસંદ છે? જાણો કારણ

એવી પણ માન્યતા છે કે એક વખત ભગવાન શિવ સૂતા હતા. ગણેશજી તેમની રક્ષા કરતા હતા. આવી સ્થિતિમાં પરશુરામ ત્યાં આવ્યા પરંતુ ગણેશજીએ તેમને રોક્યા. આનાથી તે ખૂબ ગુસ્સે થયા અને પરશુરામે શિવ પાસેથી મળેલા પરશુથી ગણેશજી પર હુમલો કર્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2022 | 4:52 PM
આ વર્ષે ગણેશ ચતુર્થીની (Ganesh Chaturthi 2022) શરૂઆત 31 ઓગસ્ટે થશે. આ ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં ગણપતિની મૂર્તિની સ્થાપના કરે છે. વિધિ-વિધાનથી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાનને મોદકનો ભોગ લગાવવામાં આવે છે. ગણપતિ બાપાને મોદક ખુબ જ પ્રિય છે પણ તમે તેની પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે ગણેશજીને મોદક કેમ પસંદ છે?

આ વર્ષે ગણેશ ચતુર્થીની (Ganesh Chaturthi 2022) શરૂઆત 31 ઓગસ્ટે થશે. આ ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં ગણપતિની મૂર્તિની સ્થાપના કરે છે. વિધિ-વિધાનથી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાનને મોદકનો ભોગ લગાવવામાં આવે છે. ગણપતિ બાપાને મોદક ખુબ જ પ્રિય છે પણ તમે તેની પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે ગણેશજીને મોદક કેમ પસંદ છે?

1 / 5
એવું માનવામાં આવે છે ગણપતિ બાપાનો એક દાંત તુટેલો છે, તેથી તે એકદંત તરીકે પણ ઓળખાય છે. ગણપતિ બાપ્પાના દાંત તૂટી ગયા હોય તો પણ સરળતાથી મોદક ખાઈ શકે છે. તેથી જ બાપ્પાને મોદક ખૂબ ગમે છે.

એવું માનવામાં આવે છે ગણપતિ બાપાનો એક દાંત તુટેલો છે, તેથી તે એકદંત તરીકે પણ ઓળખાય છે. ગણપતિ બાપ્પાના દાંત તૂટી ગયા હોય તો પણ સરળતાથી મોદક ખાઈ શકે છે. તેથી જ બાપ્પાને મોદક ખૂબ ગમે છે.

2 / 5
એવી પણ માન્યતા છે કે એક વખત ભગવાન શિવ સૂતા હતા. ગણેશજી તેમની રક્ષા કરતા હતા. આવી સ્થિતિમાં પરશુરામ ત્યાં આવ્યા પરંતુ ગણેશજીએ તેમને રોક્યા. આનાથી તે ખૂબ ગુસ્સે થયા અને પરશુરામે શિવ પાસેથી મળેલા પરશુથી ગણેશજી પર હુમલો કર્યો.

એવી પણ માન્યતા છે કે એક વખત ભગવાન શિવ સૂતા હતા. ગણેશજી તેમની રક્ષા કરતા હતા. આવી સ્થિતિમાં પરશુરામ ત્યાં આવ્યા પરંતુ ગણેશજીએ તેમને રોક્યા. આનાથી તે ખૂબ ગુસ્સે થયા અને પરશુરામે શિવ પાસેથી મળેલા પરશુથી ગણેશજી પર હુમલો કર્યો.

3 / 5
પરશુના મારથી ગણેજીનો એક દાંત તૂટી ગયો હતો. આવી સ્થિતિમાં તેમને જમવામાં ઘણી તકલીફ પડે છે. એટલે મોદક તૈયાર કરવામાં આવ્યા. મોદક ખૂબ જ નરમ હોય છે અને તે સરળતાથી ખાઈ જાય છે. આથી મોદક ભગવાન ગણેશને પ્રિય બની ગયો.

પરશુના મારથી ગણેજીનો એક દાંત તૂટી ગયો હતો. આવી સ્થિતિમાં તેમને જમવામાં ઘણી તકલીફ પડે છે. એટલે મોદક તૈયાર કરવામાં આવ્યા. મોદક ખૂબ જ નરમ હોય છે અને તે સરળતાથી ખાઈ જાય છે. આથી મોદક ભગવાન ગણેશને પ્રિય બની ગયો.

4 / 5
ગણેશજીને શુભ માનવામાં આવે છે. મોદક પણ તેમના વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે. મોદક એટલે આનંદ. મોદક ખાવાથી ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે. તેનાથી ભક્તો ખુશ થાય છે.

ગણેશજીને શુભ માનવામાં આવે છે. મોદક પણ તેમના વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે. મોદક એટલે આનંદ. મોદક ખાવાથી ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે. તેનાથી ભક્તો ખુશ થાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">