Ganesh Chaturthi 2022: ભગવાન ગણેશને મોદક કેમ પસંદ છે? જાણો કારણ
એવી પણ માન્યતા છે કે એક વખત ભગવાન શિવ સૂતા હતા. ગણેશજી તેમની રક્ષા કરતા હતા. આવી સ્થિતિમાં પરશુરામ ત્યાં આવ્યા પરંતુ ગણેશજીએ તેમને રોક્યા. આનાથી તે ખૂબ ગુસ્સે થયા અને પરશુરામે શિવ પાસેથી મળેલા પરશુથી ગણેશજી પર હુમલો કર્યો.
Latest News Updates
Most Read Stories