રાષ્ટ્રીય વૃક્ષ, રાષ્ટ્રીય કેલેન્ડર થી લઈને ભારતના સરનામા સુધી, જાણો એ ખાસ વાતો જે જાણે છે ઓછા લોકો

Knowledge : ભારત 'અનેકતામાં એકતા'માં માનનારો દેશ છે. ચાલો જાણીએ ભારતની એવી વાતો જે ઘણા ઓછા લોકો જાણે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 5:30 PM
ભારત 'અનેકતામાં એકતા'માં માનનારો દેશ છે. અહીં જુદા-જુદા ધર્મમાં માનનારા લોકો રહે છે, અલગ-અલગ પરંપરાઓ છે, અલગ અલગ ભાષાઓ છે. આવી તમામ ભિન્નતા જ આપણા દેશની સુંદરતા છે. ચાલો જાણીએ ભારતની એવી વાતો જેને ઘણા ઓછા લોકો જાણે છે.

ભારત 'અનેકતામાં એકતા'માં માનનારો દેશ છે. અહીં જુદા-જુદા ધર્મમાં માનનારા લોકો રહે છે, અલગ-અલગ પરંપરાઓ છે, અલગ અલગ ભાષાઓ છે. આવી તમામ ભિન્નતા જ આપણા દેશની સુંદરતા છે. ચાલો જાણીએ ભારતની એવી વાતો જેને ઘણા ઓછા લોકો જાણે છે.

1 / 5
પૃથ્વી પર ભારતનું સરનામુ - ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. ભારતનો વિસ્તાર 8° 4' અને 37° 6' અક્ષાંશ પર  વિષુવૃતના ઉત્તરમાં,  68°7'અને 97°25'રેખાંશ પર છે. ભારતની સીમાઓની લંબાઈ લગભગ 15,200 કિમી છે, જ્યારે મુખ્યભૂમિ, લક્ષદ્વીપ અને અંડમાન-નિકોબાર દ્વીપની તટરેખાની કુલ લંબાઈ 7,516.6 કિમી છે.

પૃથ્વી પર ભારતનું સરનામુ - ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. ભારતનો વિસ્તાર 8° 4' અને 37° 6' અક્ષાંશ પર વિષુવૃતના ઉત્તરમાં, 68°7'અને 97°25'રેખાંશ પર છે. ભારતની સીમાઓની લંબાઈ લગભગ 15,200 કિમી છે, જ્યારે મુખ્યભૂમિ, લક્ષદ્વીપ અને અંડમાન-નિકોબાર દ્વીપની તટરેખાની કુલ લંબાઈ 7,516.6 કિમી છે.

2 / 5
કેટલુ જીવે છે ભારતના લોકો ? - 2006-2011ની સ્થિતિ અનુસાર, ભારતમાં મહિલાઓ 68.1 વર્ષ જીવે છે. અને પુરુષ 65.8 વર્ષ જીવે છે.

કેટલુ જીવે છે ભારતના લોકો ? - 2006-2011ની સ્થિતિ અનુસાર, ભારતમાં મહિલાઓ 68.1 વર્ષ જીવે છે. અને પુરુષ 65.8 વર્ષ જીવે છે.

3 / 5
ભારતનો ટેલીફોન કોડ +91 છે. દરેક દેશનો ટેલીફોન કોડ અલગ હોય છે.

ભારતનો ટેલીફોન કોડ +91 છે. દરેક દેશનો ટેલીફોન કોડ અલગ હોય છે.

4 / 5
ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર શક સંવત પર આધારિત છે અને ચૈત્ર મહિનાથી શરુ થાય છે.

ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર શક સંવત પર આધારિત છે અને ચૈત્ર મહિનાથી શરુ થાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">